________________
૧
એકબીજાને મદદ કરવાની પ્રતિજ્ઞા કરી, અને ‘ કાળી મરકી ' પછી લકામાં અસંતેષ વધતાં વાટ ટાઇલરની આગેવાની નીચે અંડ થયું. સ્વતંત્ર થવાને પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયેા; પણ જમીનદારા સમજી ગયા કે જમાનેા બદલાયેા છે, અને ખેડુતાની જોડે સારી રીતે વર્તવાની જરૂર છે.
મરકીનો કેર, કરવેરાનેા ત્રાસ, અને સામાન્ય દુ:ખામાં પણ પ્રજાતી આનંદ ભાગવવાની શક્તિ અજબ હતી. ચૌદમી સદીમાં નાચરંગ, મીજમાની, જલસા, ઉજાણી, વગેરે ચાલતાં; લેાકેા ઘેાડા ઉપર બેસીને વાજાં વગાડતા વગાડતા યાત્રાએ જતા.
આ યુગ પ્રેમશૌર્યભક્તિ ( Chivalry ) તેા હતેા. નખશિખ બખ્તર પહેરી જાગીરદારા શૌર્ય અને પરાક્રમના પ્રસંગેા ઉપજાવતા. તે ઠંયુદ્ધ કરતા, અને બુઠ્ઠાં કે ધારવાળાં હથિયાર વાપરતા. આવા રણખેલ સ્થળે સ્થળે અને પ્રસંગે પ્રસંગે થતા, અને સેંકડા માણસે તે જોવા એકઠાં મળતાં. જુના યેદ્દાઓને કસાવાના અને નવાને બહાર પડવાના આવા અનેક પ્રસંગો મળતા. મુરધાંની લડાઈ, રીંછની કુસ્તી, પાડાઓની સાઠમારી વગેરે વિાદ ચાલતા. લાગણી ઉશ્કેરે અને રામાંચ ઉભાં થાય, એવા દેખાવે જોવામાં પણ લેાકાને મઝા પડતી.
૪. સાહિત્ય
બ્રિટન લેાકેા જંગલી હતા. તેમને લખતાંવાંચતાં આવડતું ન હતું. તેમના ગાર ફુઈડ કહેવાતા. તેઓ ભણેલાગણેલા હતા. તેઓ વીરેાનાં જીવન, અને યુદ્ધ કે શુરાતનના પ્રસંગેા ઉપર ગીતા રચીને લેાકેાને સંભળાવતા.. આ ગીતા અને વાર્તાઓ મુખપરંપરાથી ચાલી આવતી. રામન લેાકાએ આ લાકાતે સંહાર કર્યાં, એટલે તેમનું કંઠસ્થ સાહિત્ય નાશ પામ્યું.
રામન લેાકેા સુધરેલા હતા. તેમને લખતાંવાંચતાં આવડતું હતું. જુલિયસ સીઝરે ઇતિહાસનાં પુસ્તકા લખ્યાં છે. બીજા લેખકાએ પણ બ્રિટન પર થએલા રામન હલ્લા અને બીજા પ્રસંગો વિષે લખ્યું છે. તે સર્વ લખાણ્ લેટિન ભાષામાં છે.