Book Title: Tirth Yatra Sanghni Mahatta
Author(s): Vijaysushilsuri
Publisher: Gyanopasak Samiti

View full book text
Previous | Next

Page 230
________________ { ૨૦૭ ] જ્ઞાનપંચમીની આરાધનાપૂ આ મ૦ શ્રીની શુભનિશ્રામાં જ્ઞાનપંચમીની આરાધને શણગારેલ જ્ઞાન સમક્ષ દેવવંદન પર્વક સુંદર થઈ. જ્ઞાન પંચમીને વ્યાખ્યાનને લાભ ૫૦ મુનિરાજ શ્રી વિકાસવિજયજી મહારાજ દ્વારા શ્રી સંઘને મળ્યો. ચૌમાસી ચૌદશની આરાધના૫૦ આ૦ મ૦ શ્રીની શુભ નિશ્રામાં કાર્તિક સુદ ચૌદશની આરાધના ચૌમાસી દેવવંદન પૂર્વક સુંદર થઈ. ચૌમાસી વ્યાખ્યાનને લાભ ૫૦ મુનિરાજ શ્રી વિકાશવિજ્યજી મહાજ દ્વારા શ્રીસંઘને મળ્યો. ચાતુર્માસ પરાવર્તન૫૦ આ. ભ. શ્રી આદિ ૧૧ ઠાણાનું તથા પૂ૦ સાદેવીજી છ ઠાણાઓનું ચાતુર્માસ પરાવર્તન કાર્તિક શુદ પુનમને દિવસે શા જગન્નાથજી મહેતાના તરફથી બદલવામાં આવ્યું. બેન્ડ સહિત પૂ આ મઠ શ્રી આદિ ચતુવિધ સંઘ સાથે એમના ઘેર પધારતાં રહેલી કરવા પૂર્વક જ્ઞાન પૂજન કર્યા બાદ પ૦ આ મ૦ શ્રીએ મંગલાચરણ કર્યું. ૫૦ મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ. શ્રીએ વશ મિનિટ પ્રવ ચન આપ્યા બાદ પતાસાની પ્રભાવના કરવામાં આવી. ત્યારપછી ૫૦ આ૦ મ૦ શ્રી આદિ ચતુર્વિધ સંઘસહિત શ્રી શીતલનાથ જિનમંદિરે દર્શન કરી પાસેના ઉપાશ્રય પધાર્યા ત્યાં પૂ. આ૦ મીએ કાર્તિકી પૂર્ણિમાની મહત્તા ઉપર સુંદર પ્રવચન કરી સ્થિરતા કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264