________________
[ ] રસ્તામાં આવતાં અનેક ગામોના જીર્ણ થયેલ એવા જિનમંદિર વગેરેના પુનરુદ્ધારમાં સવ-લક્ષમીને સદુપયેગા કરવાને સુઅવસર પ્રાપ્ત થાય છે.
જ્યાં જિનમંદિશદિના સાધને નથી ત્યાં નવા જિનમદિરાદિકની જરુરીયાત જણાય તે તેમાં પણ યથાશય સ્વ-સમ્પતિને સદવ્યય કરવાની શુભ ઘડી પ્રાપ્ત થાય છે.
પ્રબળ પુદયે પ્રાપ્ત થયેલ એ સુઅવસર પ્રસંગે યાત્રિક સંઘ અને સંઘપતિ વગેરે તીર્થયાત્રામાં જીર્ણ થયેલ જિનમદિરાદિને પુનરુદ્ધાર અને નૂતન જિનમંદિરાદિકનું નિર્માણ વગેરે શુભકાર્યોમાં સ્વદ્રવ્યને સદુપયોગ કરવા પૂર્વક પ્રકૃણ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી શકે છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પછી એ છઠું ફળ છે.
૭ તીર્થો ત્ય—એટલે તીર્થની ઉન્નતિ, જૈનધર્મની ઉન્નતિ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સાથે વિધિ સહિત છરીના પાલન પૂર્વક તીર્થયાત્રા કરવાથી સર્વત્ર શ્રી જિનશાસનની-જૈનધર્મની અનુપમ પ્રભાવના થાય છે.
| તીર્થ સ્થાને માં તીથલાભાદિકની બોલી બેલવા પૂર્વક દેવદ્રવ્ય વગેરેમાં વૃદ્ધિ કરવાથી, તીર્થોદ્ધાર આદિ સતકાયામાં યથાશક્તિ સ્વદ્રવ્યને વ્યય કરવાથી અને વાચકોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org