Book Title: Tirth Yatra Sanghni Mahatta
Author(s): Vijaysushilsuri
Publisher: Gyanopasak Samiti

View full book text
Previous | Next

Page 219
________________ [૧] એ સમયે સંઘપતિ આદિ શ્રાવક-શ્રાવિકાઓએ અંદર લગાડવા પૂર્વક પ્રભુજીને પ્રક્ષાલ કર્યા બાદ કેશર-ચંદનપુષ્પ-ધૂપ આદિ અષ્ટપ્રકારી પૂજા કરી. તેમ જ પ્રભુજીના માતક, ઉપર મુગટ ચઢાવે અને છત્ર પણ ધારણ કરાવવામાં આવ્યું. આરતી ઉતારી અને મંગલદી પણ ઉતા, સર્વને અત્યંત આનંદ થયે અને સર્વની ભાવના પૂર્ણ થઈ. ત્યારબાદ પૂ. આ૦ મ૦ શ્રી આદિ જિનમંદિરમાંથી બહાર પધારતાં જય જયકાર વત્યા. સંઘવાળા સર્વે નાચી ઉક્યા. અનશન ઉપર ઉતરેલ શાક અમચંદભાઈ પણ ટેક પૂર્ણ થતાં આનંદમાં આવી ગયા. દિગમ્બર ભાઈએ પણ બે હાથ જોડી પૂ૦ આ૦ મ૦ શ્રીને નમન કરવા લાગ્યા. સેંકડે માણસે જોઈ શકે એવા સ્થલ ઉપર નાણ સમક્ષ પૂ આ૦ મ શ્રીની શુભનિશ્રામાં સંઘમાળારોપણની વિધિ શરૂ કરવામાં આવી. બે કલાક સુધી વિધિને કાર્યક્રમ ચાલુ રહ્યો. બન્ને સંઘપતિ-સંઘવેણ આદિને સંઘમાળા પહેરાવવામાં આવી. તથા અભિનંદન પત્ર તીર્થ પેઢી અને કેકડીલંઘ તરફથી આપવામાં આવ્યું. તીર્થપ્રભાવક પદવીજૈનધમ દિવાકર મરૂદ્ધારક શાસ્ત્રવિશારદ પરમ પૂજય આચાર્યદેવની શાંત પ્રકૃતિ અને પુણ્ય પ્રભાવથી અશાન્તિ દૂર થતાં ચારે તરફ શાન્ત પ્રસરી. સર્વને આનંદ થશે. એ પ્રાગે કેકડી શ્રી સાથે, તીર્થકમિટિએ તથા આસપાસના અનેક ગામના આવેલ ભાવકોએ મળી પૂજયપાદ આચાર્ય, દેવને “તીર્થ પ્રભાવક એ પદવીથી નવાજ્યા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264