________________
પ૩
બહાદુર રાણું પિતાના પતિ અને પુત્રને ગાદી અપાવવા માટે હજુ સભેર લડતી હતી, પણ તે વારંવાર હાર્યે જતી હતી. . આખરે એડવર્ડનો પગ મજબુત થયો. તેને ઘણુંખરા પ્રતિપક્ષીઓ મરી ખૂટયા હતા, અને બાકીનાને નિર્દયતાથી પૂરા કરવામાં આવ્યા. પિતાની આડે આવે તેને ઉડાવી દેતાં તે જરા પણ ભતો ન હતો. કહે છે કે તેના ભાઈ કલેરન્સને પણ રાજદ્રોહના વાં કે કેદમાં પૂરી દારૂના પીપમાં ડુબાવી મારી નાખવામાં આવ્યા. સત્તાના તોરમાં પાર્લમેન્ટની તે કદી પરવા કરતો નહિ. તેને પૈસાની જરૂર પડે ત્યારે પાર્લમેન્ટને પૂછ્યા વિના લેક પાસેથી જ તે ઉઘરાવી લે. તેની વિષયાસક્તિ, સખતાઈ અને અભિમાનને લીધે લોકો કાયર થઈ ગયા હતા, એટલે ઈ. સ. ૧૪૮૩માં તે મરણ પામ્યો ત્યારે લેકે હરખાયા. એડવર્ડ બે પુત્રો મૂકી ગયું હતું. તેમાંથી મોટા પુત્રના નામની આણ હોંશભેર ફેરવવામાં આવી. - એડવર્ડ પમઃ ૧૪૮૩. તેર વર્ષને એડવર્ડ ગાદીએ આવ્યો, તે મરવાને માટેજ. તેની મા અને મામાએ રાજ્યવહીવટ પિતાને હસ્તક રાખવા ખટપટ તો ઘણીએ કરી, પણ પાર્લમેન્ટ બાળરાજાના કાકા રિચર્ડને “રાજરક્ષક ઠરાવ્યો. રિચર્ડ રાજાના મામાને ફાંસી દીધી, અને રાણીને કેદ કરી. પછી તેણે ગાદી પડાવી લેવાની તજવીજ કરવા માંડી. પાર્લમેન્ટ અને શહેરીએની સંયુક્ત સભાએ તેને ગાદી સ્વીકારવાની વિનંતી કરી, જે તેણે ઘણું આનાકાની સાથે સ્વીકારી.
રિચર્ડ જેઃ ૧૪૮૩–૧૪૮૫. એડવર્ડને કેદ કરી રિચર્ડ ઘણું ઠાઠમાઠ સાથે ગાદીએ આવ્યો, અને કેટલાક દિવસ તે બધું ઠીક ઠીક ચાલ્યું. પરંતુ રિચર્ડ રાજકુમારને કેદ કર્યા હતા, તે લોકોને ગમ્યું નહિ, અને તેને વિષે પ્રજામાં અનેક પ્રકારની વાત ચાલવા લાગી. કહેવાય છે કે તેણે નિર્દોષ રાજકુમારને પથારીમાં ગુંગળાવીને મારી નંખાવ્યા, અને તેમનાં શબ દાદર નીચે દાટી દેવાને હુક્ત કર્યો. એક વાત તે ચોક્કસ છે, કે કેદખાનામાં ગયા પછી રાજકુમાર ફરીથી દેખાયા નથી. એમની હત્યાની વાત ખરી | હોય કે ખોટી હોય, પરંતુ લેન્કેસ્ટર પક્ષવાળા જે માણસ ફ્રાન્સમાં જઈ
શા હતા, એમને તે એટલુંજ જોઈતું હતું. તેમણે રિચમંડના ડયુક હેનરી