________________
[ ૧૫૭ ]
શાસ્ત્રમાં પણ કર્યું છે કે-‘ વરળક્ષરવિજ્ઞીનો પુત્તર સુવધ્રુવિ નાળંતો- સમ્યગ્ આચાર સિવાય । મહાજ્ઞાનીએ પશુ ડુબી જાય છે. સ'સારસાગર તરી શકતા નથી.
જ્ઞાન-યિામ્યાં મોક્ષ:'-જ્ઞાનક્રિયાઢારા માક્ષ છે. જ્ઞાનની સાથે ક્રિયાના પણ સુમેળ હોવા જોઇએ.
6
સદ્ગુરુમહારાજના સ'ચાગે તીથ યાત્રામાં જ્ઞાન અને ક્રિયા અનૈના લાભ છે. તે લાભથી વાંચિત ન રહે. હૈ ધર્મી જીવે ! ધર્માત્મા ! તમે જીવનભર જગમ અને સ્થાવર તીથૅના સાચા યાત્રિક મની પ્રાંતે માક્ષમાના યાત્રિક અનેા કે જેથી તમારુ' સસારમાં પરિભ્રમણ અટકે, જન્મ-મરણ ટળે, સકલ કમ દૂર થાય અને પ્રાંતે મુક્તિપુરીના અન તસુખધામમાં સાદિ અન ંત સ્થિતિએ બિરાજમાન થઇ શકે। એવી 'તઃકરણની શુભ ભાવના પૂર્ણાંક વિરમું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org