________________
૬૮
શિથિલ બન્યા હતા, એટલે તેણે ધર્મોપદેશ તૈયાર કરીને આખા દેશમાં મોકલવા માંડયા. ઉપરાંત પાદરીએ વિરુદ્ધ લખાણ લખી તેણે છૂટે હાથે વહેંચવા માંડયું. તેણે બાઈબલનું સરળ અંગ્રેજીમાં ભાષાન્તર કરી લેાકાની આંખા ઉધાડી. લાકાને ધર્મની વ્યવસ્થામાં સુધારા જોઈ તેા હતેા; ધર્મનાં તત્ત્વમાં નહિ. લેકે દુરાચારી ધર્મગુરુઓને તિરસ્કાર કરવા તૈયાર હતા, પરંતુ ધર્મના સિદ્ધાંતા ફેરવવા તૈયાર ન હતા. એથી વિકલીફ અને તેના અનુયાયીએ ‘લાલાર્ડ ' (વ્યર્થ લવરી કરનારા) નામથી એળખાતા. પરંતુ સુધારા ઉપર જુલમ થવા માંડયા, એથી તેમની સંખ્યા ઘટી ગઈ અને તેમની હીલચાલ નરમ પડી; જો કે તેમણે આણેલી ધર્મજાગૃતિ રહી ગઈ. વિકલીફને ‘ Morning Star of Reformation' કહેવામાં આવે છે.
,
રામન લેાકાએ આવીને બ્રિટનેને કંઇક અંશે ખ્રિસ્તી ધર્મ શીખવ્યેા. સેકસના મૂર્તિપૂજક હતા. ૬ઠ્ઠા સૈકામાં ખ્રિસ્તી ધર્મોપદેશા કેન્ટમાં આવી વસ્યા. ડેન લેાકાએ આવી ખ્રિસ્તી મંદિર તેાડી પાડયાં. પરંતુ આલ્ફ્રેડે એ ધર્મને ફેલાવે કરવા બહુ મહેનત કરી. નાર્મન વિજય પછી ધર્મગુરુએએ સ્વતંત્ર થવાના પ્રયત્ન કર્યા. આથી જે તકરાર ઉભી થઈ, તેમાં બેકેટના વધથી ધર્મગુરુઓની સત્તા વધી. સેાળમા સૈકા સુધી આ સ્થિતિ ચાલી. પાછળથી ધર્મભ્રમ આવ્યા; તેમાં વારંવાર ધર્મ સુધારણા રવાના પ્રયત્નો થયા. આ પ્રયત્નામાં ત્રણ મુખ્ય છે: (૧) ૧૧-૧૩મું સૈદું: ધર્મયુદ્ધે, (૨) ૧૩–૧૪મું સેકું: પ્રવાસી સાધુ, (૭) ચૌદમા સૈકાને અંતઃ વિકલીફ અને તેના અનુયાયીઓની સેવા.
* આ ઉપરાંત પેલેસ્ટાઈનમાં થએલાં ધર્મયુદ્ધોની પણ નોંધ લેવી જોઈએ; કેમકે આ જમાનામાં ધાર્મિક ઉત્સાહ કેટલેા હતેા તે એના પરથી માપી શકાય છે. અગિઆરમા અને તેરમા સૈકાના વચગાળામાં આ યુદ્ધો થયાં. સાતે યુદ્ધોમાં તુર્ક લાકા ન જ હાર્યા. પરંતુ પૂર્વની વિદ્યા, કળા, સંસ્કાર, ધર્મપ્રિયતા પશ્ચિમની પ્રજાને થયો. ધર્મઝનૂની લેાકેાને લડવાનું મળતાં તે એટલે પાછળ શાંતિ થઈ, તેમાં દેશની સમૃદ્ધિ વધારવાની તક મળી, અને રચ ૧લાએ લડાઈ માટે નાણાં લેવા સારૂ વેપારના કેટલાક ખાસ હકા વેચવા કાઢયા, એથી કેટલાંક શહેરાને તે બહુ લાભ મળી ગયો.
આદિના પરિચય રણભૂમિમાં ગયા,