________________
[ ૨૨૨] ચિત્ર (શાખ) વદ તેરશથી શ્રી માનસંતુષ્ટિનામક શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં, ૫૦ ૫૦ આ શ્રીમદ વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં શા પુખરાજજી સેગમલજી તરફથી દશ દિવસને મહો ત્સવ શરુ કરવામાં આવ્યા.
વૈશાખ સુદ બીજને દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું તથા રથ-પાલખી હાથી-ઘડા-બેન્ડ આદિ સહિત દીક્ષાને ભવ્ય વડે કાઢવામાં આવ્યા,
અક્ષયતૃતીયાના દિવસે પૂ આ શ્રીએ જાવાલ નિવાસી શાહ અમીચંદજી સાંકલચંદજીને શાસનપ્રભાવના પૂર્વક વિધિ સહિત દીક્ષા આપી, મુનિ શ્રી અરિહંતવિજયજી નામ શખી ૫૦ પૂ આ શ્રીમદ્વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા
આજ દિવસે શિવગંજ નિવાસી શાહ કેસરીમલજી પિરવાડે શ્રી કેશરીયાજી તીર્થને છરી પાળીતે સંઘ પૂ આ શ્રીમદ્ વિજયપુર્ણાનંદસૂરીશ્વરજી મ. શ્રીની નિશ્રામાં કાઢયે.
થને દિવસે અહેવપૂજન ભણાવવામાં આવ્યું. પાંચમને દિવસે સવારે અષ્ટાદશ અભિષેક કરાવવામાં આવ્યા. બપોરે રથ-પાલખી-હાથી-ઘડા-બેન્ડ યુક્ત જલયાત્રાને ભવ્ય વડે કાઢવામાં આવ્યો.
વૈશાખ સુદ સાતમના દિવસે શુભ મુહૂર્ત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં શ્રી શંખેશ્વર-છાવલા-અંતરીક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org