Book Title: Tirth Yatra Sanghni Mahatta
Author(s): Vijaysushilsuri
Publisher: Gyanopasak Samiti

View full book text
Previous | Next

Page 234
________________ [ પ ] પાંચમના દિવસે શ્રી અબદળ-શાન્તિનાથ ભગવાનનાં દર્શન કરી કૈલાસપુરી (એકલિંગજી) પધાર્યા. છઠના દિવસે દેલવાડા પધાર્યા. સાતમે સ્થિરતા કરી. સ્થાનકમાં ૫૦ આ મ૦ શ્રીના વ્યાખ્યાનને લાભ જેનજેનેતર વગે મારા લીધે. ઉદયપુરથી ત્રણસે ઉપરાંત ભાઈબહેને વદનાથે આવ્યાં. શામાંગીલાલ સુરાણાએ પ્રભાવના યુકત પૂજા ભણાવી અને સાથમિક વાત્સલ્યને લાભ લીધે. સાંજના વિહાર કરી નેગડીયા પધાર્યા. આઠમના દિવસે નાથદ્વાર પધારતાં શ્રી ૫૦ આ મશ્રી આદિનું બેન્ડ યુક્ત સ્વાગત કર્યું. જિનમંદિરે દર્શન કરી સ્થાનકમાં ઉતર્યાબાદ પૂ. આ. ભ. શ્રીએ માંગલિક સંભળાવ્યું. તેમના દિવસે તથા પિષ દશમીના દિવસે પૂ૦ ગણી શ્રી મનેહરવિજયજી મ. ના વ્યાખ્યાનને લાભ શ્રી સંઘને મળે. બપોરે પંચકલ્યાણકની પૂજા પ્રભાવના યુક્ત ભણાવ્યા બાદ પાલખીમાં ભગવાનને લઈને બેન્ડ સહિત વધેડો શ્રીસંઘ તફથી કાઢ્યો. સાધમિકવાત્સલ્યને લાભ શા મન્નાલાલજી મીઠાલાલજી મારવાડીએ લીધે આ પ્રસંગે ગામગુડાથી પચાસ ઉપરાંત ભાઈ-બહેને વંદનાથે આવ્યા. અગીયારસના દિવસે સવારે શ્રી સંઘને વ્યાખ્યાનને લાભ આપ્યા બાદ બપરના વિહાર કરી પૂ આ મ આદિ વારા પધાર્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264