Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૭૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
શાશ્વત ચેત્યો સંબંધિ વિશેષ વિગતો [૧] દરેક ચૈત્યમાં ચૌમુખી રૂપે આ પ્રતીમાજી રહેલા છે.
[૨] પૂર્વસમ્મુખ ઋષભાનન, દક્ષિણ સન્મુખ ચંદ્રાનન, પશ્ચિમસન્મુખ વારિણ,ઉત્તર સન્મુખ વર્ધમાન સ્વામી હોય છે
[૩] ઉર્ધ્વ અને અધોલોકમાં ઉત્સધાંગુલ થી સાત હાથ પ્રમાણ ની શાશ્વતી પ્રતીમા હોય છે મધ્યલોકમાં ૫૦૦ ધનુષ ની શાશ્વતી પ્રતીમા હોય છે
[૪] વૈમાનિક વિમાનો,નંદીશ્વર દ્વીપ,કુંડલદ્વીપ, રૂચક દ્વીપમાં શાશ્વત જિનાલય૧૦૦યોજન લાંબા-૫૦યોજન પહોળા-૭રયોજન ઉંચા છે.
[૫] દેવકુર-ઉત્તરકુર, મેરુપર્વતના ચારે વનો, વક્ષસ્કાર પર્વતો ગજદના ઇશુકાર,માનુષોત્તર પર્વત પરના વર્ષવરપર્વતો પર,ભવનપતિમાં અસુરકુમાર નિકાયનાઆટલા ચૈત્યો પ0 યોજન લાંબા,૩યોજન ઉચાં-૨પ યોજન પહોળા હોય છે.
[૬] ભવનપતિમાં નાગકુમારાદિબાકીની નિકાયનાચૈત્યો ર૫યો.લાંબા ૧રાયોજન પહોળા,૧૮યોજન ઉંચા હોય છે.
[] વ્યત્તર નિકાયના ચૈત્યો ૧૨ાયોજન લાંબા,યોજન પહોળા,યોજન ઉંચા હોય છે
[૮] મેરુ પર્વતની ગુલિકા,યમકાદિ પર્વત, કંચન ગિરિ પર્વતો,દીર્ઘ વૈતાઢ્ય, વૃત્ત વૈતાઢ્ય, સર્વેદ્રહોમાં,દિગ્ગજ પર્વતો,જંબૂ વગેરે વૃક્ષો, સર્વે પ્રપાત કુંડોમાં આ ચૈત્યો ૧ ગાઉ લાંબા,વના ગાઉ પહોળા, ૧૪૪૦ ધનુષ ઉંચા હોય છે.
[૯] જિન પ્રતિમાજી ઉર્ધ્વ અને અધોલોકમાં પ્રત્યેક જિનાલયમાં ૧૮૦-૧૮૦ પ્રતિમાજી હોય છે. ઉર્ધ્વલોકમાં રૈવેયક તથા અનુત્તરમાં ૧૨૦-૧૨૦ પ્રતિમાજી હોય છે. તોછલોકમાં ૬૦ચૈત્યોમાં ૧૨૪-૧૨૪અને ૩૧૯૯માં ૧૨૦-૧૨૦ પ્રતિમાજી હોય છે.
0 0 0 0 0 0 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org