________________
[૧૨] જે ઘૂમે ના -ળામળ-નાળ-નિકાળે - संखडि विहार आहार, उवहि तह दसणदाए ॥११९ ॥
(નિયુક્તિ, પત્ર )
(જૈન સત્ય પ્રકાશ ક્રમાંક, ૧૦) જૈન પરંપરાને ઈતિહાસ, ભાગ-૧, પૃ. ૪૫-૪૬ માંથી. " “પ્રતિષ્ઠાણા' નામના ગ્રંથમાં જિનમંદિર બનાવવાની થળને નિર્દેશ આ પ્રમાણે છે – “જન્મ-નિષત્રમારાન-જ્ઞાન-નિર્વાનભૂમિપુ.
अन्येषु पुण्यदेशेषु नदीकूले नगेषु च । प्रामादिसन्निवेशेषु समुद्रपुलिनेषु च,
પુ વા મનોજ્ઞપુ જાન્નિનમિ ભારતવર્ષમાં આવેલા આપણાં અનેક જૈનતીર્થો છે. તેમાં કેટલાએક પ્રાચીન અને કેટલાએક અપ્રાચીન છે. કેટલાએક પ્રસિદ્ધ અને કેટલાએક અપ્રસિદ્ધ પણ છે. તેનાં નામે નીચે પ્રમાણે જણાવાય છે.
ગૂર્જરભૂમિના તીર્થો-મંદિરાવલી પર્વ તીર્થનામ [સૌરાષ્ટ્ર વિભાગ] નગર-ગામ નામ ૧ શ્રી શત્રુંજય-સિદ્ધગિરિજી તીર્થ પાલીતાણા ૨ શ્રી રૈવતગિરિ-ગિરનારજી તીર્થ
જુનાગઢ ૩ શ્રી કદમ્બગિરિજી તીર્થ
બોદાનાનેસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org