Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ વિવિ : અંત્યજ સમાન દેવો - નગરની બહાર રહેનારા ચાંડાલાદિ સમાન દેવો તે કિલ્બિષિક - હલકા દેવોની કોટિમાં જેની ગણના થાય છે તેના ચંડાલ વગેરે સમાન - किल्बिषं - पापं तदेषामस्ति इति । अन्तस्थ स्थानीया ।
જ પST:-એક - એક પ્રત્યેક દેવ નિકાયના આ ઇન્દ્ર આદિ દશ - દશ ભેદ છે તેવું જણાવવા માટે આ શબ્દ પ્રયોજાયેલ છે. તેમાં પણ એવા વીસાર્થક શબ્દને જણાવવા શમ્ પ્રત્યય લગાડી શ કરેલ છે.
-અથવા-બધાનિકાયોનીમળીને આઇન્દ્રાદિદશવ્યવસ્થા છેતેસૂચવવા શબ્દ મુકવામાં આવેલ છે.
* વિશેષ:- અહીં રૂદ્ર વગેરે દેશની જે વ્યવસ્થા કરી છે તે સર્વ સામાન્ય કથન છે. તે નિયમ માં પણ અપવાદ છે જે હવે પછીના સૂત્રમાં જણાવેલ છે.
U [8] સંદર્ભઃ$ આગમસંદર્ભ-રેવિંા પર્વ સમાળિયા...તાયતી, પાત્ર,સોવેવન... યાદિવ નાયરવા સ્થા, સ્થા. ૩-૩-જૂ. ૨૨૪/૮,,૨૦,૨૨,૨૨,૨૪,૨૫
देवकिदिवसिए...आभिजोगिए औप. सू. ४१/१(१५),४(१८) चउब्विहा देवाण ठिती पण्णत्ता, तं देवे णाममेगे, देवासिणाते नाममेगे, देवपुरोहिते नाममेगे, देवपज्जलणे नाममेगे स्था. स्था. ४-उ.१ सू. २४८
જે અન્યગ્રન્થસંદર્ભઃ- બૃહતસંગ્રહણી ગાથા - રનું વિવરણ U [9]પદ્ય :(૧) ત્રાયન્ટિંશક લોકપાલો ભેદ બેને પરિહરી
આઠભેદે દેવ વ્યંતર, જયોતિષી પણ ચિત્તધરી પ્રથમ ભવનપતિ સ્થાને ભેદ દશને માનવ
દેવ વૈમાનિક સ્થાને, તેહ દશ સ્વીકારવા. (૨) ઈદ્ર સામાનિકને ત્રાયશ્ચિંશમ્ પારિષાઘ આત્મરકી.
લોકપાલને અનીક પ્રકીર્ણક અભિયોગ્યને કિલ્બિષી U [10] નિષ્કર્ષ - આ સૂત્ર નો નિષ્કર્ષ હવે પછીના સૂત્રપની સાથે આપેલ છે.
B D D D D D
(અધ્યાયઃ૪-સૂટ ૫) U [1]સૂત્રહેતુ:- ઉપરોકત સૂત્રમાં ચારે નિકાયના દેવોમાં ટૂ આદિ જે દશ-દશ ભેદને જણાવ્યા તેના અપનાદને આ સૂત્ર જણાવે છે જણાવે છે.
[2]સૂત્ર મૂળઃ- ત્રાયશ્ચિંશોપજીવવ્યાસક્યોતિ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org