Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૨૫
૯૭ U [4] સૂત્રસાર - બ્રહ્મલોક એ જ લોકાન્સિક દેવોનું આલય (નિવાસ સ્થાન) છે 3 [5]શબ્દજ્ઞાનઃવહોવબાર કલ્પમાં નો પાંચમોકલ્પ-બ્રહ્મલોક માથ-નિવાસસ્થાન રોનિત લોકાન્તિક સંજ્ઞાવાળા દેવ 1 [6]અનુવૃત્તિઃ-(૧) વૈમન: ૪:૨૭ (૨) રેવા: ૪:૨
U [7] અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ લોકાન્તિક દેવોના કેટલાંક વૈશિષ્ઠયને લીધે તેનું અલગ સૂત્રમાં સ્થાન આપેલું છે તે આ રીતે છે
જ નહો:- સૌધર્માદિ જે બાર કલ્પો પૂર્વે કહેવાયા છે તેમાં પાંચમા કલ્પ [દેવલોક ને “બ્રહ્મલોક" નામથી ઓળખાય છે.
* માય-સામાન્ય થી માય એટલે નિવાસ, આવાસ કે રહેવાનું સ્થાન -જેમાં પ્રાણિગણ રહે છે તેને ગાય કહેવામાં આવે છે. -आकर जिसमे लयको प्राप्त होते है । वह आलय या आवास कहलाता है । * ब्रह्मलोकालया- ब्रह्मलोक आलयो येषां ते ब्रह्मलोकालया । -બ્રહ્મલોક છે નિવાસ સ્થાન જેનું તેને બ્રહ્મટોય અર્થાત લોકાન્તિક દેવ કહેવાય.
-લોકાન્તિકદેવબ્રહ્મલોકાલયા કહ્યા છે કેમકે તે બ્રહ્મલોકમાં જ રહે છે. તેઓ અન્ય કોઈ કલ્પમાં પણ રહેતા નથી અને કલ્પથી પર એવા રૈવેયક કે અનુત્તરમાં રહેતા નથી.
* તિ:- સામાન્ય થી લોકાન્તિક અર્થાત [બ્રહ્મલોકને અંતે રહેનારા. વિશેષથી બે-ત્રણ પ્રકારે તેની વ્યાખ્યા કરી છે.
-लोकान्ते भवा लोकान्तिकाः, अत्र प्रस्तुतत्वात् ब्रह्मलोक एव परिगृह्यते -ब्रह्मलोकस्य अन्तनिवासिनः (इति) लोकान्तिका: -जरामरणाग्निज्वालाकीर्णो वा लोकस्तदन्तर्वर्तित्वात् लोकान्तिका: कर्मक्षयाभ्यासभावाच्च।
-બ્રહ્મલોકના અંતે રહેતા હોવાથી અથવા જન્મજરા,મરણથી વ્યાપ્ત એવા લોકસંસારનો અન્ત કરવાનું જેનું પ્રયોજન છે તેઓ લોકાન્તિક દિવો) કહેવાય છે.
-ભાવિમાં ભૂતનો ઉપચાર કરીને લોકાન્તિકદેવોની એક સુંદર વ્યાખ્યાનાફસૂત્ર વૃત્તિ
માં શ્રી અભયદેવસૂરિજી કરે છે. ટોક્ષિણે સિદ્ધિ સ્થાને મના ટોક્તિ: અર્થતદેવલોક થઍવી મનુષ્ય પણું પામીતુરંત મોક્ષે જવાના હોવાથી અથવાઆવતા ભવે મોક્ષે જવાના હોવાથી તેના ભાવિમાંલોકાન્ત એવા સિદ્ધસ્થાને આવાસ હોવાથી લોકાન્તિક કહ્યા છે.
જ સ્થાનઃ સ્થાન ની વિશેષતા દર્શાવવા અહીં લોકાન્તિક દેવોના સ્થાનને સામાન્ય થી અને વિશેષ થી બંને રીતે જણાવેલ છે.
જ બ્રહ્મલોકના અંતે ચાર દિશામાં અને ચાર વિદિશામાં એક એક વિમાન આવેલું છે, મધ્યમાં પણ એક વિમાન આવેલું છે [તત્ત્વાર્થના મતે આ મધ્યના વિમાનનો ઉલ્લેખનથી, તેમના મતે આઠ વિમાનો નો ઉલ્લેખ છે ત્યાં આ લોકાન્તિક દેવોનો નિવાસ છે. અ. ૪/૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org