________________
3%
તે સમયે અને દેશપ્રેમી હતા. તેનામાં હેનરી ખીજાના જેવા ઉત્સાહ હતા, અને તે ઉપરાંત કાયદા અને સુવ્યવસ્થા માટે તેને ઉડે। પ્રેમ હતો. સાઈમન ડી મેાન્ટ તેને યુદ્ધવિદ્યામાં નિપુણ બનાવીને તેનામાં રાજનૈતિક કુનેહ કેળવી હતી. તેનામાં શૌર્ય અને સત્યપરાયણતા હતાં, તેની સાથે પોતાની અને પારકાની ભૂલામાંથી અનુભવ કાઢી તેનો લાભ લેવાની શક્તિ હતી. આને લીધે તેણે જેટલી મહત્તા મેળવી, તેટલીજ મહત્તા પોતાની ભૂલ તત્કાળ સ્વીકારી લેવાની ટેવથી પણ તેને મળી છે. તે વિદ્વાન અને કલાપ્રેમી હતા.
વેલ્સની જીતઃ ૧૨૮૨. એડવર્ડના જીવનનું મેટું ધ્યેય એ હતું, કે સમગ્ર ગ્રેટબ્રિટનને એકત્ર કરી તેને પોતાના છત્ર નીચે આણવું. વેલ્સના પહાડી લેાકેા ઈંગ્લેન્ડમાં કાઈ કાઈ વાર ત્રાસ વર્તાવતા હતા. હેનરી ૩જાના સમયમાં તેમણે સાઈમનને મદદ કરી હતી, અને એડવર્ડને વેલ્સના સરદાર હ્યુવેલીને અધિપતિ તરીકે સ્વીકારવાની ના પાડી હતી. આટલેથી એડવર્ડને ખહાનું મળ્યું: જીવેલીનને શિક્ષા કરવાને મિષે તેણે વેલ્સ પર ચઢાઈ કરી. વેલ્સના લેાકાને તાબે કરી લુવેલીનને ખંડીઓ બનાવી એડવર્ડ પાછા ફર્યાં. તે પછી ઘેાડાં વર્ષ બધું ઠીક ચાલ્યું; પણ લુવેલીન અને તેના ભાઈ ડેવિડે પાછા બળવા કર્યાં, એટલે એડવર્ડ વેલ્સને ઈંગ્લેન્ડ જોડે જોડી દેવાના નિય
કરીને યુદ્ધ આર્યું. યુદ્ધમાં લુવેલીન મરાયા અને ડેવિડ કેદ પકડાયા. ડેવિડને કેદખાનામાં રીબાવી રીબાવીને મારી નાખવામાં આવ્યા. એક વર્ષ વેલ્સમાં રહીને એડવર્ડે રાજ્યવહીવટની ઉત્તમ વ્યવસ્થા કરી. તેણે વેલ્સમાં ઈંગ્લેન્ડના ધારા દાખલ કર્યા, પણ કેટલાક પ્રાચીન રીતરિવાજો જાળવવાની રજા આપી, અને કેટલીક વહીવટી સ્વતંત્રતા બક્ષી. આ રીતે એડવર્ડે વેલ્સના લેાકેાનાં મન નવા રાજ્યને અનુકૂળ કરી લીધાં. તેણે પેાતાના જ્યેષ્ઠ પુત્રને “ વેલ્સના રાજકુમાર ” એ ઉપનામ આપ્યું, અને વેલ્સની પ્રજાના દેશાભિમાનને - સંતાપ્યું. ત્યારથી ઇંગ્લેન્ડનો પાટવી પુત્ર “ પ્રિન્સ આવ્ વેલ્સ ” કહેવાય છે.
સ્કર્ટલેન્ડની જીત: વેસની જીત મેળવ્યા પછી એડવર્ડની દૃષ્ટિ સ્કાટલેન્ડ તરફ વળી. ઇ. સ. ૧૨૮૬માં Ăાટલેન્ડના રાજા મરણ પામ્યા, અને તેની દૌહિત્રી ગાદીવારસ થઈ. એડવર્ડે તેના વિવાહ પેાતાના પાટવી