Book Title: Tirth Yatra Sanghni Mahatta
Author(s): Vijaysushilsuri
Publisher: Gyanopasak Samiti

View full book text
Previous | Next

Page 243
________________ ( ૨૨૦ ]. ૫૦ આ. શ્રી વિજયજયંતસૂરીશ્વરજી મ., પૂ. આ૦ શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મળ, પૂ આ શ્રીમદ્ વિજયનવીન સુરીશ્વરજી મળ, પૂ આ શ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મ. આદિ પધારતાં વકાણમાં પૂ૦ છ આચાર્ય મહારાજાઓનું સુભગ સંમીલન થયું. સાંજના પૂ આ શ્રીમદ્ વિજય સુશીલસુરીશ્વરજી મ. આદિ શનીસ્ટેશને પધારી ગયા. શુદ અગીયારસના ની સ્ટેશને પૂ આ શ્રીમદ વિજય સમુદ્રસૂરીશ્વરજી મ૦ અને ૫૦ આ૦ શ્રીમદ વિજયસુશીલ સૂરીશ્વરજી મ. શ્રીનું પુનાસંમલન થતાં અને સાથે વ્યાખ્યાન થતાં સકલસંઘને અત્યંત આનંદ થયે. શુદ તેરસના દિવસે ૫૦ આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. ઝીની શુભ નિશ્રામાં દેવાધિદેવ શ્રમણ ભગ વાન મહાવીર પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી વ્યાખ્યાન વરડે, પૂજા અને સંગીત-ભજન પૂર્વક સુંદર થયેલ. આ પ્રસંગે વરકાણની સંગીત મંડળી પણ આવેલ. ચિત્રી પુનમના દિવસે સાદડીવાળા શાક શાન્તિલાલ જવાનમલજી તરફથી શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું અને વદ એકમના ઢાલેપવાળા શા. મૂળચંદજી ભાગચંદજી તરફથી આયંબિલની ઓળી કરનાર ભાઈ-બહેનેને પારણાં કરાવવામાં આવ્યાં. ચિત્ર વદ ત્રીજના દિવસે પૂ૦ આમ સપરિવાર ખીમેલ પધારતાં શ્રી સંધ તરફથી એન્ડ યુક્ત સ્વાગત કરવામાં આવ્યું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264