________________
[ ૧૨૦ ]
જાએ અથડાય છે, જેમાં કેધ અને ઈર્ષારૂપ વડવાનળ રહેલું છે, જેને કિનારે જન્મ-મરણરૂપ મોટા મઢ્યના સમૂહો રહેલા છે, તથા જેમાં તૃષ્ણારૂપી પાતાલકળશે રહેલા છે. આ સંસારસમુદ્ર જેણે કરીને શીવ્ર તરી જવાય છે, તે જ્ઞાનાદિક સ્વભાવવાળું એવું જે ભાવતીર્થ દેવેન્દ્રજિત શ્રી તીર્થકર ભગવતેએ કહેલું છે.
(૭) “#ાહારી મૂપિસ્તારા,
___पद्भ्यां चारी शुद्धसम्यक्त्वंधारी । यात्राकाले सर्वसचित्तहारी, પુષ્યામા રા ત્રહ્મવાદી વિવે છે”
(૩રાતળિો , go ર૪૩) –યાત્રા કરનાર પુણ્યશાળી વિવેક મનુષ્ય યાત્રાના સમયે હંમેશાં એક વખત ભેજન-એકાસણું કરવું, ભૂમિ પર શય્યા કરવી, પગે ચાલવું, શુદ્ધ સમ્યફલ ધારણ કરવું, સર્વ સચિત્તને ત્યાગ કરે, અને બ્રહ્મચર્ય પાળવું.
gઝારી ભૂમિiદત્તાવારી,
___ पद्भ्यां चारी शुद्धसम्यक्त्वधारी । थात्राकाले सर्वचित्तहारी,
पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥"
(૩રાવાર માવાતર go રૂ૦૪) –એકાસણું કરવું, ભૂમિ સંથારે ક, ખુલા પગે
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org