________________
[ ૪૨ ]
શ્રી જિનમંદિરમાં (૧) તલ ખાવું, (૨) પાણી પીવું, (૩) ભજન કરવું, (૪) પગરખાં પહેરવાં, (૫) સેવન કરવું, (૬) શયન કરવું-સૂવું, (૭) ફૂંકવું કે શ્લેષ્મ ફેકવું, (૮) પેશાબ કરે, (૯) ઝાડે કરે, અને (૧૦) જુગાર રમ. (જઘન્યથી) જણાવેલ એ દશ આશાતનાએ શ્રી જિનમંદિશદિ સ્થાનમાં અવશ્ય વર્જવી. (૧)
(૨) શરીર વગેરે અશુદ્ધ હોવા છતાં પણ પ્રભુપૂજા કરવાથી તથા પ્રભુભૂત્તિને નીચે પાડી દેવા વગેરેથી શ્રી જિનેશ્વરદેવની મધ્યમ આશાતના થાય છે.
સંખ્યાની અપેક્ષાએ પણ શાસ્ત્રોક્ત મધ્યમથી ચાળીશ આશાતનાઓ બતાવી છે.
તે આ પ્રમાણે– “મુત્ત પુરી પાળે, વળા-સા--થિ-તેવો ! નિવાં કૂર્મ, ગાઢોય વિઠ્ઠી છે ? ” પરીવાર ન દુ વારાણ-
પત્રકાઓ . પરિહાલો મચ્છરિણા, પાસનમારૂરિમો | ૨ |
વિખૂણા, જીત્તા,ડસિ-જિa-વાપરí જ धरणं जुवईहिं सवियार-हास खिड्डप्पसंगा य ॥ ३ ॥ अकयमुहकोसमलिणंग-वजिणपूअणापवित्तीए । मणसो अणेगयत्तं सचित्तदविआण अविमुअणं ॥४॥ अचित्तदविअवुस्स-गणं च तह णेगसाडिअत्तमवि ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org