SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૨] ચિત્ર (શાખ) વદ તેરશથી શ્રી માનસંતુષ્ટિનામક શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં, ૫૦ ૫૦ આ શ્રીમદ વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં શા પુખરાજજી સેગમલજી તરફથી દશ દિવસને મહો ત્સવ શરુ કરવામાં આવ્યા. વૈશાખ સુદ બીજને દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું તથા રથ-પાલખી હાથી-ઘડા-બેન્ડ આદિ સહિત દીક્ષાને ભવ્ય વડે કાઢવામાં આવ્યા, અક્ષયતૃતીયાના દિવસે પૂ આ શ્રીએ જાવાલ નિવાસી શાહ અમીચંદજી સાંકલચંદજીને શાસનપ્રભાવના પૂર્વક વિધિ સહિત દીક્ષા આપી, મુનિ શ્રી અરિહંતવિજયજી નામ શખી ૫૦ પૂ આ શ્રીમદ્વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા આજ દિવસે શિવગંજ નિવાસી શાહ કેસરીમલજી પિરવાડે શ્રી કેશરીયાજી તીર્થને છરી પાળીતે સંઘ પૂ આ શ્રીમદ્ વિજયપુર્ણાનંદસૂરીશ્વરજી મ. શ્રીની નિશ્રામાં કાઢયે. થને દિવસે અહેવપૂજન ભણાવવામાં આવ્યું. પાંચમને દિવસે સવારે અષ્ટાદશ અભિષેક કરાવવામાં આવ્યા. બપોરે રથ-પાલખી-હાથી-ઘડા-બેન્ડ યુક્ત જલયાત્રાને ભવ્ય વડે કાઢવામાં આવ્યો. વૈશાખ સુદ સાતમના દિવસે શુભ મુહૂર્ત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં શ્રી શંખેશ્વર-છાવલા-અંતરીક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy