________________
તેઓ માંસાહાર કરતા, પણ સામાન્ય રીતે રોટલો ને માખણ ખાઈ ખેતરમાં કામ કરતા. તેઓ રાત્રે વહેલા સૂઈ જતા, અને સવારે વહેલા ઊઠી કામે વળગતા. તેઓ હાથે કાંતેલાં અને વણેલાં ઊનનાં કપડાં પહેરતા. તેઓ જેવા તેવા જોડા પહેરતા. તેઓ વસ્તુને બદલે વસ્તુ આપી વ્યવહાર ચલાવતા. તેમનાં ઘર સાદાં અને નાનાં હતાં; શોભા કે કળાનું તેમાં નામ ન હતું. તેઓ લાકડાની કે માટીની દિવાલ બનાવતા, તેમાં બારીની જગાએ કાણાં કરતા, અને ઘાસનાં છાપરાં બનાવતા. મોટા માણસોનાં ઘરે પત્થરનાં બાંધવામાં આવતાં, અને તેમાં એક બેઠકને ખંડ, સ્ત્રીઓને ખંડ, અને સૂવાને એરડો એટલી સગવડ રહેતી. તેઓ ઘાસની કે ચામડાની પથારી પર સૂઈ જતા. તેમનામાં ઉંચાનીચા ભેદ ન હત; શેઠ અને નોકર લાંબા મેજ પર જોડે બેસીને ખાતા. મેજની વચમાં એક ખાડામાં મીઠું રાખવામાં આવતું. હલકી પદવીને માણસે આ ખાડાની બીજી બાજુએ બેસતા. ડુક્કરનું માંસ ખાવું અને જવને દારૂ પીવો, એ તેમને વિલાસ ગણાતે.
નર્મન લેકે અભિમાની અને જુલમી હતા. તેઓ ભોળા લેક પર કેર વર્તાવતા, છતાં તેઓ રસિક, સુઘડ અને સૌન્દર્યપ્રેમી હતા. તેઓ શિકારના શોખીન હતા. એથી દેશમાં ઠેરઠેર જંગલે અને શિકારની જગાઓ બનાવવામાં આવી. પરંતુ ગરીબ લોકોની હાલત જેવી ને તેવી જ રહી. તેમનાં ઘરેમાં એકાદ બે સ્કૂલ, એકાદુ મેજ, અને એક બે ધાતુનાં વાસણે હેય. આ સામાન ઘણે કિંમતી ગણાતે. શહેરના રસ્તા નાના, સાંકડા, અને અસ્વચ્છ હતા. રાત્રે રસ્તા પર તેલના ઝાંખા દીવા થતા. અંતે પિશાક પર નર્મન લેકેની અસર થઈ. હવે લોકે ચકચકતાં અને રંગબેરંગી કપડાં પહેરવા લાગ્યા. ધંધાદારી લેકે ખાસ વસ્ત્રો પહેરતા, એટલે હજામ, કડીઓ, સુતાર, લુહાર, સોની વગેરે સહેલાઈથી ઓળખાતા. નોર્મન લેકે ચાંચવાળા લાંબા જેડા પહેરતા. આ ચાંચને છેડે દોરો કે રૂપાની સાંકળી બાંધી તેને ઘૂંટણે બાંધી દેવામાં આવતી.
એકંદરે પ્રજાની સામાજિક સ્થિતિ દુઃખી હતી. લેકમાં બેરોજગારી હતી, અને જાગીરદારે પ્રત્યે અસંતોષ હતે. મદન્મત્ત જાગીરદાર રાજાની સામે પણ હથિયાર ઉપાડે, તેની અસર થયા વિના કેમ રહે? ખેડુતોએ