________________
૮૪
રાજાના મરણ પછી પોતાની સત્તાના અંત ન આવે તે માટે નોધેબર્લેન્ડને ચૂક તજવીજ કરવા લાગ્યા. તેણે પેાતાના પુત્રનું લગ્ન લેડી જેન ગ્રે જોડે કરવાની ખટપટ શરૂ કરી. તેણે એડવર્ડને સમજાવ્યું કે મેરી ગાદીએ આવશે, તે ધાર્મિક સુધારણાનું કાર્ય કથળી જશે. એથી તેણે એડવર્ડ પાસે લખાવી લીધું, કે તેના મરણ બાદ લેડી જેન ગ્રેને ગાદી મળે. આ લખતમાં રાજ્યનાં આગેવાન પુરુષાની સહી લેવામાં આવી. પછી નેાધૈબર્લેન્ડના જીવાન અને ફાંકડા પુત્ર જોડે લેડી જેન ટ્રેનનું લગ્ન કરવામાં આવ્યું.
તરુણ રાજા ઈ. સ. ૧૫૫૩ના જુલાઈની ૬ઠ્ઠી તારીખે મરણ પામ્યા. એડવડ વધુ જીવ્યા હત, તે રાજા તરીકે કેવા નીવડત તે કહી શકાય નિ; પરંતુ બાલ્યાવસ્થામાં ધર્મ અને કેળવણી માટે તેને અથાગ પ્રેમ હતા. તે રગેરગે ખરા ટયુડર અને નિષ્ઠુર હૃદયના હતા.
મેરી: ૧૫૫૩-૧૫૫૮. એડવર્ડના મરણ પછી લેડી જેન ગ્રે ગાદીએ
મેરી
આવી, પણ તે માત્ર નવ દિવસ માટે. લેડી
જૈન ગ્રે એડવર્ડની ફાઈની પૌત્રી હતી. તે રાંક સ્વભાવતી, વિદ્વાન,
સુશીલ, ભાળી, અને સુધરેલા વિચારની હતી.
તેને રાણી થવાની ઇચ્છા ન હતી, છતાં નાર્ધબલેન્ડે સ્વાર્થ સાધવા માટે તેને ગાદીએ બેસાડી. તેણે એટલે વિચાર ન કર્યાં
લેાકેાની પૃચ્છા હેનરીની પુત્રી ગાદીએ આવે એવી હશે. મેરીએ
ગાદી માટે દાવા કર્યાં,