Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः। _તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અધ્યાય : ૪ | અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુવર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીપરત્ન સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो. निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગગુરૂભ્યો નમઃ તસ્વાર્થાધિગમ સૂત્ર અધ્યાયઃ૪ -: પ્રેરક પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા. અભિનવટીકા-કર્તા - અભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫ ૯૪ સોમવાર ૨૦૫૦ માસ વૈશાખ સુદ-૫ અભિનવ શ્રુત પ્રકાશન–૩૪ lain ducation Intenational Fai Priete Personal usenly www.sainera ors Page #3 -------------------------------------------------------------------------- ________________ = = 8 8 8 8 8 8 8 - - ૪ ૧૧. દ - 8 • હ બ દ જ ૨૪ ૨૭ ૧૦૫ ૧૩ વિષય અનુક્રમ:વિષય દેવોના પ્રકાર દેવોની લેગ્યા ૨,૭, ૨૩ દેવોના ભેદો ૩,૪,૫ ઈન્દ્રોની સંખ્યા દેવોનું કામ સુખ ૯, ૧૦ ભવનનવાસીના ભેદ વ્યન્તરનના ભેદ ૧૨ જયોતિષ્કના ભેદ અને વિશેષતા ૧૩ થી ૧૬ વૈમાનિકના ભેદ તથા વિશેષતા ૧૭ થી ૨૨ કલ્પનું સ્થાન લોકાન્તિક નું સ્થાન અને ભેદ ૨૫,૨૬ અનુતર ના દેવોની ભવગણના તિર્યંચની વ્યાખ્યા ૨૮ ૧૦૭ ૧૪ - ભવનવાસી દેવોનું આયુષ્ય ૩૦,૩૧,૩૨,૪૫ ૧૧૧ વૈમાનિક દેવોનું આયુષ્ય ૩૩ થી ૪૨ ૧૧૬ 'નારકોનું આયુષ્ય ૪૩,૪૪ ૧૩૮ વ્યન્તર દેવોનું આયુષ્ય ૪૬,૪૭ ૧૪૪ જયોતિષ્ક દેવોનું આયુષ્ય ૪૮ થી ૫૩ પરિશિષ્ટ સૂત્રાનુક્રમ ૧૫૪ આ કારાદિ સૂત્રક્રમ ૧૫૭ શ્વેતામ્બર-દિગમ્બર પાઠ ભેદ આગમ સંદર્ભ સ્થિતિ-આયુપ્રમાણ શાવતા ચેત્યો-પ્રતિમાજીઓનું યંત્ર ૧૬૯ સંદર્ભ સૂચિ ૧૭૫ ટાઇપસેટીંગ:- રે કોમ્યુટર્સ,દિગ્વીજય પ્લોટ, શેરીનં ૩, જામનગર. પ્રિન્ટીંગ- નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ઘી-કાટા રોડ, અમદાવાદ. પ્રકાશક અભિનવકૃત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ જામનગર-૩૬૧ ૦૦૧. ? ૧૪૬ [ ૦] ૦ છ ૧૦ ૧ ૬૩ દ ૧૬૫ છે Page #4 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તવાથવિગમ સૂત્ર તત્ત્વ: (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ –- અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર પ્રસ્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ नमोनमोनिम्मल दंसणस्स ચોથા અધ્યાયના આરંભે પ્રસ્તુત અધ્યાયમાં કુલ-પ૩ સૂત્રો છે. ચતુર્વિદ્ય-દેવગતિ વિષયક અધિકારની છણાવટ સાથે જીવ અધિકાર પણ અહીં સમાપ્ત થાય છે. એ રીતે સાત તત્વવિષયક પ્રથમ જીવતત્વનું અધ્યયન પણ આ અધ્યાય ની સમાપ્તિ સાથે પૂર્ણતા પામે છે. પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન અને સમ્ય જ્ઞાનને આવરી લીધા પછી, બીજા અધ્યાય થી જીવતત્વ વિષયક અધિકાર આરંભાયો. ત્રીજા અધ્યાયમાં નારક-મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિના જીવો વિશે સૂત્રકારે પ્રકાશ પાડેલ છે અને આ અધ્યાય થકી દેવગતિ વિષયક માહિતી સ્રોત પ્રાપ્ત થાય છે. અધોલોક અને તીર્થાલોકનો વિષય કહેવાઈ ગયા પછી મુખ્ય વિષય વસ્તુ ઉદ્ગલોક સંબધિજબાકી રહે. પરંતુ દેવો ત્રણે લોકમાં વિદ્યમાન હોવાથી આ અધ્યાયનું વિષયવસ્તુ પણ ત્રણે લોકની સ્પર્શના કરાવે છે. આ સમગ્ર ચર્ચા દરમિયાન એક મહત્વની બાબત તો સ્મરણસ્થ હોવી જોઇએ કે અહીં દેવ સંબંધિ વર્ણન ચતુર્ગતિના એક હિસ્સા સમાન છે. ગ્રન્થકાર મહર્ષિનું મુખ્ય ધ્યેય દેવ વિષયક માહિતી થી આપણને અવગત કરવાનું નથી. પણ જીવ તે ગતિના મોહમાં મુંઝાય નહીં અને પંચમી ગતિરૂપ મોક્ષના ધ્યેયને વળગી રહે તે જોવાનું છે. પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્ર થકી મોક્ષમાર્ગ ને જણાવી તે માર્ગ પર ચાલવા અને મોક્ષ તત્વને પામવા માટે આ બધી માહિતી તો સાધનરૂપ છે. સૂત્રકાર મહર્ષિએ જેમ ત્રીજા અધ્યાયમાં નરક ગતિનું પ્રબળ પ્રતિપાદન કરેલ છે. તેમ આ અધ્યાયમાં દેવગતિનાઠોસ સત્યોને અનાવૃત કરેલા છે જે જૂદા જૂદાચાર પ્રકારના દેવોના વર્ણન થકી આપણે જાણવાનું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧ पू. श्री उमास्वाति वाचकेभ्यो नमः અધ્યાયઃ૪-સૂત્રઃ૧ [] [1]સૂત્રહેતુ:-ત્રીજા અધ્યાયમાંનારક,મનુષ્યઅનેતિર્યંચનેઆશ્રીનેકેટલીક હકીકતોનું પ્રતિપાદન કર્યુ ચોથા અધ્યાયમાં હવે દેવસંબંધી અનેક વિષયોના પ્રતિપાદન કરતા– પ્રસ્તુત સૂત્રમાં દેવોના ભેદોને જણાવે છે [] [2]સૂત્ર:મૂળઃ- રેવશ્વનાયા: [] [3]સૂત્ર:પૃથક્સ-રેવાઃ વતુ: [] [4]સૂત્રસાર:- દેવતાઓ ચાર નિકાયવાળા છે. નિાયા: દિવો ચાર પ્રકારના છે-ભવનપતિ,વ્યંતર,જયોતિષ,વૈમાનિક] [] [5]શબ્દશાનઃ વેવ: દેવ [દેવગતિ નામ કર્મનો જેને ઉદય છે તે] ૫ વસ્તુઃ ચાર-સંખ્યા છે. નિયિ-જાતિ,વાસ [] [6]અનુવૃત્તિ:- પ્રથમ સૂત્ર હોવાથી કોઇ અનુવૃત્તિ નથી. [7]અભિનવટીકાઃ- અધોલોક અને તીર્કાલોકનું વર્ણન ત્રીજા અધ્યાયમાં કર્યુ છે. આ અધ્યાયનો મુખ્ય વિષય ઉર્ધ્વલોક છે. આ અધ્યાયનો આરંભ કરતા સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે -આ તત્ત્વાર્થ સૂત્રમાં રેવ શબ્દ પ્રયોગ અનેક સ્થળે થયો છે. જેમકે-[ અઠ્ઠ-સૂ.૨૨] મવપ્રત્યયો ધર્મારદેવાનામ્,[અર.મૂ.૬]ઔયિક ભાવના વર્ણનમાં ટેવગતિ નો ઉલ્લેખ કરેલો છે. [૪૬-રૃ.૨૪] શ્રુિતસકૂટેવાવર્ગવારો દર્શન તથા [% ૬-મૂ.૨૦] સાસંયમ સંયમા...વેવસ્ય વગેરે વગેરે. . આ રીતે અનેક વખત પ્રયોજાયેલ વેવ શબ્દનો અર્થ શો? અથવા આ ટેવ ના ભેદ કેટલા ? * ટેવ:- ટીન્તિ તિ લેવા: રેવ શબ્દ મૂળ વિવ્ ધાતુથી બનેલો છે જે ધાતુ ક્રીડા,વિજીગીષા,વ્યવહાર, ઘુતિ,સ્તુતિ,આનંદ,મદ,સ્વપ્ન,કાન્તિ અને ગતિ અર્થ વાળો છે દેવગતિ નામકર્મના ઉદયથી જે જીવ દેવપર્યાયને ધારણ કરે છે તેને દેવ કહે છે. તેઓ ઇચ્છામુજબફરવાવાળા,સ્વભાવથીજક્રીડા-રમવામાં-મોજમજામાં આસકત,ભૂખ-તરસની બાધા વગરના,અસ્થિ-માસ-લોહી વગેરે થી રહિત શરીરવાળા હોવાથી દીપ્તિશાળી,સુંદર અંગોપાંગવાળા,વિદ્યા-મન્ત્રકે અંજન વિના જ શીઘ્ર-ચપળ અને આકાશગતિને પામેલા હોવાથી તેઓ દેવ કહેવાય છે. ચતુ: નિષય: -વતુ: નો અર્થ ચાર પ્રસિધ્ધ છે. - चतुः निकायः चत्वारो निकाया येषां ते चतुर्निकाया: Page #7 -------------------------------------------------------------------------- ________________ * તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –દેવ શબ્દના વિશેષણ જેવો જણાતો આ શબ્દ દેવો ના ભેદને દર્શાવે છે. –નિવય-નિકાય એટલે અમુક સમૂહ અથવા જાતિ,દેવોની ચાર-જાતિ અથવા ચાર નિકાય છે (૧)ભવનપતિ (૨)વ્યંતર (૩)જયોતિષ્ક (૪)વૈમાનિક –-નિકાયનો બીજો અર્થ વાસ કે નિવાસ એવો થાય છે આવા નિવાસ કે ઉત્પત્તિ સ્થાન ભિન્ન ભિન્ન હોવાથી તે ભિન્નતા ને આશ્રીને ચાર ભેદ જણાવેલ છે. અથવા દેવગતિનામ કર્મોદયના સામર્થ્યથી બનેલા સમુદાયોને નિકાય કહે છે. જેમાં ભવનપતિ દેવગતિ નામકર્મના ઉદયથી ભવનપતિ દેવ થાય, વ્યંતર દેવગતિ નામકર્મના ઉદયથી વ્યંતર દેવ થાય, જયોતિષ દેવગતિ નામકર્મોદયથી જયોતિષ્ક થાય અને વૈમાનિક દેવગતિ નામકર્મોદય થી વૈમાનિક થાય. -નિવાસ:- નિશ્ચય નો બીજો અર્થ નિવાસ કર્યો છે. તે મુજબ ચારે નિકાયના દેવોનો ભિન્નભિન્ન નિવાસ કે ઉત્પત્તિ સ્થાન કયું? -૧-વનપત્તિ: રત્નપ્રભા પૃથ્વી પીંડના ૧,૮૦,૦૦૦યોજનમાંથી ઉપર-નીચેના એક એક હજાર યોજનને વર્જીને વચ્ચેના ૧,૭૮,000 યોજનમાં ૧૩ પ્રતર મધ્યે ૧૨ આંતરા આવેલા છે. આ બાર આંતરામાં પહેલા-છેલ્લા આંતરાને છોડીને વચ્ચેના ૧૦-આંતરા ખાલી જગ્યા માં દેવો ભવનપતિ દેવોની ઉત્પત્તિ તથા નિવાસ સ્થાન છે. -ર-વ્યન્તર:- રત્નપ્રભા પૃથ્વીના ૧,૮૦,૦૦૦ યોજનમાંથી જે ઉપરના ૧૦૦૦ યોજન છોડેલા છે. તે ૧૦૦૦ યોજનમાં પણ ઉપર નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦૦ યોજનમાં વ્યંતર નિકાય દેવાનો નિવાસ અને ઉત્પત્તિ સ્થાન છે. [ઉપરના જે ૧૦૦ યોજન છોડવામાં આવેલા છે તેમાં પણ ઉપર-નીચેના ૧૦-૧૦ યોજન છોડી દઇએતો વચ્ચેના ૮૦યોજનમાં વાણવ્યંતર દેવોનો નિવાસ તથા ઉત્પત્તિસ્થાન અન્યગ્રન્થમાં કહેલા છે] -૩- જયોતિષ્કઃ-સમભૂતલ પૃથ્વીથી ઊંચે [ઉર્ધ્વદિશામાં ૭૯૦યોજન ગયા બાદ ૧૧૦ યોજન ઊંચાઈ સુધીના વિસ્તારમાં જયોતિષ્ક દેવ જન્મ ધારણ કરે છે અને તેઓના ત્યાં નિવાસ પણ આવેલા છે. -૪-વૈમાનિક:- જયોતિષ્કના નિવાસ સ્થાનથી કંઇક સાધિક અર્ધ-રજજુ ઉપર ગયાબાદ સૌધર્મલ્પ થી સર્વાર્થસિધ્ધિ વિમાન પર્યન્ત વૈમાનિક દેવો જન્મ ધારણ કરે -ઉત્પન્ન થાય છે. પ્રત્યેક વૈમાનિક દેવોનો જન્મ પોત-પોતાના વિમાનો માં જ થાય છે. તેમનો નિવાસ પણ તે-તે વિમાનો જ કહેવાય છે. આ રીતે ઉત્પત્તિસ્થાનશ્રિત ચાર ભેદો જોયા. તેમાં વિશેષતા એટલીકે તેઓ પોતાના આ નિવાસ સ્થાનો સિવાય –અન્યસ્થાનોમાં પણ ગમનાગમન કરી શકતા હોય છે. –ભવનપતિ આદિ દેવો લવણ સમુદ્રાદિ નિવાસોમાં પણ રહે છે. –જંબુદ્વીપની જગની ઉપર આવેલી વેદિકા તથા અન્ય રમણીય સ્થળે પણ રહે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧ ૭ —જંબુદ્વિપથી અસંખ્ય દ્વિપ-સમુદ્ર ગયા બાદ વ્યંતર દેવોના પણ નિવાસો આવે છે. [જો કે વ્યન્તર દેવો ત્યાં ઉત્પન્ન થતા નથી] ઉકત ચારે પ્રકારના, પોત-પોતાના સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો પોતાના સ્થાન લવણસમુદ્ર-મેરુપર્વત-વર્ષધ૨૫ર્વત-આદિસ્થાનોમાં પણ રહે છે. પરંતુ તે-તે સ્થાનોમાં કદાપી જન્મ ધારણ કરતા નથી. સિવાય, આ રીતે સ્વધર્મ-અપેક્ષાએ -જાતિ વૈશિષ્ય સામર્થ્યથી નિકાયો કહેલી છે. જેનું વિશેષ વર્ણન અગ્રીમ સૂત્રોમાં કરેલું છે. સમગ્ર વર્ણન-ભાવદેવ અપેક્ષાએ- શ્રી ભગવતી સૂત્રના ૧૨માં શતકના ૯ માં ઉદ્દેશામાં ૪૬૧માં સૂત્રમાં [ ૧૨/૯/૪૬૧] જણાવે છે કે-તિવિધાળ મંતે ! દેવા પળત્તા ? જોયા ! પવિધા લેવા પબ્બા દેવો પાંચ પ્રકારે કહયા છે. (૧) ભવ્યદ્રવ્ય દેવોઃ- જે મનુષ્ય કે તિર્યંચ મરણ પછી દેવ થનાર છે તેને આગામીભવને આશ્રીની ભવ્યદ્રવ્ય દેવ કહે છે. (૨)નરદેવઃ- ચૌદ રત્નોના અધિપતિ ચક્રવર્તિ શેષ મનુષ્યોથી ઉત્કૃષ્ટ હોઇ નરદેવા કહ્યા. (૩)ધર્મદેવઃ-યથોકત પ્રવચનઅર્થઅનુષ્ઠાયિ પણાને લીધે, સધ્ધર્મપ્રધાન વ્યવહારથી સાધુઓને ધર્મદેવ કહે છે. (૪) દેવાધિદેવ ઃ- તીર્થંક૨ નામકર્મના ઉદયવાળા તથા શેષ દેવોને પણ પૂજય હોવાથી તેને દેવાધિદેવ કહે છે. (૫)ભાવદેવઃ- દેવગતિનામકર્મના ઉદયથી જેણે દેવ - પર્યાયને ધારણ કરેલ છે, દેવાયુને વેદી રહયા છે. ક્રીડાદી અતિશયવર્તી છે તે ભાવદેવ કહેવાય. આ પાંચ ભેદ વર્તીદેવોમાં અહીં તેમજ આ સમગ્ર અધ્યાયમાં ફકત ભાવદેવોનું જ ગ્રહણ કરેલું છે. બાકીનું દેવપણું તો મનુષ્યોને પણ સંભવ છે. તેથી ફકત ભાવદેવને આશ્રીને જ ભવનપત્યાદિ ચારે ભેદો સમજવા - *પ્રશ્ન :- [૧] દેવોનું સ્વરૂપ અને ચાર નિકાય જણાવ્યા પણ પ્રત્યક્ષ રૂપે દેવ તો દેખાતા નથી. પછી તેનું અસ્તિત્વ છે તે કેમ માનવું ? દેવગતિના એક વિભાગને આધારે બાકીના ભેદોના અસ્તિતત્વ નું અનુમાન થઇ શકે છે જેમકે જયોતિષ્ક દેવોનું અસ્તિત્વ પ્રત્યક્ષ છે માટે બાકીના દેવો પણ છે તેમ સમજી લેવું. જૈ પ્રશ્ન :- [૨] તેવા: બહુ વચન કે મુકયું ? દેવોના અંતર્ગત ભેદ અનેક છે તેથી દેવા: બહુવચન મુકયું. * પ્રશ્ન :- [૩] દેવોતો ત્રણેલોકમાં છે છતાં અહીં ચોથા અધ્યાયમાં ઉર્ધ્વલોકની જ ઓળખ કેમ ? ભવનપતિ - વ્યંતર અઘોલોકમાં છે, જયોતિષ્ક મધ્યલોકમાં છે, છતાં ઉર્ધ્વલોકમાં દેવો છે તેવું જે કહેવાય છે, અથવા ચોથો અધ્યાય ઉર્ધ્વલોક વર્ણન - પ્રધાન છે તેવું જે કથન થાય છે તે વૈમાનિક દેવોને આશ્રીને છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા I [8] સંદર્ભઃ # આગમસંદર્ભઃ- [1] જોયમાં ! વબિંદા તેવા પUUત્તા, તે નહીં મવાવ, वाणमंतर, जोइस वेमाणिया * भग. श. २-उ.७ सू. १ [2] देवा चउव्विहा पन्नत्ता, तं जहा भवणवासी, वाणमंतरा जोइसिया वेमाणिया प्रज्ञा. प.१ देवाधिकारे-सू.३८-१ एवं जीवा. प्र.३ देवाधिकारे-उ-१-सू.११४. તત્વાર્થસંદર્ભ:-ચારે નિકાયવિશે.- . ૪-સૂત્ર ૨૨૨૨,૨૨,૨૭ ૪ અન્યગ્રન્થસંદર્ભઃ(૧) ચારભેદ - જીવવિચાર.ગાથા - ૨૪ વિવેચન. દ્રવ્યલોકપ્રકાશ - સર્ગઃ૮ શ્લોક ૧ (૨) દેવવિશે - કર્મગ્રન્થ ૧ ગાથા - ૩૩ - વિવેચન [9]પદ્ય:(૧) દેવના મૂળ ભેદ ચારે, સૂત્રતત્ત્વાર્થે લહ્યા. ભેદ ત્રીજે દેવ જીવો, પીત વેશ્યા એ ગ્રહ્યા. ભવનપતિ વાણવ્યંતર એ બે નિમ્નકોટીના દેવ કહયા. પીતલેશ્યી જયોતિષી દેવો અને વૈમાનિક ઉચ્ચગણ્યા. U [10] નિષ્કર્ષ - આ અધ્યાયમાં દેવ-વિષયક વર્ણન છે. ચતુર્ગતિ રૂપ સંસારમાં એક દેવગતિ કહી છે. દેવનો અર્થ વાંચી તેમાં મોહાવા કરતા દેવ હોવું તે પણ એક ગતિનામકર્મનો ઉદય છે તેમ વિચારવું જોઈએ. આપણું ધ્યેયતો મોક્ષ છે. આ સમગ્ર ગ્રન્થના આરંભબિંદુરૂપ પ્રથમ સૂત્ર પણ મોક્ષને જણાવે છે તેથી કોઇપણ કર્મ હોય પછી તે શુભગતિનું સૂચક હોય કે શાતા વેદનીયનું સૂચક. તેનો સર્વથા ક્ષય કરીને મોક્ષને પામવો તે જ લક્ષ્ય હોય, તે સિવાયની તમામ વિચારણા ગૌણ જ કરવી જોઈએ. S V S D (અધ્યાયઃ૪-સૂત્ર ૨ U [1]સૂત્રહેતુ-ત્રીજા જયોતિષ્ઠદેવોની લેશ્યાને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. 1 [2]સૂત્રમૂળ- “તૃતીય: પતર: U [3]સૂત્ર પૃથક- તૃતીય પૌત - ૨૧: [4] સૂત્રસાર - ત્રીજા પ્રકારના દિવો] પીત વેશ્યા વાળા હોય છે. U [5] શબ્દશાનઃ તdય: ત્રીજા પ્રકારના અર્થાત જયોતિષ્ઠ પતોશ્ય-પીત વર્ણરૂપ વેશ્યા, તેજો વેશ્યા. U [6]અનુવૃત્તિ- દેવશ્વર્નિયા: સૂત્ર ૪:૧ થી રેવા: શબ્દની અનુવૃત્તિ. *દિગંબર આમ્નાય મુજબ ગતિ િપતાન્ત: એવું સૂત્ર છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨ U [7]અભિનવટીકા--પ્રથમસૂત્રમાં જેદેવોની ચારનિકાય જણાવી તેના અનુસંધાને આ સૂત્રની રચના થયેલી છે. તેમાં બે જ શબ્દોની અભિનવટીકા જોવાની છે. (૧) તૃતીય (૨) પૌતશ્ય: જ તૃતીય: પૂર્વસૂત્રમાં ચાર સંખ્યા નિયત થઈ છે તેવાદેવ સમુહને જણાવ્યો. તે ચાર નિકાયમાં જેમનો ત્રીજો ક્રમ છે તેને માટે આ તૃતીય: શબ્દ પ્રયોજેલ છે. અર્થાત્ તૃતીય એટલે જયોતિષ્ક દેવ નિકાય. કેમકે ભાષ્યક્રમાનુસાર ચાર નિકાયમાં જયોતિષ્ક દેવનો જ ત્રાજો ક્રમ આવે છે. જ પતશ્ય: અહીં બે શબ્દનો સમાસ છે [પતાયા પીતા પીતા અને સ્ટેશ્યા બે શબ્દ છે. # પતક-પીળા વર્ણને સામાન્ય થી છત કહે છે. પરંતુ અહીં હારિભદિયટીકામાં જણાવે છે કે પતિય તિ તેનોèય ઉવ મવતિ ન હૃwઃ સ્ટેશ્ય તિ –અર્થાત પર લેગ્યા નો અર્થ તેજો વેશ્યા કરે છે. -સ્વાભાવિક રીતે પ્રશ્ન પણ થાય જ, કે વેશ્યા જ પ્રકારે કહી. કૃષ્ણ-નીલ-કાપોતતેજો-પદ્ર-શુકલ. આછમાંતો કયાંય પતો શબ્દ નથી.તેથી સ્પષ્ટતા કરી કે પતિ એટલે તેનો -સૂત્રકાર સ્વયં પણ સૂત્ર૪ઃ૭માં પીતામ્નશ્યા: સૂત્રથકી આ પીત શબ્દને પુનઃજણાવે છે અને સૂત્ર ૪:૨૩ માં પતિ-પ-શુઝ સ્ટેશ્ય. સૂત્રમાં પણ પતિ શબ્દને પ્રયોજી તેનો [તેન તેગોઢે એવો અર્થ જણાવે છે. ટુંકમાં કહીએતો પીતર એટલે (ચોથી) તેનો એરયા:- પૌત શબ્દનો અર્થ તો તેગોઢેશ્યા કર્યો પણ “ઢેશ્યા એટલે શું? સામાન્યથી ગ્યા એટલે આત્મપરિણામ.જુઓ આર સૂ: પરંતુ અહીં તે વ્યલેશ્યા અર્થમાં ગ્રહણ કરેલ છે. તેથી વેશ્યાનો અર્થ અધ્યવસાય વિશેષરૂપ ભાવલેશ્યા ન લેવો પણ દ્રવ્યલેશ્યા લેવો. એટલેકે વેશ્યાનો અર્થ શારીરિક વર્ણ સમજવો. –લેશ્યા શબ્દથી ““શરીરનો વર્ણ” એવો જ અર્થ લેવો. કારણકે અધ્યવસાય વિશેષરૂપ ભાવલેશ્યાતો છે એ પ્રકારે-વારે નિકાયના દેવોને વિદ્યમાન જ હોય છે. – દેવોનું ગુણઠાણું ચોથુ છે અને છઠ્ઠા ગુણ ઠાણા સુધી છ એ વેશ્યાનું અસ્તિત્વ સંભવે છે. સૂત્રકાર પોતે પણ અગ્રીમ સૂત્રોમાં જણાવે છે કે પહેલા બેનિકાયને કૃષ્ણ-નીલ-કપોત અને તેજો વેશ્યા હોય છે. વૈમાનિકોને તેજો – પદ્ય અને શુકલ લેશ્યા હોય છે. અને ભાવથીતો છે એ વેશ્યા સંભવે છે. $ ઉતહેશ્યા શબ્દથી વિવિધ તારણો. -૧-જયોતિષ્ક દેવોને તેજો લેશ્યા જ હોય છે. કૃષ્ણાદિ અન્ય લેશ્યા તેઓને હોતી નથી. -- ભાષ્યકાર મહર્ષિએ છેશ્યા શબ્દથી શરીરનો જ વર્ણ લેવો તેવું કહયું નથી.હારિભદિયટીકા કે પૂર્વાચાર્યત ટીપ્પણમાં પણ આ અર્થ લીધો નથી. સિધ્ધસેનીય ટીકામાં જે શબ્દથી શરીરનો વર્ણ અર્થ લીધો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૩- અહીં વિમાનના પ્રકાશરૂપ લેગ્યા-એવો અર્થ પણ કરાયો છે. -૪-પૌત શ્રેય થકી દેવો- તેજસ્વી છે એવું કહેવાનો પણ સૂત્રકારનો આશય સંભવે છે. કેમકે જયોતિષ્ક દેવો તાપ કે પ્રકાશ આપનાર તરીકે જગપ્રસિધ્ધ છે. -પ-આ દેવ પીતલેશ્યાવાળાઅર્થાત પ્રગટપણે પ્રકાશ આપનારા છેતેમ પણ સમજી શકાય. વિવિધ ટીકાકારોએ આવા વિવિધ અર્થો ઘટાવ્યા છે. તેમાં લેગ્યા એટલે “શારીરિક વર્ણ” - અર્થ સ્વીકારી આ ટીકાનું સામાપન કરીએ. [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભતિસિયાનું તેડસ્કેલ..શા.૨-૩ ધિર # તત્વાર્થસંદર્ભઃ पीत - पीतान्तलेश्या - अ. ४-सू. ७ પીતપરાશુ શ્ય, અ૪. ૨૩ અન્યગ્રન્થસંદર્ભઃ દંડક પ્રકરણ - ગાથા. ૧૫-મૂળ તથા વૃત્તિ. [9]પદ્ય : બંને પદ્યો પૂર્વસૂત્રઃ૧માં સાથે કહેવાઈ ગયા છે. U [10] નિષ્કર્ષ - અહીં જયોતિષ્ક દેવોને પીત કેશ્યા અથવા તેજો વેશ્યાવાળા કહયા. પણ સાથે મહત્ત્વનો ખુલાસો કર્યો કે આદ્રવ્યલેશ્યાની વાત છે. ભાવથી તોછએ લેશ્યા હોય. કારણકે તેઓ ચોથા ગુણઠાકે છે. જો તે સ્થિતિ નિવારવી હોયતો છઠ્ઠા ગુણઠાણાથી ઉપર-ઉપર આગળ વધવું જોઈએ. અર્થાત જો આત્મા ક્રમિકપણે વિકાસ સાધતો જાયતો અધ્યવસાયો પણ શુભ થતા જાય. અને આ અધ્યવસોવોનું શુભપણું ક્રમશઃ શુધ્ધતામાં પરાવર્તીત થતા છેવટે આત્મવિકાસની સર્વોચ્ચકક્ષા પ્રાપ્ત થાય. ססססססס અધ્યાયઃ૪-સૂત્રઃ ૩) [1]સૂત્રહેતુ- ચારે નિકાયના દેવોના ભેદોની સંખ્યાને આ સૂત્ર જણાવે છે. 1 [2] સૂત્ર મૂળ - રષ્ટિપગ્યશવિજ્યા:પોપનપર્યતા: 0 [3] સૂત્રપૃથક-શ -ગષ્ટ - પડ્યું - દાશિ- વિ4૫ - 83ન પર્વની: 3 [4] સૂત્ર સાર:- કલ્પપપન્ન દેવ સુધીના ચિતુર્નિકાય દેવોના અનુક્રમે] દશ,આઠ,પાંચ [અને] બાર ભેદો છે. ભિવનપતિ આદિચાર પ્રકારના દેવોના અનુક્રમે દશ,આઠ,પાંચ, બાર ભેદો છે. આ ભેદો કલ્પોપન દેવ સુધીના દિવોના] છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩ [] [5]શબ્દશાનઃ - દશ અષ્ટ-આઠ ૧૧- પાંચ દાદા- બાર આ ચારે - સંખ્યાવાચી શબ્દો છે. જે દેવોના ભેદ દર્શાવા મુકેલ છે ] વિપ–ભેદ બે પ્રકાર પર્યન્ત- સુધીના [હદ દર્શાવે છે. પોપપન- ઋત્વ એટલે મર્યાદા, જયાં સ્વામી-સેવક આદિ મર્યાદા છે તે. -હોપપન્ન જયાં ત્ત્વ - મર્યાદા છે તેવા સ્થાનમાં ઉત્પન્ન થયેલ દેવ. [6]અનુવૃત્તિઃ - તેવા ખ્વતુર્નિવાયા - ૬. ૪ : સૂક્ષ્ [7]અભિનવટીકાઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ ચારે નિકાયના દેવોના સ્વસ્વનિકાય અનુસાર મુખ્ય-પેટા ભેદોને જણાવેછે. આ દશ વગેરે ચાર ભેદો ભવનપતિ આદિ ચાર નિકાયના દેવોના છે. જો કે એક વાત ખાસ નોંધ પાત્ર છેકે આ દશ આઠ વગેરે જ પેટા ભેદો છે તેમ ન સમજવું. કેમકે તે સિવાયના પણ પેટાભેદો આગળ કહેવાના છે. ૧૧ જેમકે ભવનપતિ ના દશ ભેદમાં એકભેદ અસુકુમાર કહયો. આ અસુરકુમારના પણ પરમાધામી દેવોના પંદર પેટા ભેદ છે. - તેથી જ ઉપર મુખ્ય-પેટાભેદ શબ્દ પ્રયોજોલ છે. યથામ: આ સૂત્રમાં પૂર્વસૂત્રઃ૧ની અનુવૃત્તિ આવે છે. ત્યાં દેવનિકાયની સંખ્યા ચાર કહી છે, અહીં દશ વગેરે સંખ્યા પણ ચાર છે. બંનેમાં બહુવચન હોવાથી વચનભેદ પણ થતો નથી. તેથી ભવનપતિ આદિ સાથે દશ-આદિને ક્રમાનુસાર જોડવા જોઇએ તો જ સૂત્રનો યોગ્ય અર્થ નીકળી શકે. -૧-૬શ -ભવનપતિ નિકાયના દેવોના અસુરકુમાર, નાગકુમાર વગેરે દશ ભેદો છે. -૨-અષ્ટ-વ્યન્તર નિકાયના દેવોના કિન્નર, કિંપુરુષ વગેરે આઠ ભેદો છે. -૩-૫ગ્ન- જયોતિષ્ઠ નિકાયના દેવોના સૂર્ય, ચંદ્ર વગેરે પાંચ ભેદો છે. -૪-દાવા:– વૈમાનિક નિકાયના દેવોના સૌધર્મ, ઇશાન વગેરે બાર ભેદો છે. આ ચારે ભેદો, તેના પેટાભેદો કે તેથી પણ આગળના પ્રભેદોનું વર્ણન અત્રે કરેલ નથી. કેમકે હવે પછી કહેવાનારા સૂત્ર-૧૧,૧૨,૧૩,૨૦ માં આ ચારે ભેદ સંખ્યાનું સુંદર વર્ણન કરાયેલું છે. * વિત્ત્ત:-અહીં વિકલ્પ શબ્દથી ‘ભેદ’’ અથવા ‘‘પ્રકાર’’ અર્થ ગ્રહણ કરવાનો છે. જેથી ભવનપતિનિકાય દેવના દશ-ભેદ છે એવો અર્થ થઇ શકે. --મેર્ શબ્દપૂર્વની ચારે સંખ્યા સાથે જોડવાનો છે. કેમકે વશ-ગષ્ટ-૫ગ્ધ-દ્વાશ એ ચારે સંખ્યાવાચી શબ્દોનો દ્વન્દ્વ સમાસ થયેલો છે. અને આ પદ દ્વન્દ્વાન્ત હોવાથી નિયમાનુસાર તે પૂર્વ ના ચારે પદ સાથે જોડાઇ જશે - તેથી વર્શાવત્પા:, અવિજ્ઞા:, પવિત્પા:, દ્વવવિજ્ઞા: એવા પ્રકારના ચાર ભેદો સમજવા. * ~:-કલ્પ શબ્દનો ‘‘ મર્યાદા’’ અને ‘‘આચાર’’ બે અર્થ પ્રસિધ્ધ છે. પરંતુ આપણે તત્ત્વાર્થસૂત્રનો જ સંદર્ભ વિચારીએ તો એક વિશિષ્ટ અર્થ પ્રતિપાદિત થાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - ૪ પ્રાયોમ્ય: #T: [૪,ર૪] સૂત્રની વ્યાખ્યા મુજબ “નગરૈવેયક પૂર્વે કલ્પ છે” અર્થાત્ સૌધર્મથી અશ્રુત સુધીના જે બાર દેવલોક છે તે બધાં રૈવેયક પૂર્વે હોવાથી તેને - “કલ્પ”- કહેવાય છે. # ભવનપતિ આદિ જે ચતુષ્ટય તે આ કલ્પના અન્ત સુધીમાં આવી જાય છે. તેથી બીજી વ્યાખ્યા અનુસાર ભવનપતિ - વ્યંતર - જયોતિષી અને સૌઘર્મથી અશ્રુત પર્યન્તના બાર દેવલોક બધાંનો સમાવેશ કલ્પમાં થાય છે. અર્થાત કલ્પ એટલે ભવનપતિ થી અશ્રુતદેવલોક સુધીના ચારે નિકાય. 2 अत्र कल्पशब्दोऽधिवासवाची જેમાં - ઇન્દ્ર, સામાનિક વગેરે દશ પ્રકાર કલ્પી શકાય છે. [છૂટા પાડી શકાય છે.] તેને કલ્પ કહેવાય છે.[આ દશભેદ હવે પછીના સૂત્ર૪:૪માં કહેવાયેલ છે.] # કલ્પ એટલે મર્યાદા - આચાર. અર્થ મુજબ, જયાં નાના -મોટા વગેરેની પરસ્પર મર્યાદા હોય, જયાં પૂજયોની પૂજા કરવા વગેરે આચાર હોય તેને કલ્પ કહે છે. ભવનપતિ દેવો થી આરંભી ને બારમા દેવલોક સુધીના દેવોમાં નાના-મોટાની મર્યાદા તથા પૂજયની પૂજા વગેરે આચાર હોવાથી તેને કલ્પ કહે છે. $ વ્યવહારથી તો એકથી બાર દેવલોકને આશ્રીને પણ કલ્પજ કહેવાય છે. આ ન્યોપનિ:-“કલ્પ''ના દેવોને કલ્પોપન કહેવાય છે. ૪ વૈમાનિક નિકાયના દેવ સુધીના બધા દેવો કલ્પોપન સમજવા. # વૈમાનિક નિકાયના બે ભેદ છે કલ્પોપન તથા કલ્પાતીત જુઓ-સૂત્ર [4.૪-પૂ.૧૮]. આ કલ્પાતીત દેવો વૈમાનિક નિકાયના હોવા છતાં તેનું અહી વર્જન કરવાનું છે. માટે “કલ્પોપપન્ન'' - શબ્દ પ્રયોજેલ છે. જ કલ્પમાં ઉત્પન્ન થાય તે કલ્પોપન (દેવ) * कल्पोपपन्न पर्यन्ताः પર્યન્ત: - અને ઉતા ર્થના: , અંત-છેડો. $ ~ોપપન સુધીના દેવોના ગ્રહણ માટે આ શબ્દ પ્રયોજેલ છે. # બાર દેવલોક સુધીના દેવોને કલ્પોપન્ન કહયા છે. એટલેકે પ્રસ્તુત સૂત્રમુજબના ચારે વિકલ્પો અહીં સુધીના દેવોને માટે જ કહયા છે તે વાત જણાવવાને માટે જ આ પર્યન્ત શબ્દથકી મર્યાદા નકકી કરી છે. છે તેનું કારણ એ છે કે વૈમાનિકના બે ભેદ છે. કલ્પોપન અને બીજા કલ્પાતીત. આ કલ્પાતીત દેવોમાં “નૈવેયક અને અનુત્તરવાસી દેવોનો સમાવેશ થાય છે. આ બંને પ્રકારના કલ્પાતીત દેવોના વર્જનને માટે “કલ્પોપન્નપર્યન્ત” શબ્દ કહેલો છે. $ જેને અત્તે કલ્પોપન દેવ છે તે બધાને કલ્પોપન પર્યન્ત કહે છે. I [8] સંદર્ભઃ $ આગમસંદર્ભ:- ભવખવરું વિહા પત્તા વાળમત અઠ્ઠવિાં पण्णत्ता...जोइसिया पंचविहा पण्णत्ता....वेमाणिया दुविहा पण्णत्ता कप्पोपवण्णगा य कप्पाइया Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪ ૧૩ य । कप्पोवण्णगा बारसविहा पण्णत्ता प्रज्ञा. प.१ देवाधिकारे सू. ३८/२,३,४,६ # તત્વાર્થસંદર્ભઃ-ભવનપત્યાદિનાભેદોવિશે.મ-૪ ખૂ.૨૧,૨૨,૨૩,૨૦૨૮, ૨૪ ૪ અન્યગ્રન્થસંદર્ભઃ-(૧) જીવવિચાર ગા. ૨૪ (૨)દવ્યલોકપ્રકાશસર્ગઃ૮ શ્લો. ૧,૨,૨૯,૫૮,૫૯,૬૦. G [9]પદ્ય:-૧- કલ્પોપન અંત સુધી ભેદ સંખ્યા સંગ્રહી દશ આઠ પાંચ ને બાર ભેદે ચાર દેવજાતિ કહી. ' -૨- દશ ને આઠ પાંચ બાર ગણતા ભેદ ચાર દેવો કેરો - ઇંદ્રાદિ દશ ભવનપતિને વૈમાનિક ના ભેદ બીજા. U [10] નિષ્કર્ષ:-આ સૂત્રનો નિષ્કર્ષ, સંલગ્ન ભેદ સંખ્યાવાળા સૂત્રોમાં મુકેલ છે. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ૪-સૂત્રઃ ) D [1]સૂકહેતુ- બારમા દેવલોક સુધી ઈન્દ્રાદિકની કલ્પના જોવા મળે છે. તેથી તે કલ્પ કહેવાય છે તેમ જણાવ્યું. પણ આ ઈન્દ્રાદિ ભેદ વિવલા કેટલા પ્રકારની છે તે જણાવવા આ સૂત્ર બનાવેલ છે. અથવા – આ સૂત્ર ચતુનિર્વાયના અવાન્તર ભેદોના જણાવે છે. I [2] સૂત્ર મૂળ જામનગ્રાસંપરણાદાર लोकपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषिकाश्चैकशः 3 [3]સૂત્ર પૃથક-દ્ર -સામનિ - કાર્યવંશ-પરિધ - આત્મરક્ષ - સ્ટોપ૦ .- अनीक - प्रकीर्णक - आभियोग्य - किल्बिषिका: च एकश: - I [4]સૂત્ર સાર-ભવનપતિ આદિ ચાતુર્નિકાયોમાં ઉપરોકત - દશ આઠ વગેરે અવાંતર ભેદોના]પ્રત્યેકના - ઈદ્ર, સામાનિક, ત્રાયન્ટિંશ, પારિષાદ્ય, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલ્લિષિક એ દશ ભેદો છે.] U [5]શબ્દશાનઃ - ઇન્દ્ર-અધિપતિ સામનિ - સામાનિક, ઇન્દ્ર સમાન ઋધ્યિમંત રાયવિંશ - ગુરુ સ્થાનીય મંત્રી જેવા પરિષાધ: - ઈદની સભાના સભ્યો માભરલ - અંગરક્ષક ટોપાઇ કોટવાળ જેવા મન -સેના - સેનાધિપતિ ગાયો-નોકર જેવા વ - સમુચ્ચય અર્થ જણાવે છે પ્રી - પ્રજા - નગરજન વિત્વિપs - હલકાદેવો પશ: – એક એક ભેદ. *દિગંબર આમાન્યામાં સામનિક વાયશ્ચિારિત્રાત્મરક્ષ. એ પ્રમાણે સૂત્ર છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [6]અનુવૃત્તિઃ- (૧) રેવશ્વર્નિયા: મજૂર (૨) શSષ્ટવૃદ્ધાશવિરુત્વા:–4૪–. ૩ [7]અભિનવટીકા - પ્રથમ સૂત્રમાં દેવોના ચાર નિકાય કહેલા છે. આ ચારે નિકાયના દેવોમાં કલ્પોપન્ન પર્યન્ત દેવોમાં પ્રત્યેકના અનુક્રમે દશ -આઠ-પાંચ-બાર ભેદો કહ્યા છે. આ ભેદ વર્તી દેવોમાં પણ ઈન્દ્રાદિ દશ - દશ ભેદ જોવા મળે છે. જેમકે ભવનપતિ નિકાય એ એક ભેદ છે. તેના અસુરકુમાર-આદિદશ પ્રકારે-દશ ભેદ છે.આ અસુરકુમારના ઈન્દ્ર-સામાનિક વગેરે દશભેદ થાય-એ જ રીતે નાગકુમારના પણ દશભેદ થાય.--એજ રીતે વૈમાનિકના પણ ઈન્દ્ર-સામાનિક-ત્રાયન્ઝિશવગેરેદશભેદ થાય. હવે અહીં તે દશ ભેદની અભિનવટીકા રચેલ છે. – સર્વ દેવોનો અધિપતિ અથવા રાજા -ભવનપતિ, વ્યત્તર, જયોતિષ્ક અને વૈમાનિક આ ચારે નિકાયો ના દેવોમાં જે પોત પોતાના નિકાયવર્તી દેવોનો અધિપતિ - સ્વામી છે તેને ઇન્દ્ર કહે છે. જેમકે સુધર્મા દેવલોકના દેવોનો સ્વામી સૌધર્મેન્દ્ર છે. – સામાનિક વગેરે બાકીના નવેના અધિપતિ અને પરમ ઐશ્વર્ય યુકત હોવાથી તેને ઇન્દ્ર કહે છે. - अन्यदेवासाधारणाणिमादिगुणपरमैश्वर्ययोगात् इदंति इति इन्द्राः * સામાનિ:-ઇન્દ્રનહીં પણ ઈન્દ્રસમાન અમાત્ય, પિતા,ગુરુ ઉપાધ્યાય આદિની જેમજે મહાન છે, જેનામાં ઇન્દ્રવનથી, આજ્ઞા કરવાની યોગ્યતા કે અધિકાર જેનામાં નથી. પણ જેનું ઐશ્વર્ય બધું સમાન છે તે દેવોને સામાનિક કહે છે. – આયુ વગેરેથી જેઓ ઈન્દ્રસમાન છે. ફકત સકળ કલ્પનું આધિપત્ય નથી પણ બાકી બધું સમાન છે. તેથી સમાન સ્થાને હોવાથી સામાનિક કહયા છે. તેઓ અમાત્ય - પિતા-ગુરુ - મહત્તર - ઉપાધ્યાયઆદિની જેમ પૂજનીય છે આદરણીય છે. ___ -आजैश्वर्यवर्जितम् आयुर्वीर्यपरिवारभोगोपभोगादिस्थानम् इंद्रः समानं तत्र भवा: सामानिका इन्द्रस्थानार्हत्वात् । महतत्तरपितृगुरूपाध्याय तुल्याः ।। જ રાયવિંશ પુરોહિતો અને મંત્રીઓ. – રાજયમાં જે રીતે મંત્રી અને પુરોહિત હોય છે. તે રીતે જે દેવ તેના સમાન સ્થાન ઉપર નિયુકત હોય છે તેને ત્રાપ્તિ કહે છે. -મંત્રી એટલે રાજયની ચિંતાથી ભરેલા માનસવાળા અને પુરોહિત એટલે શાંતિ -પુષ્ટી આદિ કર્મ કરનારા એવા મંત્રી અને પુરોહિત સમાન. પ્રત્યેક ઈન્દ્ર પાસે ૩૩-૩૩ની સંખ્યામાં જ આ દેવા હોય છે માટે તેને ત્રાયસ્ત્રિશત્ કહેલા છે. – ઈન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિ-પુષ્ટિ કર્યદ્વારા પ્રસન્ન રાખનારા પુરોહિત સમાન આ દેવો ભોગમાં બહુ આસકત હોવાથી તેને દોગંદક પણ કહે છે. -त्रयस्त्रिंशति जाता वायस्त्रिंशाः । मंत्रीपुरोहितस्थानीया हि ये त्रयस्त्रिंशद्देवास्त एव Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪ સાયણ્વિશા જ પરિષદ - મિત્ર સ્થાને રહેલા – મિત્ર સમાન અથવા સભાસદોના સ્થાન પર રહેલા. – ઈન્દ્રની સભાના સભ્યો, જે ઇન્દ્રના મિત્ર છે અન અવસરે ઈન્દ્રને વિનોદ આદિ થકી આનંદ પમાડે છે. -पारिषद्या वयस्थानीयाः , परिषदि साधवः पारिषद्याः मित्रसद्दशा: * આત્મરક્ષ- ઇન્દ્રના ખાસ અંગ રક્ષકો – ઈન્દ્રની ખાસ અંગ રક્ષા માટે તેની પીઠ પાછળ હથીયાર લઈને ઉભા રહે, સ્વામીની સેવામાં ખડે પગે હોય, એવા અંગરક્ષક દેવ. - જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષક રૂપે પીઠની પછવાડે ઉભા રહે છે તે. – જો કે ઇદ્રને કોઈ પ્રકારનો ભય હોતો નથી. તો પણ ઇંદ્રની વિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા-કવચ ધારણ કરીને શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઉભો રહે છે. - आत्मानं रक्षतीति आत्मरक्षाः ते शिरोरक्षोपमा: * ટોપ- ચોકિયાત પોલિસ કે ચર સમાન. - જે ચોર વગેરેથી રક્ષા કરનાર કોટવાળ સમાન છે તેને લોકપાલ કહે છે – જે સરહદની રક્ષા કરેતે લોકપાલ. - अरक्षकार्थचरस्थानीयाः स्वविषयसन्धिरक्षणनिरूपिता. आरक्षकाः, अर्थश्चराश्चौरोद्धरणिकराजस्थानीयादयस्तत्सदशा लोकपाल: * મની:-લશ્કર તથા તેના અધિપતિ જેવા – સૂત્રથી બની શબ્દ થકી “સેના અર્થ થશે. અને ભાષ્યથી મનીધિપતિ શબ્દ હોવાથી ““સેનાધિપતિ” અર્થ પણ થશે - દંડનાયક સ્થાનીય, દંડનાયક અથવા સેનાધિપતિ - સૈનાનિ. અહીં સેના તથા સેનાધિપતિ બને અર્થ લેવાથી દશ સંખ્યા જળવાઈ રહે છે. જો સૂત્રમાં બંને ખુલાસા હોત તો દિ સંખ્યા ૧૦ને બદલે ૧૧ થઈ જાત. - अनीकानि इव अनिकानि तानि दंड स्थानीयानि गंधर्वा नीकादिनि सप्त । % પ્રી :-શહેરી કે દેશવાસી સમાન. - જે નગરવાસી સમાન છે, પ્રજાજન જેવા છે તે પ્રકીર્ણક છે - प्रकीर्णा एव प्रकीर्णकाः तेपौरजनपदकल्पा: * ગાયોનોકર તુલ્ય દેવો -ચાકર તુલ્ય દેવોને આભિયોગ્ય દેવ કહે છે – જેમને વિમાનવાહન આદિકાર્યો અવશ્ય કરવા પડે છે તેવા નોકરદેવ - आभिमुरव्येन योगोऽभियोगः -परारिराधयिषायाभिमुरवीकृत कर्मविशेष:, अभियोगकर्म येषां विद्यते-ते कर्मकर स्थानीयाः Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ વિવિ : અંત્યજ સમાન દેવો - નગરની બહાર રહેનારા ચાંડાલાદિ સમાન દેવો તે કિલ્બિષિક - હલકા દેવોની કોટિમાં જેની ગણના થાય છે તેના ચંડાલ વગેરે સમાન - किल्बिषं - पापं तदेषामस्ति इति । अन्तस्थ स्थानीया । જ પST:-એક - એક પ્રત્યેક દેવ નિકાયના આ ઇન્દ્ર આદિ દશ - દશ ભેદ છે તેવું જણાવવા માટે આ શબ્દ પ્રયોજાયેલ છે. તેમાં પણ એવા વીસાર્થક શબ્દને જણાવવા શમ્ પ્રત્યય લગાડી શ કરેલ છે. -અથવા-બધાનિકાયોનીમળીને આઇન્દ્રાદિદશવ્યવસ્થા છેતેસૂચવવા શબ્દ મુકવામાં આવેલ છે. * વિશેષ:- અહીં રૂદ્ર વગેરે દેશની જે વ્યવસ્થા કરી છે તે સર્વ સામાન્ય કથન છે. તે નિયમ માં પણ અપવાદ છે જે હવે પછીના સૂત્રમાં જણાવેલ છે. U [8] સંદર્ભઃ$ આગમસંદર્ભ-રેવિંા પર્વ સમાળિયા...તાયતી, પાત્ર,સોવેવન... યાદિવ નાયરવા સ્થા, સ્થા. ૩-૩-જૂ. ૨૨૪/૮,,૨૦,૨૨,૨૨,૨૪,૨૫ देवकिदिवसिए...आभिजोगिए औप. सू. ४१/१(१५),४(१८) चउब्विहा देवाण ठिती पण्णत्ता, तं देवे णाममेगे, देवासिणाते नाममेगे, देवपुरोहिते नाममेगे, देवपज्जलणे नाममेगे स्था. स्था. ४-उ.१ सू. २४८ જે અન્યગ્રન્થસંદર્ભઃ- બૃહતસંગ્રહણી ગાથા - રનું વિવરણ U [9]પદ્ય :(૧) ત્રાયન્ટિંશક લોકપાલો ભેદ બેને પરિહરી આઠભેદે દેવ વ્યંતર, જયોતિષી પણ ચિત્તધરી પ્રથમ ભવનપતિ સ્થાને ભેદ દશને માનવ દેવ વૈમાનિક સ્થાને, તેહ દશ સ્વીકારવા. (૨) ઈદ્ર સામાનિકને ત્રાયશ્ચિંશમ્ પારિષાઘ આત્મરકી. લોકપાલને અનીક પ્રકીર્ણક અભિયોગ્યને કિલ્બિષી U [10] નિષ્કર્ષ - આ સૂત્ર નો નિષ્કર્ષ હવે પછીના સૂત્રપની સાથે આપેલ છે. B D D D D D (અધ્યાયઃ૪-સૂટ ૫) U [1]સૂત્રહેતુ:- ઉપરોકત સૂત્રમાં ચારે નિકાયના દેવોમાં ટૂ આદિ જે દશ-દશ ભેદને જણાવ્યા તેના અપનાદને આ સૂત્ર જણાવે છે જણાવે છે. [2]સૂત્ર મૂળઃ- ત્રાયશ્ચિંશોપજીવવ્યાસક્યોતિ: Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૫ ૧૭ [] [3]સૂત્ર:પૃથઃ- સ્પ્રિંશ - હોદ્દાહ - વાં- અન્તર્ - ઝ્યોતિષ્ઠા: [4]સૂત્રસારઃ- વ્યંતર અને જયોતિષ્ક નિકાય ત્રાયત્રિંશ અને લોકપાળ વર્જિત છે [ અર્થાત્ તે બે જાતિમાં ત્રાયત્રિંશ અને લોકપાળ નથી - બાકીના જ્ઞાતિ આઠ ભેદો છે ] ] [5]શબ્દજ્ઞાનઃ- બધા શબ્દોના અર્થો કહેવાઇ ગયા છે. ત્રાયસ્પ્રિંશ - [જુઓ સૂત્રઃ૪] વ્યન્તરી - વ્યંતર [જુઓ સૂત્ર :૧] વર્ષાં - વર્જિને - છોડીને. [] भियोग्यकिल्बिषिकाश्चैकशः I [6]અનુવૃત્તિ:--૧-રૂક્ષમાનિવાસ્ત્રિ પરિષદ્યાત્મરક્ષોપાાનીપીળા હોપાલ્ફ લોકપાલ [જુઓ સૂત્ર ૪] જ્યોત્તિષ્ઠ - જયોતિષ્ક [જુઓ સૂત્ર:૪] -૨- તેવા વતુર્નિવાયા: [7]અભિનવટીકાઃ- સૂત્રપોતે જ સ્વયં સ્પષ્ટ છે. છતાં તેની વિશેષ સમજ ને માટે અહીં . મુદ્દાસર કેટલીક નોંધ રજૂ કરેલ છે. -૧- સૂત્રકારે દેવોની ચાર નિકાય કહેલે છે ભવનપતિ - વ્યંતર - જયોતિષ્મ-વૈમાનિક. -૨-આચારનિકાયમાં પહેલા ભવનપતિ અને છેલ્લા વૈમાનિક એ બંનેમાં તોઽન્દ્ર વગેરે દશે ભેદોનું અસ્તિત્વ છે જ. -૩- પ્રસ્તુત સૂત્રમાં જણાવ્યા મુજબ વ્યન્તર અને જયોતિષ્ક એ બેની બધી નિકાયોમાં અર્થાત્ વ્યન્તર ના આઠ મુખ્ય ભેદ અને જયોતિષ્કના પાંચ મુખ્યભેદને આશ્રીને જણાવે છે કે તેમાં ત્રાયત્રિંશ અને લોકપાલ એ બંને હોતા નથી. -૪-ભાષ્યકાર મહર્ષિલખેછેકે વ્યન્તરા જ્યોતિષ્પત્વ અવિદ્યા ભવન્તિ અર્થાત્ વ્યન્તર અને જયોતિષ્ક નિકાયના દેવોમાં આઠ ભેદો હોય છે. -૫- આ આઠભેદ એટલે - ફન્દ્ર, સામાનિ, પરિષાય, આત્મરક્ષ,અની, પ્રીન, आभियोग्य, किल्बिषिक -૬- સૂત્રઃ૪ ઉત્સર્ગવિધિ જણાવતું હતું અહીં તેનો અપવાદ જણાવે છે. -૭- શ્લોકવાર્તિક ના કર્તા વિદ્યાનંદ સ્વામીજી જણાવે છે કે રાજાના વિશિષ્ટ પુન્યાનુસારજ મંત્રી-પુરોહિત કે આરક્ષક ની પ્રાપ્તિ થાય છે. એવું પુન્ય આ બે નિકાયવાળા જીવનું નથી હોતું. તેથી તેને મંત્રી - પુરોહિત આદિ સ્થાનાપન્ન થતા નથી. મૂળ સૂત્રનો સંક્ષેપાર્થ એટલો જ છે કે -“વ્યંતરનિકાયના આઠ અને જયોતિષ્કનિકાયના પાંચ ભેદો ફકત ઇન્દુ આદિ આઠ વિભાગોમાં જ વિભકત છે. કેમકે એ બંને નિકાયોમાં ત્રાયત્રિંશ અને લોકપાલ જાતિના દેવો નથી. ] [8] સંદર્ભ : : આગમસંદર્ભઃ- વાળમંતર ગોસિયાળ તાયતીમ ોપાન નત્ય પ્રજ્ઞા. ૧.૨सू. ४७/३ एवं ५० / ३ - सूत्र वर्णने लोगपाल एवं त्रांयस्त्रिशस्य उल्लेवो न विद्यते । અ ૪/૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા __ -ननु प्रज्ञा. प.-२-सू. ४६/३ एवं ५१/४ द्वयोर्वर्णने वायस्त्रिंशत एवं लोगपालउल्लेख विद्यमानः | U [9]પદ્ય - -૧- પ્રથમ પદ્ય - પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયું છે. -૨- એ દશ પૈકી ત્રીજા છઠ્ઠા, નથી વ્યંતર જયોતિષીમાં ભવનપતિ વ્યંતરમાં ઈદ્રો, બન્ને વેશ્યા પીત સીમા. U [10] નિષ્કર્ષ:- સૂત્ર૪ તથા પ્રસ્તુત સૂત્રમાં કથનતો અતિ સામાન્ય જ જણાશે કે દરેક નિકાયના દેવોમાં આ ઈન્દ્રાદિ વિભાગ હોય છે. પણ તેનું કારણ શું વિચારવું? પ્રથમ તો એ વાત છે કે દેવો પણ સર્વથા સુખી જ હોય, ત્યાં કોઈ માલિક-નોકરકે સેવ્ય - સેવકન હોય તેવી માન્યતા નિર્મૂળ થાય છે. દેવલોકમાં પણ કોઈ રાજા છે - કોઈ નોકર છે - કોઇ મંત્રી છે. કોઇ કોટવાળ છે- કોઈ પરચૂરણનગરજનજેવા પણ છે. અર્થાત્યાંજઈએતો પણ કોઈકતો માલિક હોવાનો. હવે જો માલિક જ સ્વીકારવો છે તો ત્રીજા [ઉથ્વી લોકમાં રહેલાને માલિક બનાવવા કરતા ત્રણલોકને અંતે રહેલા ત્રિલોકેશ્વરનેજ શામાટેનબનાવવો? કદાચ પુન્યનાયોગેન્દ્ર ની જ પદવી પણ મળી જાય તો પણ તે રાજાપણું કેટલો કાળ ટકશે? તેના કરતા કાયમી રાજાપણું મેળવવું શું ખોટું? અર્થાત જો માથે સર્વોચ્ચ માલિક જોઈતો હોય તો મોક્ષમાર્ગને અનુસરો અને જો સ્વય માલિક બનવું હોય તો મોક્ષને પ્રાપ્ત કરવો એજ એક માત્ર શ્રેયસર કર્તવ્ય છે. 0 0 0 0 0. (અધ્યાય ૪ સુa૬) U [1] સૂત્રરંતુ દેવોની ચારનિકાય કહી છે. તો શું ઇન્દ્રો પણ ચાર જ હશે? એવું કોઈ વિચારી શકે - આ સમસ્યાના નિવારણ માટે પ્રસ્તુત સૂત્રની રચના થયેલી છે. - આ સૂત્ર ઈન્દ્રની સંખ્યાનો નિયમ દર્શાવે છે. '[2] સૂત્રમૂળ-પૂર્વયો : [3] સૂત્ર પૃથફ-પૂર્વયો. - દિ: - રૂદ્રા: U [4]સૂત્રસાર-પહેલા બે નિકાયમાં એટલે કે ભવનપતિ અને વ્યંતરનિકાયોમાં (પ્રત્યેકના) બે-બે ઇન્દ્રો છે. 0 કિ શબ્દજ્ઞાન:પૂર્વયો: પૂર્વના બે [ચાર નિકાયમાં થી પહેલી બે નિકાયના દેવો] દ્વિએ - [બે-બે] દ્-ઈન્દ્ર (જુઓ સૂત્ર૪] U [] અનુવૃત્તિ - દેવશ્વર્નિયા: [7]અભિનવટીકા- પ્રથમ સૂત્રમાં દેવોની ચાર નિકાય જણાવી છે. તે ચાર Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૯ નિકાયોમાં પ્રથમની બે નિકાય અર્થાત્ ભવનપતિ અને વ્યંતર એ બે નિકાયોની અહીં વાત કરેલી છે. આ બે નિકાયોમાં દેવોના જેટલા વિકલ્પ છે. તે દરેક વિકલ્પમાં બે-બે ઈન્દ્રો હોય છે એટલે કે ભવનપતિ નિકાય ના દસ ભેદ છે તો તે દશમાં અને વ્યંતર નિકાયના આઠ ભેદ છે તોતે બંનેના પણ બે-બે ઈન્દો જાણવા. - પૂર્વયો: પૂર્વના બે. -પૂર્વયો: શબ્દથી પ્રથમ અને દ્વિતીય એ બે નિકાયનું ગ્રહણ કરવું જોઈએ. તેથી જ ભવનપતિ અને વ્યંતર નું ગ્રહણ થયું. –પૂર્વ શબ્દને મોસ્ પ્રત્યયેલાગી જે પૂર્વયો: રૂપ બન્યું છે.તે દ્વિવચનાન્ત રૂપ હોવાથી આઘની બે નિકાયનું ગ્રહણ સૂચવે છે. - અથવા પ્રથમ નિકાયની નીકટતાને લીધે કે તૃતીયાદિ નિકાયની અપેક્ષા એ જોતા દ્વિતીય નિકાયનું પણ “પૂર્વીપણું સિધ્ધ થાય છે. માટે તેનું ગ્રહણ કર્યું. આ જ દીન્ના: અહીં બે-બે ઇન્દ્રો એવો વણા રૂપ અર્થ ગર્ભિત છે. તેથી તેનો વિગ્રહ દ્રૌઢ ડુન્દ્રી યેષાં તે દીન્દ્રા: એ પ્રકારે થશે. – અહીં વણાર્થની વિવક્ષા હોવાથી બે-બે ઇન્દ્રો એવો અર્થ થાય છે કે જેના પરિણામે અસુરકુમાર આદિ ભવનપતિમાં અને કિન્નર આદિ વ્યંતરોમાં દક્ષિણનો એક અને ઉત્તરનો એક એવા બે ઇન્દ્રોની ગણના કરવામાં આવેલી છે. જ પૂર્વની બે નિકાય જ સૂત્રમાં કેમ લીધી? $ જો બધાં જ ઈન્દ્રો એક-એક હોત તો આવી સમસ્યા ઉત્પન્ન થઈ ન હોત. પરંતુ પૂર્વની બે નિકાયમાં [ભવનપતિ અને વ્યંતર માં] પ્રત્યેક જાતિમાં બે-બે ઇન્દ્રો છે. જયારે બાકીની બે નિકાય [જયોતિષ્ક અને કલ્પોપન્ન વૈમાનિકમાં એક-એક ઈન્દ્રજ છે.] - આ રીતે દીન્દ્રા: એવું સૂત્ર બનાવવાથી પ્રથમની બે નિકાયને સ્પષ્ટપણે અલગ પાડેલ છે. કેમકે પૂર્વ સૂત્રઃ૪માં સામાનિ આદિ દશ ભેદ જણાવવા થકી બધી નિકાયમાં ઇન્દ્રો છે તેવું સ્પષ્ટ કથન તો કરેલું છે. તેથી એક ઈન્દ્ર છે તેવું બીજી વખત કહેવાની જરૂર નથી. – પરંતુ ઈન્દ્રોની સંખ્યા એકને બદલે બે હોવાથી પ્રથમ બે નિકાય માટે અલગ કથન આવશ્યક હતું. માટે સૂત્રકારે પૂર્વની બે નિકાય જ લીધી. જ બે-બે ઈન્દ્રોના નામ નિર્દેશ# ઇન્દ્રોની સંખ્યા ૪૮ કે ૬૪-મંતવ્ય ભેદ સ્પષ્ટીકરણ. સૂત્રકારમહર્ષિએ તત્વાર્થસૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યમાં જે સંખ્યાની નોંધ કરી છે તે મુજબ(૧) ભવનવાસિના ૧૦૪૨=૨૦ ઈન્દ્રો (૨) વ્યંતર નિકાયના ૮x૨ ૧૬ ઈન્દ્રો (૩) જયોતિષ્ક નિકાયના ૨ ઇન્દ્રો (૪) વૈમાનિક નિકાયના ૧૦ ઇન્દ્રો એ રીતે કુલ - ૪૮ ઇન્દ્રોની નોંધ કરેલી છે. પણ વાણ વ્યતર જાતિના – બીજા - ૧૬ ઈન્દ્રો સંબંધિ કંઈપણ કહયું નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ જ પ્રકારે (૧) સિધ્ધસેનીયટીકામાં પણ -૪૮, (૨) હારિભદ્દીય ટીકામાં આ ચાર નિકાયના જ ઇન્દ્રોની વ્યાખ્યા છે, (૩) પંડિત સુખલાલજી પણ આ સંખ્યાની નોંધ કરે છે. (૪) દિગંબરીયમુખ્યટીકાઓમાં પણ આચારનિકાયાનુસારજપ્રથમની બેનિકાયના ભેદોની સંખ્યા નામ નિર્દેશ પૂર્વક જણાવેલી છે. (૫) જિનભદ્રગણી ક્ષમા શ્રમણ કૃત બૃહત્ સંગ્રહણી ગાથા ૫૯-૬૦માં વ્યંતરના જ ૧૬ ઈન્દો ગણાવેલા છે. ક્ષેત્રલોક પ્રકાશમાં ૬૪ ઇન્દ્રોની ગણના છે. ત્યાં શ્રી પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી પણ મુકે છે. વ્યવહારમાં પણ ૬૪-ઈન્દ્રોની જે વાત પ્રસિધ્ધ છે ત્યાં - ઉપરોકત-૪૮ ઇન્દ્રો તથા વાણવ્યંતરની- ૮ જાતિના બે-બે મળીને બીજા - ૧ ઈન્દોનો ઉલ્લેખ છે. તેથી કુલ- ૬૪ ઈન્દ્રો જણાવે છે. -- ભવનપતિ નિકાયના ૨૦ ઇન્દ્રો નિકાયનું નામ | દક્ષિણનો ઈન્દ્ર | ઉત્તરના ઈન્દ્ર [૧] અસુરકુમાર ચમર બલિ [૨]નાગકુમાર | ધરણ ભૂતાનંદ [૩] વિઘુકુમાર હરિ [કાંત] હરિષદ [૪] સુવર્ણકુમાર વેણુદેવ વેણદારી [૫] અગ્નિકુમાર અગ્નિશિખ અગ્નિમાણવ [] વાતકુમાર | વેલમ્બ પ્રભંજન [૭] સ્વનિતકુમાર સુઘોષ મહાઘોષ [૮] ઉદધિકકુમાર જલકાન્ત જલપ્રભ [૯] દ્વીપકુમાર | પૂર્ણ અવશિષ્ટ [વિશિષ્ટ [૧૦]દિકકુમાર | અમિતગતિ અમિતવાહન -૨-વ્યંતર નિકાયના ૧૬ ઈન્દ્રો નિકાયનું નામ દક્ષિણનો ઇન્દ્ર ઉત્તરના ઈન્દ્ર [૧] કિન્નર | કિન્નર કિંપુરુષ [૨] દ્વિપુરુષ સપુરુષ મહાપુરુષ [૩] મહોરગ અતિકાય મહાકાય ૪િ] ગંધર્વ, ગીતરતિ ગીતયશ [૫] યક્ષ પૂર્ણભદ્ર મહાભદ્ર [5] રાક્ષસ મહાભીમ સુરૂપ પ્રતિરૂપ [૮] પિશાચ કાલ મહાકાલ ભીમ [૭] ભૂત Page #22 -------------------------------------------------------------------------- ________________ સુવસ્ત્ર અધ્યાય: ૪ સૂત્રઃ -૩- વાણવ્યંતરના ૧૬ઈન્દો તિત્વાર્થભાષ-ટીકાદિમાં ઉલ્લેખ નથી] - વાણવ્યંતરનુંનામ | દક્ષિણનો ઈન્દ્ર | ઉત્તરના ઇન્દ્ર, [૧] અણપત્ની સંનિહિત સામાન [૨] પણ પત્ની ધાતા વિધાતા [૩]ઋષિવાદી ઋષિ ઋષિપાલ [૪] ભૂતવાદી ઇશ્વર મહેશ્વર [૫] કંદિત વિશાલ [૬] મહાજંદિત હાસ્ય હાસ્યરતિ [૭] કોહંડ કૂિષ્માંડ શ્વેત મહાશ્વેત [૮] પાવક પતંગ પતંગપતિ -૪- જયોતિષ્ક નિકાયના ર-ઇન્દો:-ચંદ્ર અને સુર્ય એ બંને જયોતિષ- ઇન્દ્રો છે. જયોતિષ ઇન્દ્ર સંબંધે ખુલાસો - ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે - “ીતિg વદવ: સૂર્યારવન્દ્રમવુ'' અર્થાત આ સુર્ય અને ચંદ્ર-ઇન્દ્રતરીકેની ગણના ભલે એક -એક ની કરી, પણ સૂર્ય -ચન્દ્ર ઘણાં છે. (૧) અસંખ્યય દ્વીપ-સમૂહને લીધે સૂર્ય અને ચંદ્ર પણ અસંખ્ય છે. (૨) - ફકત અઢી દ્વીપની ગણતરી મુકીએ તો ૧૩ર ચંદ્રો અને ૧૩૨ સૂર્યોથાય જંબૂદ્વીપમાં ૨-ચંદ્ર-સૂર્ય લવણસમુદ્રમાં ૪-ચંદ્ર૪સૂર્ય ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય કાલોદ સમૂદ્રમાં ૪૨-ચંદ્ર સૂર્ય પુષ્કરવર દ્વીપાર્ધમાં ૭૨ ચંદ્રો – ૨ સૂર્યો -એટલે જ ચંદ્ર - સૂર્યની ૬૬- ૧૬ પંકિત કહીલી છે. કેમકે કુલ ૧૩૨ ચંદ્ર, ૧૩૨ - સૂર્ય થાય જેમાં પૂર્વ - પશ્ચિમ ૬૬-૭ ના બે ભાગ પડી જશે. પરંતુ અહીંજાતિને આશ્રીને સૂર્ય અને ચંદ્રએવી એક-એકજાતિગણતાફકત બેભેદ કહ્યા છે. માટે જયોતિષ્ક નિકાયના બે ઈન્દો જાણવા. -પ-વૈમાનિક નિકાયના- ૧૦ ઈન્દ્રો * અહીં વૈમાનિક નિકાયનો અર્થ કલ્પોપપન્ન જ લેવો. કલ્પાતીત એટલેકે બાર દેવલોક ઉપરના રૈવેયક અને અનુત્તરનું અહીં ગ્રહણ કરવું નહીં કારણકે - -૧- ત્યાંના બધા દેવો સ્વતંત્ર હોવાથી મમિ કહેવાય છે. -૨-આ કલ્પાતીત દેવ હોવાથી ત્યાં ઇન્દ્ર, સામાનિક વગેરે પ્રકારે કોઈ ભેદ હોતા નથી. બધાં ઈન્દ્ર જેવા જ હોય છે. -૩- પ્રાયઃ કરીને તેમને પ્રયોજનનો અભાવ હોવાથી ગમનાગમનથી રહિત હોય છે. દશ ઇન્દ્રોની ગણતરી [૧] પહેલાં સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર- શકેન્દ્ર સિૌધર્મેન્દ્રો છે. [૨] બીજા ઇશાન દેવલોકનો ઈન્દ્ર- ઈશાનેન્દ્ર છે. . Page #23 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [3] त्री 21 सानत्कुमार विनोन्द्र - सनत्कुंभारेन्छे. [४] योथा माउन्द्र विनोन्द्र - महेन्द्र छे. [૫] પાંચમાંબ્રહમલોક દેવલોકનો ઈન્દ્ર-બ્રહ્મજૂછે. [] છઠ્ઠા લાંતકત્રીજા દેવલોકનો ઈન્દ્ર-લાંતકેન્દ્ર [૭] સાતમા મહાશુક્ર દેવલોકનો ઈ-મહાશુ કેન્દ્ર છે. [८] 416Hiससा सोनोन्द्र-ससान्छे. [૯] નવમાઆનત અને દશમાપ્રાણત-એબને દેવલોકનો એકજ ઈન્દ્ર છે. -માણતેન્દ્ર [૧૦] અગીયારમા આરણ અને બારમા અય્યત એ બંને નો એક ઇન્દ્ર- અચ્યતેન્દ્ર એ રીતે બારદેવલોકછે. જેમાં ૧થી૮નાએકએકઈન્દ્રો અને નવમા-દશમાનો સંયુકત ઈન્દછે તથા અગીયારમા-બારમાનો સંયુક્ત ઈન્દ્ર છે. તેથી દેવલોક બાર હોવા છતાં ઈન્દ્રની સંખ્યાદશની છે. 0 [8] संह:4 मह:दो असुरकुमारिंदा पण्णत्ता तं जहा चमरे चेव बली चेव दो णागकुमारिंदा पण्णत्ता तं जहा धरणे चेव भूयाणंदे चेव दो सुवन्नकुमारिंदा पण्णत्ता तं जहा वेणुदेवे चेव वेणुदाली चेव दो विज्जुकुमारिंदा पण्णत्ता तं जहा हरिच्चेव हरिसहे चेव दो अग्गिकुमारिंदा पण्णत्ता तं जहा अग्गिसहे चेव अग्गिमाणे चेव दो दीवकुमारिंदा पण्णत्ता तं जहा पुन्ने चेव विसिढे चेव दो उदहीकुमारिंदा पण्णता तं जहा जलकंते चेव जलप्पभे चेव दो दिसाकुमारिंदा पण्णत्ता तं जहा अमियगति चेव अमितावहण चेव दो वातकुमारिंदा पण्णत्ता तं जहा वेलंबे चेव पभंजाण चेव दो थणियकुमारिंदा पण्णत्ता तं जहा घोसे चेव महाधोसे चेव .. दो पिसाइंदा पण्णत्ता तं जहा काले चेव महाकाले चेव दो भूइंदा पण्णत्ता तं जहा सुरूवे चेव पडिरूवे चेव दो जक्रिवंदा पण्णत्ता तं जहा पुन्नभद्दे चेव माणिभद्दे चेव दो रक्खसिंदा पण्णत्ता तं जहा भीमे चेव महाभीमे चेव दो किन्नरिंदा पण्णत्ता तं जहा किन्नरे चेव किंपुरिसे चेव दो किंपुरिसिंदा पण्णत्ता तं जहा सप्पुरिसचेव महापुरिसे चेव दो महोरगिंदा पण्णत्ता तं जहा अतिकाए चेव महाकाए चेव दो गंधव्विंदा पण्णत्ता तं जहा गीतरती चेव गीयजसे चेव * स्था. स्था. २-उ.३-सू.९४-१ थी १८ :- स्था. २/3/८४ सूत्रमा अण्पन्नि को३ सोणे 5-5ो ना ५५४५५५ ४ Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ અન્યગ્રન્થસંદર્ભ૬૪ - ઇન્દ્રો-કાળલોકપ્રકાશ - સર્ગ -૩૦, શ્લોક ૧૮૮ વ્યંતર ઈન્દ્ર- (૧) ક્ષેત્ર લોકપ્રકાશ - સર્ગ - ૧૨, શ્લોક ૨૧૭ થી ૨૨૧ (૨) બૃહત સંગ્રહણી ગાથા -પ૯,૬૦ વાણવ્યંતરઇન્દ્ર - ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ - ૧૨ શ્લોક - ૨૪૯ થી ૨૫૭ ભવનપતિ- (૧)ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ - ૧૩ શ્લોક - ૩,૪, ૨૫૪ થી ૨૭૭મળે. (૨) બ્રહત સંગ્રહણી ગાથા ૪૮થી ૫૦ વૈમાનિક - બૃહત્ સંગ્રહણી ગાથા -પ૩ને આધારે જયોતિષ્ક (૧) સૂર્યચંદ્રબૃહતક્ષેત્રસમાસગાથા-૩૯૫,૪૮,૫૬૮, ૫૭૭, ૪૬. (૨) બૃહત્ સંગ્રહણી ગાથા - ૬૪-૬૫-૬૬ [9] પદ્ય - -૧- પ્રથમ ની નિકાબેમાં ઈન્દુબળે બોલતાં. ભવનપતિના વીશ ઈન્દ્રો સૂત્રથી અવલોકતા દેવ વ્યંતર સ્થાન ગણના ઈન્દ્ર બત્રીશ દેખતા કૃષ્ણ નીલ કાપોત તેજસ ચાર લેશ્યા વળતાં -- પદ્ય બીજું પૂર્વ સૂત્ર સાથે અપાઈ ગયેલ છે. 0 [10] નિષ્કર્ષ -વૈમાનિકમાં અગીયારમાં-બારમાં બંને દેવલોકનો અધિપતિઈન્દ્રએક કહો, નવમા-દશમા બંને દેવલોકનો અધિપતિ પણ એક કહયો. બાકીના એકથી આઠમાં પ્રત્યેક દેવલોકનો એક એક અધિપતિ કહ્યો જયારે ભવનપતિ તથા વ્યંતરમાં પ્રત્યેક વિભાનમાં બે-બે ઇન્દો કહ્યા. આ વાતને જરા જુદી રીતે ઘટાવીએ તો ઉપરના ચારદેવલોકમાં એક-એક ઈન્દ્રની સતા બબ્બે દેવલોકમાં ચાલે છે. એક થી આઠ દેવલોકમાં પ્રત્યેકની ઈન્દ્રની સતા પોત-પોતાના દેવલોકમાં સર્વાશે વર્તે છે. જયારે ભવનપતિ-વ્યંતરમાં એક એક ઈન્દ્રની સતા દેવ લોકના અર્ધ વિભાગમાં જ વર્તે છે. શ્લોકવાર્તિકના કર્તાશ્રીવિદ્યાનંદ સ્વામી તેને પુન્યની ક્યાશકહીનપુત્યરૂપઘટાવે છે. આવા અલ્પપુન્યપણાની વિભાવના જન્મી કયાંથી? ઉપરના દેવલોકસાથેના તુલના માંથી. પણ ઉપરના દેવલોકની કલ્પાતીત સાથે તુલના કરી એતો? લ્પાતીતમાં બધાં જ ઈન્દો છતાં બધાનું સ્વાંગ સામ્રાજય, એક કરતા વધુ ઇન્દ્રો હોવા છતાં સામ્રાજ્યમાં કોઈ ફેરફાર કે ભાગબટાઇનથી - તો પણ આ દેવોની સંખ્યા કેટલી થવાની? તેનાથી પણ ઉપર જઈએ તો અનંત સામ્રાજયના અનંત ધણી એવા સિધ્ધ ભગવંતો બિરાજમાન છે. તેની સંખ્યા અનંત છે. પણ જાણે બધાં જ ત્રણે જગતનું સામ્રાજય ભોગવી રહ્યા છે. જો સમગ્ર જગતનું સામ્રાજય ભોગવવું હોયતો કર્મનિર્જરા જ ધ્યેય બનાવવું પડશે. પ્રકૃષ્ટપુન્યથી બન્ને દેવલોકના સામ્રાજય જેવું અય્યતેન્દ્રપણું મળી જાય, અહમિન્દપણું પણ મળી જાય પરંતુ જો ત્રણ જગતનું સામ્રાજય જોઇતું હોય તો પુન્યને પણ બેડી સમાન ગણી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સઘળા કર્મો તોડવા જોઈશે તો જ રત્નત્રયીનું આરાધન મોલમાં લઈ જવા ઉપયોગી બનશે. OOOOOOO અધ્યાય ૪૪ સૂત્રઃo) | [1]સૂત્ર હેતુ પ્રસ્તુતસૂત્રભવનપતિ અને વ્યંતરનિકાયનીલેશ્યાને જણાવે છે. U [2] સૂત્રમૂળઃ-પીતાના : 0 [3] સૂત્ર પૃથક પૌત - મન્ત - સ્ટેશ: U [4] સૂત્રસાર-પહેલા બે નિકાયનાદેવો] પીત-પર્યન્તલેશ્યા [વાળા છે અર્થાત્ [ભવનપતિ અને વ્યંતરનિકાયનાદેવોને કૃષ્ણ-નીલ-કાપોત-પીતએ ચારલેશ્યાઓ હોયછે] [5]શબ્દજ્ઞાન :ત - તેજસ્ મત- મર્યાદા સૂચવે છે [પીત જેને અત્તે છે] હેશ્યા - શારીરિક વર્ષ પૂર્વે સૂત્રમાં કહેવાઈ ગયું છે. [6] અનુવૃત્તિ - (૧) પૂર્વયોદ્ધા : સૂત્ર ૪:૬થી પૂર્વયો: ની અનુવૃત્તિ લેવી. (૨) વેવસ્થાયી: ની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા -સ્વોપલ્લભાષ્યમાં જણાવે છે કે-પહેલાં બનેનિકાયનાદેવોને પીત-પર્યન્ત ચારલેશ્યાઓ હોય છે. અહીં ભાષ્યના શબ્દોને આશ્રીને અભિનવટીકા કરેલ છે. * પૂર્વયો: પૂર્વ સૂત્રમાં જણાવ્યા મુજબ પૂર્વયો. દેવોની ચાર નિકાય જણાવેલી છે. તેમાંથી પ્રથમ બે નિકાય લેવી. તેથી અહીં ભવનપતિ અને વ્યંતરનું ગ્રહણ કરેલ છે. -- पूर्वयोः निकाययोः - भवनपतिव्यन्तरयो: देवानाम्, उपलक्षणत्वात् देवीनां च –પૂર્વની બેનિકાયથી ભવનપતિ અને વ્યંતરદેવોનુંરહણ કરવું અને ઉપલક્ષણથી દેવીનું પણ ગ્રહણ કરવું. એટલે ભવનપતિ અને વ્યંતરદેવ-દેવીઓની [પીતાન્ત લેશ્યા હોય છે.] पीतान्त - पीता अन्ते यासां लेश्यानां ताः पीतान्ताः – પીતલેશ્યા જેને અત્તે છે તે લેગ્યાઓને પૌતાત કહી છે. - પીતાતાયા છે તે પૌતીત શ્યા: પીતાન્ત કહેવાથી કૃષ્ણ-નીલ-કાપોત-તૈજસ એ ચાર લેશ્યા સમજવી.[અહીં ચોથી લેશ્યા માટે હારિભદિયટીકામાં તૈનÍશબ્દ વાપર્યો છે. તેનું કારણ એ છે કે પતિ નો પર્યાય શબ્દ તૈનસ્ છે. જેને પ્રાકૃતમાં “તેર” કહેવામાં આવે છે.] –સૂત્રની લાઘવતાને માટે તાત એવા એક શબ્દ થકી ચારે વેશ્યાના અસ્તિત્ત્વને જણાવેલ છે. જ સેશ્યા – કેશ્યાનો સ્વીકૃત અર્થ છે. “આત્મ પરિણામ''. *દિગંબર આમ્નાય મુજબ સૂત્ર ૨ ગતિવિ પત્તાન્ત : માં બંને સૂત્ર સમાવિષ્ટ કરાયા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૭ ૨૫ - દંડક પ્રકરણની વૃત્તિમાં જીવના સ્વભાવના બંધારણને વેશ્યા કહી છે. – તત્ત્વાર્થવૃત્તિ મુજબ વેશ્યા એ કષાયના ઉદયનું અથવા યોગજનક શરીરનામ કર્મના ઉદયનું ફળ છે. આ રીતે લેશ્યાનો અર્થ લોકપ્રકાશમાં દંડકપ્રકરણમાં તથા તત્ત્વાર્થના બીજા અધ્યાયમાં ઔદયિક પરિણામોના વર્ણનમાં કરેલ છે. તદુપરાંત લોકપ્રકાશ - દંડક કે બૃહસંગ્રહણીમાં આ અર્થને સ્વીકારી ને જ એકેન્દ્રિયથી વૈમાનિક પર્યન્ત વેશ્યાનું વિભાગીકરણ કરેલ છે. જયારે અહીં સિધ્ધસેનીયટીકામાં-લેશ્યા એટલે “શરીરનો વર્ણ” એવો અર્થકરેલો છે. शरीरवर्ण मात्रत्वाद् द्रव्य लेश्या एताः આ બાબતનો ગુજરાતી વિવેચકો – પં. સુખલાલજી કે પૂ.રાજશેખર વિજયજી સ્વીકાર કરે છે. તેઓ પણ વેશ્યાનો અર્થ શારીરિક વર્ણ કરે છે. હારીભદ્દીય ટીકામાં આ અંગે કોઈ ઉલ્લેખ નથી. જયારે સિધ્ધસેનીય ટીકામાં તેના સંપાદકે ટીપ્પણી કરતા લખ્યું છે કે – ટ રમતમ્ તત્ યદુત શરીરવઈપ જેશ્યા, तु योगपरिणामो लेश्या, लेश्यापुद्गलस्तु अन्य एव आगमेषु निर्दिश्यन्ते । એટલે વેશ્યાના બે અર્થ આ સૂત્રમાં જોવા મળે છે. (૧)યોગ પરિણામ રૂપ (૧)શરીરના વર્ણ રૂપ જીવો વિ- (૧) કૃષ્ણ - અતિકાળો (૨) નીલ- ઓછો કાળો (૩) કાપોત ભૂરો (૪) તેજો - લાલ (૫) પદ્મ - ખુલતો પીળો (૬) શુકલ - અતિ સફેદ * જેરા સચ્ચા :- પીતાને શબ્દથી અહીં પ્રથમની ચાર વેશ્યાનું ગ્રહણ થશે. (૧)કૃષ્ણ (૨)નીલ (૩)કપોત (૪)તૈજસ-પીત). ઉપરોકત બંને અર્થ મુજબ - ભવનપતિ તથા વ્યંતર નિકાયના દેવોના શરીરનો વર્ણ કોઇનો કૃષ્ણ- કોઈનો નીલ-કોઇનો-કાપોત અને કોઈનો પતિ એ રીતે કૃષ્ણાદિ ચારમાંથી કોઈપણ હોઈ શકે. બીજા અર્થમાં - આ બંને નિકાયના દેવોમાં “યોગપરિણામરૂપ લેગ્યા” કૃષ્ણ-નીલકાપોત-તૈજસ્ એ ચારમાંથી કોઈપણ એક સંભવે છે. દ્રવ્યથી ચારલેશ્યા કહી છે. ભાવથી તોછ એ વેશ્યા સંભવી શકે. એટલેકે અધ્યવસાય થી તો કૃષ્ણાદિ છ એ વેશ્યાનો સંભવ છે. પણ દ્રવ્યથી પદ્મ અને શુકલ એ બે લેગ્યા કદાપી આ દેવોને સંભવતી નથી. # બીજા સૂત્રમાં લેશ્યા અધિકાર સમયે જ આ બંને નિકાયોની લેશ્યા કેમ ન જણાવી? – દ્રા શબ્દથી કદાચ બંને નિકાયનો સંબંધ જોડી શકાયો હોત પણ સૂત્રની લાઘવતા તથા પૂર્વની બે નિકાયનો વિષય-અધિકાર ચાલુ હોવાથી આ સૂત્ર અહીં મુકેલ છે. U [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભઃ- મવનવ વાળમંતર....વારિત્રેગો - આ ૨-૩-૪. પ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાર્થસંદર્ભ: - ૩૬. ૪-સૂ. ૨ તૃતીય:પીતòય: અન્યગ્રન્થસંદર્ભઃ (૧)ક્ષેત્રલોકપ્રકાશ - સર્ગ - ૧૨ - શ્લો . ૨૬૩ - વ્યંતર ની લેશ્યા (૨)ક્ષેત્રલોકપ્રકાશ - સર્ગ - ૧૨ - શ્લો . ૩૦૨ - ભવનપતિની લેશ્યા. (૩) દંડક પ્રકરણ ગાથા - ૧૫ મૂળ તથા વિવેચન. (૪) બૃહત્ સંગ્રહણી ગાથા - ૧૯૩ મૂળ તથા વિવેચન. [] [9] પદ્યઃ (૧)-પહેલું પદ્ય પૂર્વસૂત્ર ઃ ૬ના પદ્ય સાથે કહેવાઇ ગયું છે. (૨)-બીજું પદ્ય પૂર્વસૂત્ર ઃ પના પઘ સાથે કહેવાઇ ગયું છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [10]નિષ્કર્ષ:-લેશ્યાનો અર્થ આત્મ પરિણામ કે સ્વભાવરૂપેજોસ્વીકારીએતોઆવા પરિણામ કુલ છ કહયા.જેમાંના પ્રથમ ત્રણ અશુભ અને પછીના ત્રણને શુભ ગણેલા છે. જયારે ભવનપતિ અને વ્યંતર માં પ્રથમ ચાર લેશ્યાઓ કહી ત્યારે એવું પણ સ્વીકારવું જ પડે કે આ બંને નિકાયમાં બહુલતા એ અશુભ લેશ્યા સમજવી રહી. કેમકે કૃષ્ણ-નીલકાપોત તે ત્રણતો અશુભ જ છે. એક માત્ર પીત (તૈજસ્) ને શુભ લેશ્યા ગણેલી છે. આ પ્રથમની અશુભ લેશ્યામાટે ક્રોધકષાયને આશ્રીને અનુક્રમે ત્રણ વિશેષણો વપરાયા છે અતિક્રુર - ક્રુર - અલ્પદ્ગુર. પરમાધામી અસુરકુમાર તોઅતિક્રુર પરિણામી હોવાથી કૃષ્ણ લેશ્યાવાળા જ કહેલા છે. પણ આ બધી વાતનોનિષ્કર્ષશું? એ જ કેદેવગતિમળવા પાત્રથી જીવનનું ધ્યેય સમાપ્ત થતુંનથી. દેવગતિ એટલે પ્રકૃષ્ટ પુન્યનો ઉદય જ છે તેવું માનવુંયોગ્ય નથી. પરમાધામી દેવ જે મરીને અંડગોલિક થાય છે. તેનું સ્વરૂપ વાંચીએ તો જીવનમાં ક્યારેય દેવ થવાનો વિચાર જ આવે. દેવોની આ લેશ્યાના વિષય થકી એક જ વિચારણા જરૂરી લાગે કે આવી અશુભ પરિણામી સ્થિતિમાંથી કયારે બહાર નીકળી શુભ પરિણામની ધારાએ આગળ વધી શું. જો શરીરના વર્ણરૂપ લેશ્યા અર્થ લઇએ તો શરીરતો એક વખત છોડવાનું જ છે. પછી ગમેતે વર્ણ હોય દેહ મમત્ત્વ વિમોચનની જ ભાવના ભાવવી. અધ્યાય :૪ સૂત્રઃ૮) [1] સૂત્રહેતુ :- દેવોના કામસુખ કે મૈથુન સેવન સંબંધિ વિચારણા ને માટે આ સૂત્રની રચના થયેલે છે. [] [2] સૂત્ર:મૂળ:-જયપ્રવીવારા આ પેશાનાત્ [3] સૂત્રઃપૃથક્ઃ- ગય प्रवीचाराः आ ऐशानात् [] [4]સૂત્રસારઃ- ઇશાન [દેવલોક] સુધીના [દેવો ] કાયાથી પ્રવીચાર કરનારા છે - Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૮ [એટલે કે શરીરથી વિષયસુખ ભોગવવા વાળા છે] [] [5]શબ્દશાનઃ જાય - શરીર પ્રવિવાર - વિષયસુખ/મૈથુનસેવન શાનાત્ – ઇશાન દેવલોક સુધી. આ - પર્યન્ત - હદ/મર્યાદા [] [6] અનુવૃત્તિ ઃ- તેવા ખ્વતુર્નિવાયા: સૂત્ર ૪:૧થી ની દેવા: અનુવૃત્તિ લેવી. [7]અભિનવટીકાઃ- ભવનપતિ થી આરંભીને ઇશાન દેવલોક સુધી દેવ અને દેવી બંનેનું અસ્તિત્ત્વ છે. દેવ વિષયક વિવિધ બાબતોની વિચારણા સાથે સૂત્રકા૨ મહર્ષિ દેવોના પ્રવિચાર ને આ સૂત્ર થકી જણાવે છે. કેમકે દેવ અને દેવી બંને જયારે આ તમામ નિકાયોમાં હોય છેતો તેમની વચ્ચે કેઇ શરીર સંબંધ હોય છે કે નહીં ? છે તો કેવી રીતે છે ? એ વિષયક વિશેષતાનું દર્શન કરાવવું આવશ્યક છે. ૨૭ સામાન્ય અર્થ ઃ- ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક, [પહેલા દેવલોક] સૌધર્મ અને [બીજા દેવલોક] ઇશાન સુધીના દેવોને જયારે કામ વાસનાનો ઉદય થાય ત્યારે દેવીઓ સાથે કાયાથી મૈથુન સેવે છે. આ મૈથુન સેવનક્રિયા મનુષ્ય પુરુષ અને સ્ત્રીના મૈથુન જેવી હોય છે. સૂત્રના શબ્દોને આશ્રીને અભિનવટીકાબાય -ાય એટલે શરીર. * प्रवीचार:- प्रवीचारो मैथुनोपसेवा कायः शरीरम् इति । –પ્રવીચાર એટલે મૈથુન સેવન અથવા મૈથુન વ્યવહાર. कायप्रवीचार:- कायेन प्रवीचार एषाम् इति कायप्रवीचाराः – શરીર થકી સ્ત્રી સંભોગ આદિ જે મૈથુન સેવન કરાય છે. તેને‘‘કાય પ્રવીચાર’’ કહેછે. – બૃહત સંગ્રહણીમાં જણાવે છે કે-ભવનપતિ થી ઈશાન દેવલોક સુધીના દેવો પોતાના વૈક્રિય શરીર વડે-મનુષ્ય સ્ત્રી પુરુષની જેમ મૈથુન સેવનારા [સંભોગકરનારા] છે. આ દેવો સંકિલષ્ટ પરિણામવાળા પુરુષવેદ રૂપ કર્મના પ્રભાવથી મનુષ્યની જેમ મૈથુન સુખને અનુભવનારા છે. તેથીજ સર્વાંગ વડે કાયક્લેશ થી ઉત્પન્નસંસ્પર્શનાસુખને પામીનેતેમાં પ્રીતિવાળા થાય છે. --સર્વાંગ સ્પર્શયુકત સંભોગ વિના તેમને તૃપ્તિ થતી નથી. —મૈથુન સેવનમાં તીવ્ર અનુરકતથાય છે. સર્વાંગીણ સ્પર્શ સુખ માણીને જ સંતોષ મેળવે છે. વાયપ્રવીવાર કઇ રીતે? :-ક્ષેત્ર લોકપ્રકાશમાં આ દેવોના કાયપ્રવીચારનું વર્ણન કરે છે. તે મુજબ ઃ દેવોના પ્રેમ અને પ્રીતિને બમણા કરેલી સર્વાંગ સુંદર દેવી પતિદેવના ચિત્તને અનુસરીને અનેક રૂપો વિકુર્વે છે. દેવો પણ પોતાના અનેક રૂપો વિકર્વી આવી સ્ત્રીઓ સાથે તેના અંગ પ્રત્યંગમાં ગાઢ આલીંગન આપે છે. –મુખને ખૂબ નમાવીને, દબાવીને, સીત્કાર છુટે તે રીતે હોઠોને ચુંબન કરે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -તેઅપ્સરાને ખોળામાં બેસાડીનદયનાપૂર્વકસ્તનને મદનકરીને મનુષ્યનામિથુનની જેમ મૈથુન રસમાં ડૂબી જાય છે. – તીવ્ર પુરુષ વેદનો ઉદય શાંત થતા-સર્વ અંગોના કાયકલેશ થી ઉત્પન્ન થયેલ સ્પર્શ થી નિવૃત્તિ પામે છે. કામના ઉન્માદ વાળી અપ્સરા પણ ભય-કંપ-અવાજ-લજજાયુકત ચેષ્ટા-નિઃસંકોચ પણે વળગી જવું-પ્રતિ આલિંગન-પ્રતિવચન-પ્રતિચુંબન -કબુતર આદિ જેવા અવાજ આદિ અનેક સુરત ક્રીડા દ્વારા ઘણા કાળ સુધીદેવોની મદોન્મતતાને વધારે છે અને વૈક્રિય શુક્રનો તેના સંપૂર્ણ અંગમાં સંચાર થવાથી કિલષ્ઠ સ્ત્રીવેદ ની વેદનાને તૃપ્ત કરે છે. -સંભોગ કરાવતી એવી દિવ્યસ્ત્રીઓના શરીરમાં ગયેલા તે શુક્ર પુદ્ગલો ચક્ષુ-શ્રોત્રપ્રાણ-રસના અને સ્પર્શન આબધી ઇન્દ્રિયો રૂપે પરિણમે છે. અને તે પરિણમેલા શુક્ર પુદ્ગલ દેવાંગનાઓના રૂપ-લાવણ્યના વૈભવને તથા સૌભાગ્ય અને યૌવનને પ્રકષ્ટ બનાવે છે. આ પ્રમાણે કોઈક દેવતા દીર્ધકાળ સુધી આવા ભોગભોગવવા છતા તીવ્રકામ વેદનાથી ઉન્મત ચિત્તવાળા બનેલા હોય અને પોતાની નાયિકાને ભોગવવા છતા અતૃપ્ત રહ્યા હોય ત્યારે બીજી દેવીને ભોગવવાના આશયથી પોતાના ઉપર અનુરાગવતી એવી વેશ્યા સર્દશ અપરિગ્રહિતા દેવીઓને ભોગવે છે. * મા- અહીં મોડું ઉપસર્ગમર્યાદાઅર્થમાં વપરાયેલો નથી પણ અભિવિધિઅર્થમાં પ્રયોજાયો છે. તેથી જ આ દેશનાત્ નો અર્થ “ઈશાન સ્વર્ગ પૂર્વે' એવો ન કરતા ઇશાન દેવલોક પર્યન્ત એવો કર્યો છે. જ શાના- બીજા ઇશાન દેવલોક સુધી. – જયારે ઈશાન પર્યન્ત કહે ત્યારે છેક અધોલોકથી માંડીને ઈશાન દેવલોક પર્યન્તની દેવનિકાયનું ગ્રહણ થશે. –તેથી-ભવનપતિ, વ્યંતર [વાણવ્યંતર પણ), જયોતિષ્ક અને પહેલો દેવલોક-સુધર્મ તથા બીજો દેવલોક ઈશાન એટલાનું ગ્રહણ કરવું – અર્થાત્ ભવનપતિથી લઈને ઇશાન દેવલોક સુધીના બધા દેવોને ઉપર જણાવ્યા અનુસાર કાયાથકી સર્વાગ મૈથુન સંભવે છે. * વિશેષ ગણેશના સન્ધિ થઇ શક્તી હોવાછતાં અહીં ગા+નીસંધિકરેલનથી.કેમકે સન્ધિ થવાથી થશાનાત્ શબ્દ જ વંચાશે. મા ઉપસર્ગ છે કે નહીં તે નકકી થઈ શકશે નહીં. # સૂત્ર થકી દેવલોકમાં દેવીનું અસ્તિત્ત્વ અને પ્રવીચારનો સદ્ભાવ બંને વસ્તુ નિશ્ચિત થાય છે. જો કે સૂત્ર કે ભાષ્યમાંદેવીનો સ્પષ્ટોલ્લેખ નથી તો પણ ચારથીનો વિરોષ પ્રતિપતિ: ન્યાય મુજબ આગમના વ્યાખ્યાનથી દેવીનું અસ્તિત્ત્વ અહીં સમજી લેવું. - ૪ જન્મની અપેક્ષાએ દેવીઓનું અસ્તિત્ત્વભવનપતિથી ઇશાનદેવલોક સુધી જ હોય છે. તેથી આગળ દેવીનો જન્મ થતો નથી. $ દેવ-દેવીના સંભોગમાં વૈક્રિય શુક્ર પુદગલ દેવીના શરીરમાં જતા હોવા છતાં ઔદારિક પુદ્ગલ ના અભાવે દેવીને ગર્ભધારણ કરવાપણું નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૯ [8] સંદર્ભઃ આગમસંદર્ભ :- સૂત્ર - ૧૦માં આ સૂત્રનો આગમ પાઠ છે. અન્યગ્રન્થસંદર્ભ:-(૧) બૃહત્ સંગ્રહણી ગા. ૧૮૧ - કાય પ્રવીચાર (૨) બૃહત્ સંગ્રહણી ગા. ૧૮૪ - દેવીઉત્પતિ - [9] પદ્ય :- બંનો પઘો – અગ્રીમ સૂત્ર નવ માં જણાવેલો છે. [] [10] નિષ્કર્ષ :- આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર - દશમાં નોંધેલ છે. - (૩)ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ - ૨૩ શ્લોક થી ૪૧૫ થી ૪૨૮ અધ્યાય :૪ સૂત્રઃ૯ [1] સૂત્રહેતુ ઃ- ઉપરોકત સૂત્રમાં ઇશાન દેવલોક સુધીના દેવોની મૈથુન સેવનની વિચારણા કરી. આ સૂત્ર થકી ઇશાનથી ઉપરના એટલેકે ત્રીજા થી બારમા દેવલોક સુધીના પ્રવીચારને જણાવે છે. ] [2] સૂત્રઃ મૂળ :- *શેષા: રૂપશમન:પ્રવીનારાયોર્દયો: [3] સૂત્રઃપૃથક્ઃ- શેષ: સ્પર્શ - રૂપ – રાજ્ -મનસ્-પ્રવીવારા યો: યો: [4] સૂત્રસાર ઃ- બાકીના બબ્બે [કલ્પના દેવો અનુક્રમે ] સ્પર્શ રૂપ - શબ્દ [અને] મન [વડે] મૈથુન સેવન કરે છે. [5] શબ્દજ્ઞાન : શેષા: બાકીના, - ત્રીજાથી બારમાં દેવલોક સુધીના દેવો મ - સ્પર્શ, (સ્પર્શેન્દ્રિય થકી) ૨૯ રૂપ - રૂપ, (ચક્ષુ ઃ ઇન્દ્રિય થકી મનસ્- મન (મનોમન જ ) શબ્દ - શબ્દ (શ્રોત્રેન્દ્રિય થકી) પ્રવીવાર: - કામસેવી, મૈથુન સેવી, વિષયસુખ ભોગવવા વાળા. - ક્રૂયો: ક્રૂયો: બબ્બે - ત્રીજો ચોથો, પાંચમાો છઠ્ઠો, સાતમો આઠમો એ રીતે જોડમાં [] [6] અનુવૃત્તિ ઃ- (૧) હાયપ્રવીવારા આ પેશાનાત્ સૂત્ર ૪:૮ થી -નાત્ ની અનુવૃત્તિ લેવી. થી દ્વારા....પોપપનપર્યન્ત: ની અનુવૃત્તિ સમજી લેવી. (૩) તેવા ખ્વનિાયા: સૂત્ર ૪:૧ થી રેવા: ની અનુવૃત્તિ. (૨) વશષ્ટપઋદ્રાવવિજ્ઞા: પોપનપર્યન્તા: સૂત્ર ૪ઃ૩ [] [7] અભિનવટીકા - પૂર્વસૂત્રમાં એવા દેવોનું વર્ણન કર્યુ કે જયાં દેવીનું અસ્તિત્ત્વ પણ સાથે હોય છે. પરંતુ આ સૂત્રમાં જે દેવલોકને આશ્રીને પ્રવીચાર જણાવવામાં આવેલ છે તે એકપણ દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી. એટલેકે દેવીનો સદ્ભાવ નથી. તો પણ *દિગંબર આમ્નાય મુજબ – શેવા: સ્પર્શરૂપરામન: પ્રવીવારા એ રીતે સૂત્ર છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉO તવાથધિગમ સૂત્ર અભિનવટીકા ત્યાં પ્રવીચારતો છે જ.આ સૂત્ર થકી સૂત્રકાર તેમના મૈથુન સેવનની પ્રણાલીદર્શાવે છે. ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિકદેવો મનુષ્યની સમાન સર્વાગોના શરીર સ્પર્શ થકી કામસુખ ભોગવતા નથી. પણ જુદીજુદી રીતે તેઓ વૈષયિક સુખનો અનુભવ કરે છે. * શોષા: –બાકીના. અહીં બાકીના એટલો જ શબ્દ કહેવા માત્રથી અર્થ સ્પષ્ટ થતો નથી. તેથી ઉપરના બે સૂત્રોની અનુવૃત્તિ લીધી છે. દેવોની ચાર નિકાય કહી. તેમાં પ્રથમ નિકાયના દેવો તો શરીર થી મૈથુન સેવન કરે છે તે કહેવાઈ ગયું. પછી ઉપરોકત સૂત્રમાં મા-gશાનાર્ કહ્યું. તેથી કલ્પોપપન્નવૈમાનિકોમાંના પ્રથમ બે સ્વર્ગ સુધીની મર્યાદા વાળા વૈમાનિકોનો પ્રવીચાર કહેવાઈ ગયો. હવે અહીં શેષા: શબ્દથી કલ્પોપપન્ન વૈમાનિક દેવોના બાકીના દેવોનું જ ગ્રહણ થઈ શકશે. એટલે કે ત્રીજા સનકુમાર કલ્પથી બારમા અશ્રુતકલ્પ સુધીના દેવો ના પ્રવીચાર સંબંધિ વિષય જ પ્રસ્તુત સૂત્રમાં ગ્રાહય બનશે. * પ્રયો: યો: – બબ્બે - કલ્પોને માટે શબ્દ મુકાયેલ છે તેથી -ત્રીજા-ચોથા સ્વર્ગનો વિષય સ્પર્શ પ્રવીચાર થશે. -પાંચમા - છઠ્ઠા સ્વર્ગનો વિષય રૂપ પ્રવીચાર થશે. -સાતમા - આઠમા સ્વર્ગનો વિષય શબ્દ પ્રવીચાર થશે. -નવદશ - અગીયારબાર નો વિષય મન પ્રવીચાર થશે જ અનુક્રમસંબંધ-સૂત્રકારમહર્ષીએસ્પર્શ-રૂપ-શબ્દ-મનએચારપ્રવીચાર જણાવ્યાછે. - સૌધર્મ અને ઇશાન બે દેવલોકને બાદ કરતા દશ સ્વર્ગ બીજા છે. - આ દશમાં નવ-દશા અને અગીયાર-બારનું જોડકું બનાવેલ છે. કારણકે આગામી સુત્ર૪:૨૦સૌધર્મેનલીન માંગનતિકIMયો અને મારતો : એ રીતે બંને દેવલોકને દ્વીવચનમાં સાથે સાથે મુકેલાછે.જો સૂત્રકારને વિશીષ્ટપ્રયોજન નહોત તો આવાઢીવચનાત્ત શબ્દ પ્રયોગને બદલે સીધું જ માનતUાતારખાતા: કહી શક્યા હોત. - પરંતુ આવા જોડકા બનાવીને પરોક્ષ રીતે ત્યાંની સ્થિતિની સામ્યતાને સૂચવે છે. વળી નવમાઆનત-દશમા પ્રાણતનો ઇન્દ્રએકજ છે. અગીયારમાં આરણ અને બારમાં અશ્રુતનો ઈન્દ્ર પણ એકજ છે. તેથી ઈન્દ્રને આશ્રીને તેમજ દ્વવચનાન્તપણાને લીધે નવ-દશ સ્વર્ગને એકરૂપ ગણેલ છે. અને અગીયાર-બારનો પણ એકરૂપે ગણેલ છે. એ રીતે ચાર દેવલોકના બબે જોડકા નહીં કરતા એક જોડકુ જ બનશે. પરિણામે અહીં બબ્બે સ્વર્ગના કુલ ચાર જોડકા થાય છે. (૧) ત્રીજો ચોથો (૨) પાંચમો - છઠ્ઠો (૩) સાતમો - આઠમો (૪) નવમો દશમો - અગીયારબારમો આ રીતે સ્પર્શદિ ચાર અને બબ્બેના જોડકા ચાર હોવાથી (યથાલયમ) અનુક્રમ સંબંધ ગોઠવાઈ જાય છે. * સ્પર્શ - ત્રીજો સનતકુમાર અને ચોથો માહેન્દ્ર એ બે દેવલોકના દેવો સ્પર્શ થકી મૈથુન કરે છે. - દેવીને સ્પર્શમાત્રથી કામતૃષ્ણા શાન્ત કરે છે. જયારે સાનકુમાર અને માહેન્દ્રકલ્પના દેવોને કામતૃષ્ણા જાગે, મૈથુન સુખ પ્રાપ્તિની Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૯ ૩૧ ઇચ્છા થાય છે ત્યારે તેનો અભિપ્રાય તેની નિયોગિની દેવી અંગસ્ફૂરણ આદિ લક્ષણોથી જાણે છે. આવી જાણ થતાં જ તે તુરંત ત્રીજા- ચોથા દેવલોકના દેવ પાસે આવીને ઉપસ્થિત થાય છે. તે દેવો આ દેવીઓના સ્પર્શ માત્રથી પ્રીતિ પ્રાપ્ત કરે છે. અને કામવાસનાથી નિવૃત્ત થાય છે. બૃહત્સંગ્રહણી - ત્રીજા સાનતકુમાર અને ચોથા માહેન્દ્ર દેવલોકના દેવો સ્પર્શ પ્રવીચારી છે તેઓ સ્તન, ભુજા, ઉરૂ, જધન વગેરે ગાત્રના સ્પર્શથી મૈથુન સુખ અનુભવે છે. દેવીના સ્તનાદિ સંસ્પર્શ વડે તેમને કાયપ્રવીચારી કરતાં અનંતગુણ સુખ અનુભવાય છે. દેવીઓને પણ આ સંસ્પર્શથી દિવ્ય પ્રભાવ વડે તેમના શરીરમાં શુક્ર પુદ્ગલનો સંચાર થતા અનંતગુણ સુખ થાય છે અને તૃપ્તિ પણ થાય છે. ક્ષેત્રલોકપ્રકાશ :- ચતુર આશયવાળી તે દેવીઓ પોતાના અંગ સ્ફૂરણાદિ થકી પોતાના પ્રિયતમની કામેચ્છાનેસમજી જાય છે.ત્યારેઅદ્ભુત શ્રૃંગાર,વસ્ત્રાદિની સજાવટાદિથી અલંકૃતથઇ દેવો પાસે પહોંચે છે. ત્યારે તે દેવો પણ આ અપ્સરાને પોતાના ખોળામાં બેસાડી,ભૂજા વડે ગાઢ આલીંગન કરે છે. વારંવાર તેના સ્તનોને દબાવે છે.ઓઠોને ચુંબન કરે છે. જધનાદિ પ્રદેશોમાં સ્પર્શ કરે છે. અને એ રીતે સ્પર્શમાત્ર થી તેઓ મૈથુન ક્રીડાની જેમ તૃપ્ત થાય છે. તે દેવીને પણ સ્પર્શમાત્ર થી પોતાના શરીરમાં શુક્ર પુદ્ગલો પરિણત થતા તૃપ્તિ મળે છે. રૂપઃ- પાંચમો બ્રહ્મલોક અને છઠ્ઠો લાન્તક એ બે દેવલોકના દેવો રૂપથી મૈથુન સેવન કરે છે. –બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવોને જયારે મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓને મૈથુન સુખની ઇચ્છાવાળા જાણીને તેની નિયોગીની દેવી તેની નજીક આવીને ઉપસ્થિત થાય છે. તે દેવી પોતાના દિવ્ય અને સ્વભાવિકજપ્રકાશમાન એવા સર્વાંગ મનોહર રૂપને દેખાડે છે. જે શ્રૃંગાર સંબંધિ ઉદાર અને અભિજાત આકાર તથા વિલાસથી યુકત હોય છે. સુંદ૨-ઉજજવળ અને મનોજ્ઞ વસ્ત્ર તથા આભરણોથી યુકત હોય છે. આવું રૂપ જોઇને દેવને સંતોષ થઇ જાય છે. અને રૂપના જોવા માત્રથી તેની કામેચ્છા નિવૃત થાય છે. બૃહત્ સંગ્રહણી પાંચમાં બ્રહ્મ અને છઠ્ઠા લાંતક દેવલોકના દેવો રૂપમાત્રના પ્રવીચાર વાળા છે. તે દેવો દેવીઓના ઉન્માદ જનક રૂપને જોઇને જ કાયપ્રવીચાર કરતાં અનંતગુણ સુરત સુખને પામે છે.અને તૃપ્ત થાય છે.દેવીઓને પણ દેવોના તેવા પ્રકારના રૂપાવલોકનથી દિવ્ય પ્રભાવ વડે શુક્ર પુદ્ગલના સંક્રમથી કાયપ્રવીચાર કરતાં અનંતગુણ કામસુખ પ્રાપ્ત થાય છે. ક્ષેત્રલોકપ્રકાશઃ- પાંચમાં છઠ્ઠા સ્વર્ગના દેવોને કામ અભિલાષા થાય ત્યારે તે દેવોને યોગ્ય, દેદીપ્યમાન કાંતિવાળી એવી અપ્સરા ત્યાં આવે છે. તેમના દિવ્ય-ઉન્માદક રૂપને જોતાં એવા તે દેવો-તીવ્રતર એવી કામરાગાર્ત દૃષ્ટિ થી તે દેવીઓના રૂપને ઝીલે છે. ફકત દૃષ્ટિસુખથી સુરત ક્રીડાની જેમ તૃપ્ત થાય છે. કેમ કે પૂર્વના દેવો કરતા આ દેવોને કામોદ્વેગ અલ્પ હોય છે. દેવોના આ રૂપ પ્રવીચારથી દેવીઓના અંગોમાં પણ દૂરથી જ શુક્ર પુદ્ગલોનો સંચાર થતા તે દેવીઓ પણ પરમતૃપ્ત થાય છે. શબ્દઃ- સાતમા મહાશુક્ર અને આઠમા સહસાર દેવલોકના દેવો શબ્દથી મૈથુન સેવન કરે છે. -જયારે મહાશુક્ર અનેસહાર કલ્પના દેવોનેપ્રવીચારની આકાંક્ષા ઉત્પન્ન થાય Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. ત્યારે તેની નિયોગીનીદેવીઓ તેઓને કામસુખના અભિલાષી જાણીને તેની નિકટ આવે છે. એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે કે જે શ્રવણ વિષયના સુખને દેવાવાળા અને અત્યન્ત મનોહર હોય. તેમાં શૃંગાર ને અનુરૂપ ઉદાર અને વિલાસ-અભિલાપ યુકત શબ્દો હોય છે વળી તેમાં હાસ્ય-કથન-ગીત પણ કયારેક ભળે છે. આવા શબ્દ શ્રવણથી જ તે દેવો તૃપ્ત થાય છે. અને મૈથુન ઇચ્છા થી નિવૃત થાય છે. બૃહત્ સંગ્રહમા-મહાશુક્ર અને સહારના દેવો શબ્દ પ્રવીચારી છે. તેઓ પ્રવીચાર ની ઈચ્છાને વિષયભૂત દેવીના ગીત-હસિત-અવિકારભાષિત અને નૂપુરાદિના દિવ્ય ધ્વનિના શ્રવણમાત્રથી કાયાપ્રવીચાર કરતાં અનંતગુણા સુરત સુખને અનુભવે છે. અને તૃપ્ત થાય છે. દેવીઓને પણ તે શ્રવણ સુખ મેળવનારદેવોના શુક્રપુદ્ગલના દિવ્ય પ્રભાવ વડે થતાં સંચાર થી અતિ સુખ પ્રાપ્ત થાય છે. ક્ષેત્ર લોકપ્રકાશ-દેવતાના કામાભિલાષને જાણી નીચેની દેવીઓ ત્યાં આવે છે.તે અપ્સરાઓના શૃંગારરસ મિશ્રિત,કોમળ અને સુંદર વચનો સાંભળે છે.તેના કામગર્ભિત અવાજો, અન્યોક્તિ,વક્રોક્તિ,બંગોકિત,હદયંગમ એવી ગદ્ય-પદ્ય કાવ્ય પંક્તિ,કંકણ નો રણકાર, વર-કંદોરાના મધુર ધ્વનિ,ઝંકારાદિ અવાજો થી સંભોગ જેવું સુખ પ્રાપ્ત થાય છે. દેવીઓ પણ દૂર રહીને જ પોતાના શરીર રૂપે પરિણામ પામેલ દૈવી શુક્ર પુદ્ગલોથી તૃપ્ત થાય છે. * મન- નવમો આનત દશમો પ્રાણત-તથા-અગીયારમો આરણ બારમો અશ્રુત એ ચાર દેવલોકના દેવો મનથીજ મૈથુન સેવન કરે છે. – આનત-પ્રાણત-આરણ-અય્યત એ ચાર દેવલોકના દેવો જે સમયે પ્રવીચાર ની ઇચ્છા માત્ર કરી. અને દેવીઓને ચિત્તમાં સ્થાપન કરે છે. તે જ સમયે તે દેવો તૃપ્ત થાય છે. અને સંકલ્પ માત્રથી જ તેની આશા નિવૃત્ત થઈ જાય છે. બ્રહત સંગ્રહણી -નવ-દશ-અગીયાર-બારએ ચારદેવલોકના દેવો મનપ્રવીચારી હોય છે. પ્રવીચારની ઈચ્છાથી તદ્યોગ્ય દેવીને મનના વિષયભૂત કરે છે. ત્યારે તે દેવી પણ પોતાના સ્થાનમાં જ રહીને અદ્દભૂત શૃંગાર ભાવ ધારણ કરીને મન વડે જ ભોગને માટે તૈયાર થાય છે. આ રીતે પરસ્પર મને સંકલ્પ થકી તે દેવો તૃપ્ત બને છે. અને દેવીને દિવ્યપ્રભાવ વડે શુક્રપુગલનો સંચાર થાય છે. તો પણ તે બંનેને કાયમવીચારી કરતા અનંતગુણ સંભોગસુખ પ્રાપ્ત થાય છે. અને તૃપ્તિ થાય છે. ક્ષેત્રલોકપ્રકાશઃ- આનત-પ્રાણત-આરણ-અય્યત એ ચાર દેવલોકના દેવોને ભોગની ઇચ્છા થતા પોતાને યોગ્ય એવી દેવીનો વિચાર કરે, છે ત્યારે તે દેવી સુંદર શૃંગાર સજેલીકામવિધુર-દૂરદેશમાં હોવાથી પતિ પાસે જવા અસમર્થ પત્ની સમી-પોતાના સ્થાનમાં જ રહીને ચિત્તને કામથી આકુળ વ્યાકુળ કરે છે. દૂર રહ્યા છતા તે દેવોના ભોગો તૃપ્ત થાય છે. દેવીને પણ દૂરથી જ સર્વઅંગમાં પરિણત થયેલા શુક્રપુદ્ગલોથી તૃપ્તિ થાય છે કેમ કે આઠમા દેવલોકથી ઉપર દેવીનું ગમનાગમન છે નહીં. જ પ્રવીવાર – પ્રવીવાર શબ્દ નો અર્થ મૈથુન સેવન કરેલો છે. -આ શબ્દ સ્પર્શ, સૂપ, શબ્દ, મનસ્ સાથે જોડવાનો છે. તેથી સરવીવાર, પ્રવીવાર, Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૯ પ્રવીવાર, મન:પ્રવીવાર એવો પ્રયોગ થશે. વિશેષઃ -૧- આ પ્રવીચારને કારણે ઉપર-ઉપરના કલ્પમાં રહેવા વાળા દેવોને અધિકાધિક વિશેષ પ્રીતિ ઉત્પન્ન થાય છે. તેમની આ પ્રીતિ ઉત્તરોત્તર અનુપમ મહત્વ ધરાવે છે. કેમ કે ઉપર-ઉપર તે પ્રવીચાર કરાવવાળા દેવોમાં સંકલ્પરૂપ પરિણામ અલ્પ મન્દ-મન્દતર રહેતા હોય છે. પણ તેઓ સ્થિતિ-પ્રભાવાદિ અપેક્ષાએ ઉત્તરોત્તર વૃધ્ધિ વાળા હોય છે. [જે વાત અધ્યાયઃ ૪-સૂત્રઃ૨૧ સ્થિતિપ્રમાવસુરવ. માં કહી છે.] સંક્ષેપમાં કહીએતો- ઉપર ઉપરના દેવલોકમાં પ્રવીચાર મંદ મંદતર હોય છે. પણ તે પ્રવીચાર થી પ્રાપ્ત થતું સુખ અધિક -અધિક હોય છે. –૨-ઉ૫૨ જે દેવોના સ્પર્શદિપ્રવીચાર વિશે કથન કરાયું તે સાન કુમારાદિબધાં દેવો અદેવીક અને અપ્રવીચાર છે એટલે કે સ્પર્શાદિ પ્રવીચાર બધાને છે પણ તે દેવલોકમાં દેવીઓ ન હોવાથી કોઇપણ દેવને પોતાની દેવી નથી. –૩–કઇ દેવી કયા દેવને યોગ્ય છે? દેવીઓ ફકત ઔધર્મ અને ઇશાન બેમાં જ હોય છે આ બંને દેવલોકની દેવીઓના બે ભેદ છે. (૧)પરિંગૃહીતા (૨) અપરિગૃહીતા તે તે દેવોની પત્ની તરીકે રહેલી દેવીને પરિગૃહીતા કહે છે. -જે દેવી સર્વ-સામાન્ય દરેક દેવના ઉપભોગમાં આવતી વેશ્યા કે ગણિકા જેવી દેવીઓ છે તેને અપરિગૃહીતા કે અપ્સરા કહે છે. આ અપરિગૃહીતા દેવીજ ઉપર ઉપરના કલ્પના દેવોની પાસે તેની ઇચ્છાને પૂર્ણ કરવા જાય છે. —સૌધર્મ દેવલોકની અપરિગૃહતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦ પલ્યોપમની છે. જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. -ઇશાન દેવલોકની અપરિગૃહતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૫ - પલ્યોપમની છે. જધન્ય સ્થિતિ સાધિક પલ્યોપમની છે. ૩૩ સૌધર્મ દેવલોકની દેવી કોને ભોગ્ય જેમની સ્થિતિ ૧-પલ્યોપમની છેતેવી અપરિગ્રહીતા દેવી સૌધર્મ દેવલોકના દેવોને ગણિકા પેઠે ભોગ્ય છે. જેમની સ્થિતિ પલ્યોપમથી એક સમય અધિક થી માંડીને ૧૦ પલ્યોપમ સુધીની છે. તેવી દેવી ત્રીજા સનત્ કુમાર દેવોને ભોગ્ય બને છે. તેથી ઉપર નહીં. ુ જેમની સ્થિતિ દશ પલ્યોપમ થી અધિક એક સમય થી માંડીને ૨૦ પલ્યોપમ સુધી હોય તે દેવી (અપ્સરા) પાંચમાં બ્રહ્મ દેવલોકના દેવોને ભોગ્ય બને છે. જેદેવીની સ્થિતિ વીસ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ત્રીસ પલ્યોપમ સુધીની છે. તે અપરિગૃહીતા દેવી સાતમા શુક્ર દેવલોક ના દેવોને ભોગ્ય બને છે. જેઅપરિગૃહીતાદેવીની સ્થિતિઃ ત્રીસ પલ્યોપમ ઉપર એક સમય થી માંડીને ચાલીસ અ ૪/૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ A તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પલ્યોપમ સુધીની છે તે નવમા આનત દેવલોકના દેવોને ભોગ્ય બને છે. # જે અપરિગૃહીતા દેવીની સ્થિતિ ચાલીસ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને પચાસ પલ્યોપમ સુધીની છે તે અગીયારમાં આરણ દેવલોકના દેવોને ભોગ્ય બને છે. એ-જ-રી-તે ઈશાન દેવલોકની દેવી કોને ભોગ્ય? # સાધિક પલ્યોપમ વાળી અપ્સરા ઇશાન કલ્પના દેવોને ભોગ્ય છે. $ સમધિક પલ્યોપમ કરતા એક સમય વધુ થી માંડી ૧૫ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળી દેવી ચોથા મહેન્દ્રકલ્પના દેવને ભોગ્ય છે. # પંદર પલ્યોપમ ઉપર એક સમય થી માંડીને રપ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળી દેવી છઠ્ઠા લાંતક કલ્પના દેવોને ભોગ્ય છે. પચીસ પલ્યોપમ ઉપર એક સમય થી માંડીને ૩૫ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવી આઠમા સહસ્રાર કલ્પના દેવોને ભોગ્ય છે. ૩૫ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ૪૫ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળી દેવી દશમા પ્રાણી કલ્પના દેવોને ભોગ્ય છે. # ૪૫ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ૫૫ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળીદેવી બારમા અશ્રુત કલ્પના દેવોને ભોગ્ય છે. જ દેવીનું ગમન પૂર્વે જણાવ્યાનુસાર દેવીની ઉત્પતિ ભવનપતિ વ્યંતર-જયોતિષ્ક અને પહેલાં બે કલ્પમાંજ હોય છે. તેથી દેવીના ગમન સંબંધે બૃહત્ સંગ્રહણી ટીકામાં જણાવે છે કે - આ દેવીઓનું આઠમા સહસાર દેવલોક સુધી ગમન થઈ શકે છે. તેથી આગળ દેવીનું ગમન થતું નથી. કેમ કે ત્રણથી આઠ દેવલોક સુધી દેવ-દેવી નો પ્રવીચાર પ્રત્યક્ષ છે. પછી ના કલ્પના દેવો મન પ્રવીચારી છે. U. [8] સંદર્ભઃજ આગમ સંદર્ભઃ[૧] સૂત્ર ૮:૯ નો એક સંયુકત સંદર્ભ પાઠ હવે પછીના સૂત્ર ૪:૧૦ માં આપેલો છે. [२] दोसु कप्पेसु देवा कायपरियारगा पन्नत्ता तं जहा सोहम्मे चेव ईसाणे चेव । दोसु कप्पेस देवा फास परियारगा पन्नत्ता तं जहा सणंकमारे चेव माहिंदे चेव । दोसु कप्पेस देवा रूप परियारगा पन्नत्ता तं जहा बंभलोगे चेव लंतगे चेव । दोसु कप्पेसु सद्द परियारगा पन्नत्ता तं जहा महा सुकके चेव सहस्सारे चेव । दोसु इंदा मणपरियारगा पन्नत्ता तं जहा पाणाए વેવ કનુ વેવ - ૪ સ્થા, સ્થા. ૨ -૩૪- પૂ. ૧૧૬ – સૂત્ર પ8 સપ્નન્યઅહી પાળા શબ્દથી રાતિ-પ્રાગત બંને લેવા તથા મા, શબ્દથી ગાર-બુત બંને લેવા # તત્ત્વાર્થ સંદર્ભ૪:૨૧-સ્થતપ્રમાણુ. થી ઉપર ઉપરના દેવોના સુખની અધિકતા ૪:૨૦-સૌધર્મેશને માનતું. થી માનત-પ્રાત, કારણ કબુત નું યુગલપણું Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૦ અન્યગ્રન્થ સંદર્ભઃ [૧]બૃહત્સંગ્રહણી ગા.૧૮૧,૧૮૪,૧૮૫ [૨]ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-૨૭ શ્લો.૬૭ થી ૭૧, ૧૪૧ થી ૧૪૫, ૨૭૦, ૩૪૭ થી ૩૫૧, ૩૮૭, ૪૨૬ થી ૪૩૩, ૪૭૬ પ્રવીચાર સંબંધે [૩]ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-૨૬ શ્લો.૫૫૫ થી ૫૭૧ કઇદેવી કોને ભોગ્ય. ] [9]પદ્યઃ(૧) ઇશાન કલ્પ સુધી સવીએ કાય પ્રવીચારી કહ્યા વિષયસુખમાં રકત સેવે ભોગ સર્વે ગહગહહ્યા સ્પર્શ સેવી રૂપસેવી શબ્દને વળી મન તણા દેવ બબ્બે અગ્ર અગ્રે ભોગ ધરતા એકમના (૨) બીજુ પદ્ય સૂત્રઃ૧૦ માં સયુંકત રીતે [] [10]નિષ્કર્ષ:- સૂત્રઃ૮-૯-૧૦ નો સંયુકત નિષ્કર્ષ સૂત્રઃ૧૦માં છે. ]]]]]]] અધ્યાય :૪ સૂત્રઃ૧૦ [] [1] સૂત્રહેતુ :- પૂર્વસૂત્રોમાં સદેવીક-સપ્રવીચારી અને અદેવીક સપ્રવીચારી દેવોનું વર્ણન કર્યુ આ સૂત્રનો હેતુ અદેવીક-અપ્રવીચારી અર્થાત્ મૈથુન સેવનના સર્વથા અભાવવાળા દેવોને જણાવવાનો છે. [2] સૂત્ર:મૂળ:- પ્રવીવારા: [3] સૂત્રઃપૃથકઃ- પરે ગ -પ્રવીવારા: ] [4] સૂત્રસાર :- બાકીના દેવો [કલ્પાતીત દેવો]પ્રવીચાર રહિત છે [અર્થાત વૈયિક સુખ ભોગથી રહિત હોય છે] [5] શબ્દજ્ઞાન : પરે-બાકીના, - બારદેવલોક ની ઉપરના (દેવો) અપ્રવીવારા-મૈથુન સેવન રહિત. [] [6] અનુવૃત્તિ ઃ : ૩૫ (૧) હ્રાયપ્રવીવારા. સૂત્ર.૪:૮ થી આ-પેશાનાત્ (૨) શેવા: સ્પર્શરૂપશમન થી રોષા: [ પોપપન્ન સમજી લેવું] (૩) રેવાશ્વનિયા: ૪:૬ થી દેવા: [7] અભિનવટીકા :- આ સૂત્રમાં મુખ્યવાત તો એટલી જ છે કે કલ્પોપન્ન સિવાયના વૈમાનિક દેવો પ્રવીચાર થી રહિત હોય છે. અર્થાત્ નવપ્રૈવેયકવાસી તથા પાંચ અનુત્તર વાસી એ સર્વે કલ્પાતીત દેવો શબ્દાદિ સર્વે મૈથુન સેવન થી સર્વથા રહિત હોય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મૂળ સૂત્રાર્થ સિવાય ભાષ્ય અને ટીકામાં જે વિશેષ નોંધપાત્ર હકીકતો છે તેનું અહીં નિદર્શન કરેલ છે. રે બાકીના. પૂર્વસૂત્રોમાં કલ્પોપપન્નદેવો સુધીની પ્રવીચારની હકીકત જણાવી છે. તેથી પ્રવીચાર સંબંધી પ્રકરણમાં પરે શબ્દ કહેવાથી –માત્ર રૈવેયકવાસી અને અનુત્તર વિમાનવાસી એવા બે પ્રકારના કલ્પાતીત દેવોની જ વાત બાકી રહે છે. –બીજા શબ્દોમાં કહીએ તો બારદેવલોકની ઉપરના દેવોનુંજ અહીં ગ્રહણ કરવાનું છે. * अप्रविचार:-अविद्यमानप्रवीचाराः पञ्चविधपवीचारापेक्षया प्रवीचारो यत्र न विद्यते । –ઉપરોકત સૂત્રોમાં જે કાયાપ્રવીચાર, સ્પર્શ પ્રવીચાર, રૂપપ્રવીચાર,શબ્દપ્રવીચાર અને મન પ્રવીચાર એવા જે પાંચ પ્રકારના પ્રચારનું વર્ણન કર્યું તે પાંચે પ્રવીચાર થી આ (કલ્પાતીત) દેવો રહત હોવાથી તેમને અપ્રવીચારી કહ્યા છે. –પ્રવીચાર અર્થાત મૈથુન સેવનના ઉકત પાંચે ભેદો ત્યાં વિદ્યમાન ન હોવાથી (તેને) અપ્રવીચારી કહ્યા છે. –સિધ્ધસેન ગણિજી પ્રવીચાર શબ્દ થી રૂપ-રસ-ગંધ-સ્પર્શ શબ્દ ને જણાવે છે કેમ કે મૈથુન સેવનના હેતુભૂત એવા આ પાંચ મુખ્ય વિષયો છે જેનો અભાવ હોવાથી કલ્પાતીત દેવોને અપ્રવીચારી કહ્યા છે. વિશેષ:-૧ અલ્પસંલેશ અર્થાત મંદરાગ વાળા હોવાથી તેઓને સ્વસ્થ કહ્યા છે. અથવા કાયકલેશ રહિતતા હોવાથી સ્વસ્થ કહ્યા છે. -૨-સ્વલ્પ (કામ) વેદાગ્નિ હોવાને કારણે તેને શીતીભૂત પણ કહેલા છે. -૩- આ દેવો શાંત અને કામલાલસા રહિત હોય છે. તેમને દેવીના સ્પર્શ, રૂપ,શબ્દ અથવા ચિંતન થકી કામસુખ ભોગવવાની અપેક્ષા રહેતી નથી, -૪ પ્રવીચારી દેવો કરતા અધિક સુખી અને અધિક સંતુષ્ટ રહે છે. કેમ કે જેમ જેમ કામવાસનાની પ્રબળતા તેમતેમ ચિત્તનો કલેશ અધિક જેમ જેમ ચિત્તનો કલેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભોગ પણ અધિકાધિક જોઈએ. પરંતુ બીજા કલ્પ સુધીના દેવોની અપેક્ષાએ ત્રીજા-ચોથાની તેમની અપેક્ષાએ પાંચમા છઠ્ઠાની અને એ રીતે ઉપર ઉપરના સ્વર્ગના દેવોની કામવાસના મંદ હોય છે. તેથી તેમના ચિત્ત સંકલેશની માત્રા પણ ઓછી હોય છે. તેથીજ એમના કામભોગનાં સાધન પણ અલ્પ હોય છે. જયારે બારમાં સ્વર્ગની ઉપરના દેવોની કામવાસના શાંતજ હોય છે. તેથી તેમને ભોગેચ્છા નથી હોતી પરિણામે તેઓને સંલેશ પણ નથી. તેઓ સંતોષ જન્ય પરમ સુખમાં નિમગ્ન રહે છે. –પ-બીજી રીતે જોઇએતોબારમાંદેવલોક પછીના દેવો કાય-સ્પર્શ-રૂપ શબ્દ કે મનમાંનું કોઈપણ મૈથુનસેવન કરતા નથી કારણકે મૈથુનસેવનએ વેદના ઉદયથી જાગેલી કામવાસનાનો ક્ષણિક પ્રતિકાર છે. અને રૈવેયક કે અનુત્તર વિમાન વાસી દેવોને આવો વેદોદય જ થતો નથી તેથી તેઓને મૈથુન સેવનનો પ્રશ્ન નથી પરીણામે અત્યંત સુખ-આનંદમાંજ રહે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૦ ૩૭ -૬- આત્મસમાધિજ અનુપમ સુખનો જ તેઓ ઉપભોગ કરે છે. તેમનું મોહનીય કર્મ અત્યંત પાતળું પડેલું હોય છે. ક્રોધાદિ કષાય મંદ રહે છે. પરિણામે અપરિમિત સુખ-પરમ પ્રીતિ-સંતોષાદિને ધારણ કરીને રહેલા હોય છે. પ્રશ્ન- જો તેઓ આટલા બધાં સંતુષ્ટ હોય અને આટલા અલ્પ વેદોદય વાળા હોય તો તેઓ બ્રહ્મચારી કેમ હોતા નથી? × તેઓને ચારિત્રના પરિણામનો અભાવ હોય છે. - અવિર૨તિનો ઉદય હોય છે. માટે બ્રહ્મચારી હોતા નથી. પ્રશ્ન- મૈં રે એવું સૂત્ર કેમ ન બનાવ્યું ? 7 પરે એવું સૂત્ર બનાવી શકાય તેનાથી ‘બાકીના માં પ્રવીચાર નથી’' તેમ જણાવી પણ શકાય છતા અપ્રવૌવાર શબ્દ દ્વારા સૂત્રકાર સંક્લેશ ની અલ્પતા અને સુખ સંતોષ ની અતિ અધિકતા જણાવવા માંગે છે. [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- સૂત્ર ૮-૯-૧૦ નો સંયુકતઃ I कतिविहाणं भंते परियारणा ? .. पञ्च विहा पण्णत्ता, तं जहा काय...फास..रूव...सह...मनपरियारणा... भवणवासि वाणमंतर जोतिसि-सोहम्मइसाणेषु कप्पेसु देवा काय परियाणा | सणकुमार माहिंदेसु कप्पेस फास परियारणा । बंभलोय लंतगेसु कप्पेसु देवा रूवपरियारणा । महासुकक सहस्सारेषु कप्पेमु देवा सहपरियारणा । आणयपाणयआरणअन्चुएसु देवा मण परियारणा । गवेज्जग अणुतरोववाइया देवा अपरियारगा : प्रज्ञा. ૫. ૩૪ ૧-૩૨૩/૧-૨ અન્યગ્રન્થ સંદર્ભઃ (૧) બૃહત્ સંગ્રહણી ગાથા-૧૮૧,૧૮૨-વૃત્તિ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગ ૨૭-શ્લોક. ૫૬૪ થી ૫૬૭, ૫૭૨ થી ૫૭૪, ૬૩૬ [] [9]પધઃ (૧) (૨) કલ્પધારી દેવલોકે વિવિધ વિષયો સાંભળી અધ્યાય ચોથે મન પ્રમોદે સૂત્ર રચના મેં કરી દેવ કલ્પાતીત સર્વે વિષય તજતા સ્થિર રહી પ્રવીચાર શબ્દ વિષય સમજી વાણી કર્ણે મે ગ્રહી સૂત્રઃ૮-૯-૧૦ નું સંયુકત પદ્ય ભવનપતિ વ્યંતર જયોતિષી દેવલોક મેં મર્ત્યસમા કામસુખો ભોગવે દેહથી પછીના બે બે ક્રમે યથા સ્પર્શરૂપને શબ્દ મનેકરી બાકી ક્ષીણ વિકાર બધા ક્રમશઃ એમ વિકાર રહિત છે. દશા ઉચ્ચ દેવોની [] [10]નિષ્કર્ષ:- અચ્યુત દેવલોકથી ઉપરના દેવોને અપ્રવીચારી સર્વ પ્રકારે મૈથુન Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સેવન રહીત કહ્યા છે. છતાં પણ તેઓ પ્રવીચારી દેવો કરતાં અનંતગુણ સુખવાળા છે. કારણ કે પ્રવીચારી સુખ કરતાં ઉપશમનું સુખ અનંતગણું છે. તદુપરાંત ટીકાકાર મહર્ષિ જણાવે છે કે આ ત્રણે સૂત્રોમાં જે પ્રવીચાર અપ્રવીચાર બંનેનું ગ્રહણ કર્યું છે તે એમ જણાવે છે કે ખરેખર! સંસાર એપ્રવીચાર સમુભવ છે. આ રીતે સંસારનું મૂળ પ્રવીચારપણું છે અને પ્રવીચારી કરતા અપ્રવીચારીને અનંતગણુ સુખ કહ્યું છે એ બે બાબત આ ત્રણ સૂત્રમાં મુખ્ય છે. આટલી વાત પરથી નિષ્કર્ષ વિચારીએ તો આ હકીકત ઘણી બોધદાયી છે. સંસારનું સર્વ પ્રકારનું સુખ વાસનાના પ્રતીકાર રૂપજ છે તે પણ ક્ષણિક છે. સમય જતાં ફરી પ્રબળ વાસના જાગે છે. પુનઃ તેનો પ્રતિકાર કરવો પડે છે. પુનઃ થોડો સમય શાંતી થાય,ફરી વાસના પ્રગટે છે. આમ વારંવાર કાયક્લેશ થયા જ કરે છે.જેના ફળ રૂપે દુઃખ અને સંસાર ની સતત વૃધ્ધિ થતી રહે છે. માટે જ મહાપુરુષોએ સંસારની વૃધ્ધિ કરાવતા એવા આ ક્ષણિક સુખને વખોડેલું છે. વળી ક્રમશઃ કાયાપ્રવીચારીથી સ્પર્શ-રૂપ-શબ્દ-મન પ્રવીચારી અનંતગુણ સુખી કહ્યા છે સૌથી સુખી તો અપ્રવીચારીને જ કહ્યા કારણ કે સાચુ સુખ બાહ્ય પદાર્થોમાં નથી પણ મોહની માયા જાળમાં તે સર્વે સુખરૂપ ભાસે છે. પરંતુ જો આપણે આ ત્રણ સૂત્રોની તુલના કરીશું તો જણાશે કે સર્વાગ સ્પર્શ યુકત સંપૂર્ણ મૈથુન ના સુખ કરતા મૈથુન વિચરણ રહીત ના દેવોને અનંતગણા સુખી કહ્યા તેનો અર્થજ એ છે કે પૌદ્ગલિક પદાર્થો કરતા આત્મિક પરિણતી માં સુખ-શાંતિ અર્પવાની શકિત સવિશેષ છે. એટલે જ કહ્યું છે કે અપ્રવીચારી દેવામાં જે અનંત સુખ કહ્યું છે તે સુખ પણ વીતરાગતાના સુખ પાસે અનંતમે ભાગે છે. હવે જો પ્રવીચારી કરતા અપ્રવીચારી અનંતગણા સુખી હોય અને વીતરાગ પરમાત્મા અનંતાનંત ગુણા સુખી હોયતો સાચુ સુખ ક્યાં છે? સંસારની મોજ મજામાં કે વીતરાગતામાં? જો અનંતકાળ પર્યન્ત રહેનારા સાચા સુખની ઝંખના હોય તો તે શિવ સુખ માટે મોક્ષ સિવાય કોઈ વિકલ્પ નથી જો મોક્ષ મેળવવો હોય તો સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપી મોક્ષમાર્ગ સિવાય કોઇ બીજો માર્ગ નથી. OOOOOOO (અધ્યાય ૪ સૂત્રઃ૧૧) U [1] સૂત્રહેતુ - પૂર્વે દેવોની ચાર નિકાય જણાવી હતી. આ સૂત્ર થકી પહેલા ભવનપતિ નિકાયના દશ ભેદોને જણાવે છે. [2] સૂટા મૂળ :- નિવાસિનોરનાવિધુત્સવ rf ન वातस्तनितोदधिद्वीपदिक्कुमारा: U [3] સૂત્ર પૃથક - મવનવાસિન: મયુર - ન - વિદ્યુત્ - સુવ - નિ - વાત - સ્વનિત - ૩ - દ્વીપ - કિ - HIST: * * * Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૧૧ ૩૯ 0 [4] સૂત્રસાર-અસુરકુમાર, નાગકુમાર,વિદ્યુતકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાત કુમાર,સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર,દિકુમાર [એપ્રમાણે ભવનપતિ નિકાય [ના દશ ભેદો છે. 3 [5] શબ્દજ્ઞાન :અવનવાસિન: ભવનવાસી ભવનપતિ] નિકાયના દેવો મયુર - અસુરકુમાર નામ - નાગકુમાર વિધુત્ - વિદુકુમાર સુવર્ણ - સુવર્ણકુમાર - અગ્નિકુમાર વાત: - વાયુકુમાર સ્તનત - સ્વનિતકુમાર ૩૫ - ઉદધિકુમાર દ્વીપ - દ્વીપ કુમાર કિ - દિકુમાર કુમાર તેઓ મનોહર-સુકુમાર-રમતીયાળ હોવાથી કુમાર કહેવાય છે. U [6] અનુવૃત્તિ દેવઋતુર્નિયા: થી સૂત્ર. ૪:૨ સેવા ની અનુવૃતિ U [7] અભિનવટીકા - અધ્યાયનું પ્રથમ સૂત્રદેવોની ચાર નિકાયોને જણાવતું હતું તદનુસાર પ્રથમ નિકાય ભવનપતિ દેવોની છે. આ ભવનપતિનો પર્યાય શબ્દ જ ભવનવાસિનું છે. ભવનોમાં નિવાસ કરે છે માટે તેને ભવનવાસી કહ્યું છે. બીજા શબ્દમાં કહીએ તો આ તેઓની સામાન્ય સંજ્ઞા છે. અને તેઓના અસુરાદિ જે દશ ભેદ કહ્યા છે તે તેઓની વિશિષ્ટ સંજ્ઞા છે જે તેઓને વિશિષ્ટ નામ કર્મના ઉદય થી પ્રાપ્ત થાય છે. જેમ કે ભવનવાસીતો તેઓ બધાજ છે પણ તેમાં કોઈ અસુર છે કોઇ નાગકુમાર છે એ રીતે દશ ભેદ કહ્યા છે. જુઓ ..૪. સૂત્ર ૩] ૧-અસુરકુમાર, -ર-નાગકુમાર,-૩-વિદ્યુતકુમાર,-૪-સુવર્ણકુમાર-પ-અગ્નિકુમાર, --વાતકુમાર, -૭-સ્તનિતકુમાર -૮-ઉદધિ કુમાર, --દીપકુમાર, ૧૦-દિકુમાર. * भवनवासिन्- भूमिष्ठत्वात् भवनानि,तेषु वस्तुं शीलं येषा ते भवनवासिनः –ભવનોમાં રહેતા હોવાથી આ દેવોને ભવનવાસી કહેછે. –ભવનવાસી ને વિકલ્પ ભવનપતિ પણ કહે છે કેમ કે ભવનો નું વર્ણન કર્યું તેના અધિપતિ કે માલિક સ્થાને હોવાથી ભવનપતિ કહ્યા છે. જ મસુરમયદ્રિ -સૂત્રમાં તો ફકત દશનામ કહ્યા છે પણ સ્વોપજ્ઞ ભાગમાં તેના સ્વભાવ-સ્થાનાદિ જણાવેલ છે. ટીકાઓમાં તથા સંદર્ભ ગ્રન્થમાં પણ અનેક વિગતો નોંધાયેલી છે. તેનું ક્રમશઃ વર્ણન અહીં કરેલ છે. ૪ ભવનપતિના સ્થાન -સાત નરકમાં પ્રથમ રત્નપ્રભા નામક નરક પૃથ્વી છે તે ભૂમિનું દળ ૧,૮૦,૦૦૦ યોજન જાડાઈ વાળું છે. તેમાંથી ઉપર નીચેના એક એક હજાર યોજન છોડી દઈએ તો વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજન બાકી રહે છે. આ ૧,૭૮,૦૦૦ આ યોજનમાં ૧૩પ્રતર આવેલા છે. તે ૧૩પ્રતિરો વચ્ચે ૧૨ આંતરારૂપ પોલાણો છે. જેમાં પહેલું અને છેલ્લું પોલાણ ખાલી છે વચ્ચેના દશે પોલાણોમાં ક્રમશ: અસુરકુમારદિના આવાસો છે. પરંતુ ભવનો તો રત્નપ્રભામાં નીચે નેવું હજાર યોજન પરિમાણ માંજ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા લોકપ્રકાશ ગ્રન્થમાં આ અંગે ત્રણ મંતવ્યો કહ્યા છે :-૨૩ [1] રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરનીચે એકએકહજારયોજનછોડીને વચ્ચેના ૧,૭૮,000 યોજનમાં ભવનપતિ દેવો વસે છે. [૨] કેટલાંક આચાર્યોના મતે ભવનો ૯૦,૦૦૦ યોજનની નીચે છે [3] અન્યત્ર એમ પણ કહ્યું છે કે ઉપર નીચેના હજાર હજાર યોજન સિવાયના શેષ ભાગોમાં સર્વત્ર યથાસંભવ આવાસો છે. બૃહત્ સંગ્રહણીમાં મૂળ ગાથા મુજબતો મધ્યના ૧,૭૮,૦૦૦યોજનમાં ભવનો છે તેમ કહ્યું છે.-વૃત્તિમાં બીજો મત ટાંકીને લખ્યું છે કે નીચેના અડધા-૯૦૦૦૦યોજનને અવગાહીને ભવનપતિના ભવનો રહેલા છે. સ્વોપજ્ઞ ભાષ્યઃ- મદીમદ્રશ્ય ક્ષિત્તિરવિમોવીપુ યોગનેશત સદસોટી कोटीषु आवासा भवनानि च दक्षिणार्धाधिपतीनाम् उत्तरार्धाधिपतीनां च यथास्वं भवन्ति । આ વિભિન્ન મતોના તારણરૂપે પંડીત સુખલાલજી તથા પંડીત પ્રભુદાસ પારેખ એવો મત વ્યકત કરે છે કે આવાસો ૧,૭૮,૦૦૦ યોજન ના મધ્યના અંતરામાં હોય છે. જયારે ભવનો તો નીચેના ૯૦000 યોજન પરિમાણ ભાગમાં જ હોય છે. ૪ ભવન અને આવાસનો અર્થ - માવા-આવાસ એટલે “કાયાના પ્રમાણ જેવડા મહામંડપ'' –વિવિધ પ્રકારના રત્નોની પ્રભાથી ઉદ્દીપ્ત રહેવાવાળા શરીર પ્રમાણ મુજબ બનેલા મહામંડપોને આવાસ કહે છે. – આવાસ મોટા મંડપ જેવા હોય છે. – આવાસો દેહ પ્રમાણ ઊંચા અને સમચોરસ હોય છે તેમજ ચારે બાજુ થી ખુલ્લા હોવાથી મોટા મંડપ જેવા લાગે છે તે મહામન્દર-સુદર્શન મેરુ પર્વતના દક્ષિણ ઉત્તર દિશામાં નીચે ના ભાગમાં કોડા કોડી લાખ યોજન સુધી ફેલાયેલા છે. ભવન-ભવનો નગરજેવા હોય છે. તે બહારથીગોળ, અંદરથી સમચતુષ્ક અને તળીયે પુષ્કરકર્ણિકા જેવા હોય છે. - ભવનોનો વિસ્તાર જધન્યથી જંબૂદ્વીપ પ્રમાણ, મધ્યમથી સંખ્યાતા યોજન પ્રમાણ, ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે. અસુરકુમારો મોટેભાગે આવાસોમાં અને ક્યારેક ભવનોમાં રહે છે. જયારે નાગકુમારાદિ બીજા નવ ભવનવાસીઓ મોટે ભાગે ભવનોમાં જ વસે છે. [૧] ગણુરમર :- ત્રણ નારકી સુધી જે પરસ્પર નારકીઓને લડાવે છે -અતિ કષ્ટ આપે છે. તેવા પરમાધામી સહિતના અસુરકુમાર દેવો કહેવાય છે. - ગંભીર, રૂપાળા,કાળા,ઊંચા, રત્નમય મુગટ ધારી એવા આ અસુરો છે. -તેમને દક્ષિણમાં ભવનસંખ્યા ૩૪ લાખ છે. તેનો ઈન્દ્ર ચમરેન્દ્ર છે – તેમને ઉત્તરમાં ભવનસંખ્યા ૩૦ લાખ છે. તેનો ઈન્દ્ર બલીન્દ્ર છે. - સાત હાથ ઉંચા શરીરે કૃષ્ણ વર્ણના, રકત વસ્ત્રવાળા મુકુટમાં ચૂડામણી-નિકાય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અધ્યાયઃ ૪ સૂત્ર: ૧૧ ચિહૂન થી ઓળખાતા આ અસુરકુમારને દક્ષિણમાં ૬૪૦૦૦ અને ઉત્તરમાં દ0000 સામાનિકદેવો છે. તથા દક્ષિણમાં ૨,૫૦,૦૦૦ અને ઉત્તરમાં ૨,૪૦,૦૦૦ અંગરક્ષકો છે. જેબૂદીપથી માંડીને ચમર ચંચા સુધી જેટલો અવકાશાંતર છે તેટલો વૈક્રિય શકિત વડે વિદુર્વેલા અસુરકુમાર-અસુરકુમારિકા થી સતત પૂરી શકે તેટલી શકિત અસુરેન્દ્રની છે. [૨]નાજુમર - પર્વત કે વૃક્ષો પર પણ આ કુમારો રહે છે – મસ્તક અને વદને વધુ રૂપાળા ધીમી ચાલે ચાલનારા, માથા ઉપર નાગની ફણાની નિશાની વાળા હોય છે. –તેમને દક્ષિણમાં ભવન સંખ્યા ૪૪ લાખ છે. તેનો ઇન્દ્ર ધરણેન્દ્ર છે – તેમને ઉત્તરમાં ભવન સંખ્યા ૪૦લાખ છે તેનો ઇન્દ્રભૂતાનંદે છે–સાત હાથ ઉંચા એવા આ નાગકુમારો શ્વેત વર્ણવાળા છે, તેમના વસ્ત્રનો વર્ણ નીલો છે મૂદુ લલિત ગતિવાળા છે. તેઓનું નિકાય ચિહન ફણા છે. –નાગકુમારોના સામાનિક દેવો દક્ષિણમાં દ000 છે અને ઉત્તરમાં પણ ૬૦૦૦ છે તેમજ તેના આત્મરક્ષક દેવો દક્ષિણમાં ૨૪૦૦૦ છે અને ઉત્તરમાં પણ ૨૪૦૦૦ છે. - નાગકુમારના અધિપતિની શકિત માટે કહ્યું છે કે - તેઓ પોતાની વૈક્રિય શકિત વડે વિદુર્વેલી ફણાથી આખા જંબૂઢીપને આચ્છાદિત કરી શકે છે. [૩] વિદ્યુત શુમાર :- જે વિજળી જેવા ચમકે છે તે વિદ્યુતકમાર છે. – આ કુમારો સ્નેહાળ,ચમકતા, સ્વચ્છ અને વજના ચિહ્નવાળા છે. – તેમને દક્ષિણમાં ભવન સંખ્યા ૪૦ લાખ છે. તેનો ઇન્દ્ર હરિકાન્તન્દ્ર છે. – તેમને ઉત્તરમાં ભવન સંખ્યા ૩૬ લાખ છે. તેનો ઇન્દ્ર હરિ હેન્દ્ર છે. - વિદ્યુતકુમારોના સામાનિક દેવો દક્ષિણ અને ઉત્તર બંનેમાં છ-છ હજાર છે. તથા આત્મરક્ષક દેવો દક્ષિણમાં ૨૪૦૦૦ અને ઉત્તરમાં પણ ૨૪૦૦૦ છે -સાત હાથ ઉંચા એવા આ વિધુતકુમારો રકત દેહવર્ણ વાળા છે તેઓના વસ્ત્રનો વર્ણ નીલ છે. સ્નિગ્ધ શરીર નીકાંતિવાળા તેમનું નિકાય ચિહન વજ છે. જે મુગટમાં હોય છે. - શકિતની અપેક્ષાએ વિદ્યુતકુમાર અધિપતિ વીજળીના એક ઝબકારા વડે આખા જંબૂદીપને પ્રકાશીત કરી શકે છે. ૪િ]સુવર્ણમાર :- તેઓનો વર્ણ સુવર્ણ હોવાથી સુવર્ણકુમાર કહેવાય છે. કેટલાંક તેની સુંદર પાંખને આશ્રીને તેને સુપર્ણ કુમાર પણ કહે છે – દેખાવડી ડોક અને છાતીવાળા, ધોળી છાયાવાળા, મુકુટમાં ગરૂડના ચિહ્નવાળા એવા આ દેવો પણ સાત હાથ જ ઉંચા છે. – તેમને દક્ષિણમાં ૩૮ લાખ ભવનો છે. જેનો ઈન્દ્ર વેણદેવેન્દ્ર છે – તેમને ઉત્તરમાં ૩૪ લાખ ભવનો છે. જેનો ઇન્દ્ર વેણુ દાલીન્દ્ર છે -સુવર્ણકુમારો નાસામાનિક દેવો દક્ષિણ તથા ઉત્તર બંનેમાં છ-છ હજાર છે અને આત્મ રક્ષક દેવો દક્ષિણ તથા ઉત્તરમાં ૨૪-૨૪ હજાર છે. – શકિતની અપેક્ષાએ સુવર્ણકુમારનો અધિપતિ વૈક્રિય શકિત વડે ગરૂડ ની એક પાંખ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા થી જેબૂદ્વીપને ઢાંકી દઈ શકે છે. પિનબુમાર:- જેઓ પાતાળ લોકથી ક્રીડા કરવાને માટે ઉપર આવે છે - સપ્રમાણ શરીર વાળા, દીપતા એવા, સ્વચ્છ અને ઘડાના ચિહનવાળા છે -સાત હાથ ઉંચાઈ વાળા આ અગ્નિકુમારો માનોન્માન પ્રમાણ અંગોપાંગવાળા, વિવિધ આભરણોથી શોભતા, રકત વર્ણવાળા, જેઓના વસ્ત્રનો વર્ણનીલ છે તેવા અને મુકુટમાં કળશના ચિહ્ન થી શોભે છે. – તેઓને દક્ષિણમાં ભવન સંખ્યા ૪૦ લાખ છે જેનો ઇન્દ્ર અગ્નિશિખેન્દ્ર છે. –તેઓને ઉત્તરમાં ભવનસંખ્યા ૩૬ લાખ છે જનો ઈન્દ્ર અગ્નિ માનવેન્દ્ર છે - તેમના સામાનિક દેવો દક્ષિણમાં છ હજાર અને ઉત્તરમાં પણ છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. અગ્નિકુમારના અધિપતિ અગ્નિની એક જવાળા વડે આખા જંબૂદ્વીપને બાળી શકે છે. [વાયુમર :- જે તીર્થકરનો વિહાર માર્ગ શુધ્ધ કરે છે - સ્થિર, પુષ્ટ અને ગોળ અવયવોવાળા, ઉંડા પેટવાળા, સ્વચ્છ અને ઘોડાની નિશાની વાળા હોય છે. – સાત હાથ ઉંચા એવા આ વાયુકુમાર દેવો- પ્રિયંગુ વૃક્ષ જેવા અવદાત શ્યામવર્ણવાળા છે, તેમના વસ્ત્રનો વર્ણ રકત છે અને તેઓના મુગટમાં નિકાય ચિહ્ન મગર છે. – તેઓની ભવન સંખ્યા દક્ષિણમાં ૫૦ લાખ છે. જેનો ઈન્દ્ર વેલંબેન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉતરમાં ૪૬ લાખ છે જેનો ઇન્દ્ર પ્રભંજનેન્દ્ર છે – તેઓના સામાનિક દેવો દક્ષિણ તથા ઉત્તર બંનેમાં છ-છ હજાર છે અને આત્મ રક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. શકિતની અપેક્ષાએ વાયુકુમારનો ઇન્દ્ર એક પવનના ગુંજારવવડે આખા જંબુદ્વીપને પવનથી ભરી દઈ શકે છે. [૭]સ્વનિત શુમાર:- શબ્દ કરવાવાળા દેવોને સ્વનિતકુમાર કહે છે – સ્નેહાળ, ગંભીર, મીઠો અવાજ, કરનારા, સરાવના ચિહ્નવાળા છે. – સાત હાથ ઉંચા આ સ્વનિતકુમારો સ્નિગ્ધ શરીરની ક્રાંતિવાળા,સ્થિર, પડઘા પડે તેવા મહાસ્વરવાળા, સુવિશુધ્ધ જાત્યવંત સુવર્ણ સમાન વર્ણવાળા, શ્વેતવસ્ત્રથી યુકત અને મુગટમાં વર્ધમાન કે સરાવના નિકાય ચિહ્ન થી યુકત હોય છે. – તેઓની ભવન સંખ્યા દક્ષિણમાં ૪૦ લાખ છે. જેનો ઇન્દ્ર ઘોષેન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉત્તરમાં ૩૬ લાખ છે જેનો ઈન્દ્રમહાઘોષેન્દ્ર છે. – તેઓના સામાનિક દેવો ઉત્તર-દક્ષિણ બંનેમાં છ-છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. . – શકિતની અપેક્ષાએ તેનો અધિપતિ એક સ્વનિત (ગર્જરવ) શબ્દ વડે આખા જબૂદ્વીપને બહેરું કરી શકે છે. [૮] ધિરુમાર:- સમુદ્રોમાં ક્રીડા કરવાના સ્વભાવવાળા ઉદધિકુમાર છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્યાય: ૪ સૂત્રઃ ૧૧ – કેડ અને સાથળમાં વધુ રૂપાળા, ઘોડાના નિકાય ચિહ્નવાળા છે. – સાત હાથ ઊંચા એવા આ ઉદધિકુમારો ઉરૂ અને કટિને વિષે સુદંર રૂપવાળા, શ્વેત શરીરવર્ણવાળા, જેમના વસ્ત્રનો વર્ણનલ છે. અને જેઓનું મુગટમાં અશ્વ ચિહ્ન છે. – તેઓની ભવનસંખ્યા દક્ષિણમાં ૪૦ લાખ છે જેનો ઈન્દ્ર જળકાન્તન્દ્ર છે. – તેઓની ભવન સંખ્યા ઉત્તરમાં ૩૬ લાખ છે જેનો ઇન્દ્ર જલપ્રત્યેન્દ્ર છે. – તેઓના સામાનિક દેવ દક્ષિણમાં - હજાર - ઉત્તરમાં પણ ૬-હજાર છે અને આત્મરક્ષકદેવો દક્ષિણ તથા ઉત્તરમાં ૨૪-૨૪ હજાર છે. – શકિતની અપેક્ષાએ આ દેવો એકજ જળલહેર વડે આખા જંબૂદ્વીપને પલાળી શકે છે. દ્વિપક્રમ- દ્વીપમાં ક્રીડા કરતા દેવો દ્વીપકુમાર કહેવાય છે. – છાતી, ભૂજા, ખભા કરતલમાં વિશેષ સુંદર-સ્વચ્છ અને મુગટમાં સિંહના ચિહ્ન વાળા આ કુમારો છે. – સાત હાથ ઊંચા એવા આ દ્વીપકુમાર સ્કન્દ, વક્ષસ્થળ, બાહુ અને અગ્રહસ્તમાં અધિક શોભાવાળા, તપોવેલા શ્રેષ્ઠ કનકસમાન વર્ણવાળા અર્થાત રકતવર્ણવાળા છે વસ્ત્રનો નીલવર્ણ અને નિકાય ચિહ્ન સિંહ છે. - તેમની ભવનસંખ્યા દક્ષિણમાં ૪૦ લાખ છે જેનો ઇન્દ્ર પૂન્દ્ર છે. – તેમની ભવનસંખ્યા ઉત્તરમાં ૩૬ લાખ છે જેનો ઈન્દ્રવિશિષ્ટન્દ્ર છે. – તેમના સામાનિક દેવો દક્ષિણ ઉત્તર બંનેમાં છ-છ હજાર છે અને આત્મરક્ષક દેવો બંનેમાં ૨૪-૨૪ હજાર છે. – શકિતની અપેક્ષાએ દ્વીપકુમારનો અધિપતિ વૈક્રિય શકિત વડે વિદુર્વેલા પોતાના હસ્તવડે આખા જંબુદ્વીપને આચ્છાદન કરી શકે છે. [૧૦] વિવાર:- દિશાઓમાં ક્રિડા કરવાવાળા હોવાથી દિકુમાર કહયા છે–જંઘા અને પગના અગ્રભાગમાં અધિક શોભાવાળા, જાતિવંત તપેલા સુવર્ણ સરીખા વર્ણવાળા, જેના વસ્ત્રનો વર્ણ શ્વેત છે તેવા, અને મુગટમાં હાથી - નિકાચિહ્ન છે જેનું તેવા આ દિકકુમારો સાત હાથ ઊંચા છે. - તેમના ભવનોની સંખ્યા દક્ષિણમાં ૪૦-લાખા ઉત્તરમાં ૩૬ લાખની છે. -તેમનો દક્ષિણનો ઇન્દ્ર અમિતગતીન્દ્ર અને ઉત્તરનો અમિતવાહનેન્દ્ર છે. – તેઓના દક્ષિણના આમાનિક ૬૦૦૦ છે – ઉત્તરના પણ ૬૦૦૦ છે બંને દિશામાં આત્મરક્ષકદેવો ૨૪-૨૪ હજાર છે. – શકિતની અપેક્ષાએ દિકુમારનો અધિપતિ પગની પાનીના એક પ્રહાર વડે આખા જંબૂદ્વીપને કંપાવી શકે છે. – તિર્થીલોકમાં તેમના આવાસો:-૧- વિદ્યુતકુમારેન્દ્રના આવાસ જંબુદ્વીપમાં ગજદંતા પર્વત ઉપર છે -ર-વાયુકુમાર - તથા સુવર્ણકુમારના ઇન્દ્રો આવાસો માનુષોત્તરપર્વત પર છે. -૩-દીપ - દિફ - અગ્નિને સ્વનિત કુમારના ઈન્દ્રોના આવાસો અણવરદ્વીપમાં છે. -૪-અસુર-નાગ -ઉદધિકુમારના ઇન્દ્રોના આવાસો અરૂણવર સમુદ્રમાં છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ શુમાર:- આ હુમર શબ્દ મસુરાદિ દશે સાથે જોડવાનો છે તેથી જ મરહુમરનામિર-વિદ્યુમર એ રીતે નામો તૈયાર થયા છે. - હંમેશા કુમારો જેવી વેશભૂષા કરવી, વિવિધ ક્રીડાઓ કરવી, છટાદાર બોલવું, કુમારોની માફક ઉધ્ધતાઈ, વસ્ત્રશોખ, રમતિયાળપણું, પ્રેમાળ વગેરે લક્ષણોને કારણે તેઓ કુમાર કહેવાય છે. વળી આ દેવો કુમાર જેવા રમણીય, દેખાવડા,સુકુમાર, મૂદુ - સ્નિગ્ધ - મધુર - લલીતગતિવાળા હોય છે. સુંદર શ્રગાંવમાં રત રહે છે. જૂદા જૂદા વાહન તથા શસ્ત્રાદિધારણ કરવાના શોખીન હોય છે. આવા આવા અનેક કારણોસર તેઓને કુમાર કહયા છે. * વિશેષ - લોકમાં એવી માન્યતા છે કે સુર એટલે દેવ અને અસુર એટલે દાનવ. આ દેવદાનવ નિત્યષી અને વિરોધી હોય છે. એકમેક સાથે સતત ઝઘડતા રહે છે. પણ આ સૂત્ર થકી એ વાત સ્પષ્ટ બને છે કે મારમારો પણ દેવો જ છે. - પંદર પરમાધામીનો સમાવેશ અસુરકુમાર ભવનપતિ સાથે જ થાય છે. U [8] સંદર્ભઃ $ આગમ સંદર્ભમવાવરું વહાં નિત્તા, તે નહીં મયુર ચુરા, નીલુમારી, सुवण्णकुमारा, विज्जुकुमारा, अग्गीकुमारा, दीक्कुमारा, उदहिकुमारा, दिसाकुमारा, वाउकुमारा, थणियकुमारा प्रज्ञा. प.१-सू. ३८-२ देवाधिकार જ અન્યગ્રન્થ સંદર્ભઃ [૧] બૃહત સંગ્રહણી ગાથા ૩૬ થી ૪૬ [૨] ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ : ૧ શ્લોક ૧ થી ૧૬ [9] પદ્ય: ભવનપતિના દેવ દશવિધ નામથી ગણના કરું અસુરના વિદ્યુત સાથે સુવર્ણ અગ્નિદિલ ઘરું વાત સ્વનિત ઉદધિ દ્વીપ દિશા શબ્દ લહી કરી કુમાર શબ્દને સાથે જોડી થાય દશ વિધ ચિત્તધરી. અસુર નાગને વિદ્યુત સુપર્ણ અગ્નિ વાયુને સ્વનિત ઉદધિ દ્વીપને દિક દશકુમાર તે U [10] નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ - સૂત્ર: ૧૨ સાથે મુકેલ છે. | _ _ _ _ _ _ _ (અધ્યાય ૪ સૂત્ર :૧૨) U [1] સૂત્રરંતુ આ સૂત્ર થકી વ્યંતર નિકાયના ભેદોને જણાવે છે [2] સૂત્રમૂળ:-વ્યારા:વિનઝિંપુરૂષમહોરર્વયક્ષરાક્ષસમૂતપિશાવા: Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અધ્યાય: ૪ સૂત્રઃ ૧૨ [3] સૂત્રઃ પ્રથકઃ-વ્યતા: વિનર - Sિ -મહોર - 4 - યક્ષ રાક્ષસ - મૃત - પિશાવી: U [4] સૂત્રસાર:- કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યંતરનિકાયના આઠ ભેદો] છે. U 5] શબ્દજ્ઞાન:વ્યારા: - વ્યન્તરનિકાયના દેવો નિર - કિનર જિંપુરુષ - કિંપુરુશ [બીજા વ્યંતર) મહોર - મહોરગ ધર્વ - ગાંધર્વ યલ - યક્ષ રાક્ષસ - રાક્ષસ પૂત - ભૂત પિશાવ - પિશાચ આ આઠે વ્યંતરની જાતિ છે. U [6] અનુવૃત્તિઃ- (૧) રેવનુર્નિયા ૪૧થી ટેવી: (૨) રશSષ્ટપૂછ્યુંદ્રાવકૃત્વા: ૪/૩થી નષ્ટ U [7] અભિનવટીકાઃ- આ અધ્યાયના પ્રથમસૂત્રમાં દેવોની ચાર નિકાયો જણાવી છે. તેઓની બીજી નિકાય તે “વ્યતર'' વ્યંતર તેમની એક સંજ્ઞા છે. છતાં વિશેષ અર્થ નીચે “વ્યંતર” શબ્દથી જણાવેલ છે. સૂત્ર૪:૩માં તેના આઠભેદ છે તેવો માત્ર સંખ્યા ઉલ્લેખ કરેલ છે. પણ તે આઠભેદ કયાકયા છે? તે પ્રસ્તુત સૂત્રમાં જણાવેલ છે. સૂત્રકાર મહર્ષિ એતો માત્ર વ્યંતર નિકાયના આઠ ભેદોનો જ ઉલ્લેખ કર્યો છે. પણ ભાષ્યકાર મહર્ષિએ તેના સ્થાન -ચિહ્ન - વિશિષ્ટતા પણ જણાવેલ છે. જ વ્યન્તરનો અર્થ:- જેના કિન્નર, કિંગુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ આઠ ભેદો જણાવેલા છે.તે વ્યંતર છે. -विविधाम् अन्तरम् आवासानां येषाम् इति व्यन्तरा: –વાતિ અન્તરત્વન - ચેન્નરી: –જેઓનો નિવાસ વિવિધ પ્રકારે અને ભિન્ન ભિન્ન અંતરે છે તેથી તેઓ બંન્તર કહેવાય છે. – મનુષ્યાદિ જેઓનું અંતર ચાલ્યું ગયું છે તેથી તેઓને બખ્તર કહ્યા છે. આ વ્યાખ્યા તેઓચક્રી આદી ની સેવા કરનાર હોવાથી મનુષ્યોથી કેટલીક સમાનતાને આધારે કરાઈ છે.] –બંન્તરદેવો-ગુફા,પર્વત,વનવગેરેના વિવિધ આંતરામાં રહેતા હોવાથી તેનેચંન્તર કહ્યાછે. - અથવા ભવનપતિ અને જયોતિષ્ક એ બેનિકાયના મધ્યમાં આંતરામાં રહેતા હોવાથી તેને [વાળમંતર બંતર કહ્યા છે. વનાનો વરનીતિ વાન મારી - આ વ્યન્તરો પ્રાયઃ વનાન્તરમાં વિચરનારા હોવાથી તેને વાનમન્તરા પણ કહે છે. છે તેને ચાર કેમ કહે છે.?-સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર સ્પષ્ટીકરણ]. ૪ વિવિધ પ્રકારે તેઓનું માનવસન અર્થાત નિવાસ હોવાથી તેને વ્યન્તર કહે છે. કેમ કે આ બન્નરો નો ઉત્પાત એટલે કે જન્મ સ્થાન, રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦૦યોજન Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ના રત્નકાંડમાં ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને મધ્યના ૮૦૦યોજન માં છે.છતાં ત્યાં ઉત્પન્ન થઇને પણ તેઓ અધો-ઉર્ધ્વ-તિર્યક્ ત્રણે લોકમાં પોતાના ભવન-પોતાના નગર અને પોતાના આવાસોમાં નિવાસ કરે છે. બાળકની જેમ તેઓને સ્વભાવ અનવસ્થિત હોવાથી એક સ્થાનેસ્થિર કે સ્થિત રહી શકતા નથી સ્વતન્ત્ર પણે તેઓ ગમેત્યાં અહીં તહીં ગમનાગમન કરવાવાળા છે માટે વ્યન્તર કહે છે. ત્રણે લોકના સ્વતંત્ર ગમનાગમન ઉપરાંત કયારેક ઇન્દ્રની આજ્ઞા થી કયારેક ચક્રવર્તી આદિ મનુષ્યની આજ્ઞાથી પણ તેમનું ગમનાગમન થાય છે. કોઇ કોઇ વ્યન્તર નોકર નીજેમ મનુષ્યની સેવા પણ કરે છે. વિવિધ પ્રકારના પર્વત ગુફા કે વનમાં અથવા કોઇ અન્ય શુન્ય કે નિર્જન સ્થળે પણ નિવાસ કરે છે. માટે વ્યન્તર કહ્યા છે. આ વ્યારો- અતિ સૌભાગ્યવાન છે. સ્વરૂપવાન છે. દેખાવમાં સૌમ્ય છે. હસ્તકંઠ આદિ અલંકારોથી વિભૂષિત છે,ગાન્ધર્વગીત પ્રત્યે પ્રીતિવાળા છે કૌતુક પ્રિય છે, ક્રીડા-નૃત્યહાસ્ય વગેરે ૫૨ આસકિત વાળા છે પરિણામે ભટકતા ફરે છે. સુંદર વનમાળા-મુકુટ-કુંડળ આદિ વિકુર્તીને ધારણ કરે છે. ઇચ્છા મુજબ આલાપ-સંલાપ કરે છે. રૂપોધારણ કરે છે. અને ચોતરફ ફરે છે. વિવિધ રંગી વસ્ત્રોના શોખીન છે. અને ક્રીડા તથા આનંદ માટે પ્રાયઃ મનુષ્યલોકમાં વિચરણ કરે છે. * વ્યન્તરોનું સ્થાનઃ-વ્યન્તર દેવોનું મૂળ સ્થાન રત્નપ્રભા નરક ભૂમિના પ્રથમ ૧૦૦૦યોજન મધ્યેના ૮૦યોજન માં છે. ત્યાં જ તેઓ ઉત્પન્ન થાય છે. – નિવાસરૂપે તો વ્યન્તરોનું સ્થાન અધો-ઉર્ધ્વ-તિર્યક ત્રણે લોકમાં છે. – તદુપરાંત તેઓ ભવન-નગર કે આવાસોમાં પણ વસે છે. - અનેક પ્રકારના પર્વત-ગુફા કે વનમાં પણ તેઓના સ્થાન હોયછે. વ્યન્તરોના નગરનું પ્રમાણઃ- રત્નપ્રભા ભૂમિમાં રહેતા તે વ્યંતરોના નગરોના ત્રણ પ્રમાણ બૃહત્સંગ્રહણી ગાથા-૫૬માં કહ્યા છે. જે મોટા નગ૨ો છે તે જંબુદ્વીપ જેવડા લાખ યોજનના છે. સર્વે લઘુ નગરો ભરત કે ઐરાવત ક્ષેત્ર સમાન છે. અને મધ્યમ પ્રમાણવાળા નગરો મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ છે. આ ભૂમિનગરો બહારથી ગોળ, અંદર થી ચોખૂણ, નીચેના ભાગે કમળની કર્ણિકા સમાન છે. તેની આસપાસ ઉંડી ખાઇ અને સુંદર કોટ છે આ નગરો-મહામંત્રોથી યુકતદુષ્પ્રવેશ્ય-અયોધ્ય-ગુપ્ત-સમૃધ્ધિ પૂર્ણ છે. ત્યાં પંચરંગી પુષ્પોની સુગંધ-અગર-તથા કંદુપ આદિ ધૂપની સુગંધ હંમેશાં ફેલાયેલી રહે છે. * આઠે વ્યંતરોનો ટૂંક પરિચયઃ [૧]કિન્નરોઃ-પ્રિયંગુનાઝાડ જેવા શામળા, શાંત,સૌમ્ય દર્શન વાળા,સુંદર મુખવાળા, મુગુટ અને મોળિયાં પહેરેલા-અશોક વૃક્ષના ચિહ્ન થી યુકત ધજા વાળા અને સ્વચ્છ હોય છે. આ કિન્નર વ્યન્તરના દશ ભેદ કહ્યા છે. ૧-કિન્નર ૨-કિંપુરુષ ૩-કિંપુરુષોત્તમ ૪-કિન્નરોત્તમ પ-હ્દયંગમ ૬-રૂપશાલી, Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૨ ૭-અનિન્દ્રિત ૮-મનોરમ ૯-રતિપ્રિય ૧૦-૨તિશ્રેષ્ઠ [૨]કિંપુરુષઃ- ઊરૂ અને બાહુમા અધિક રૂપ શોભાવાળા,મુખમાં અધિક ભાસ્વર, વિવિધ આભરણોથી શોભતા, વિચિત્ર પુષ્પમાળા અને વિલેપન વાળા છે અને તેમના મુગટ ચંપક વૃક્ષની ધ્વજા ના ચિહ્ન યુકત હોય છે. આ કિંપુરુષ વ્યન્તરના પણ દશ ભેદ છે ૧-પુરુષ ૨-સત્પુરુષ ૩-મહાપુરુષ ૪-પુરુષ વૃષભ ૫-પુરુષોત્તમ Rs-અતિપુરુષ ૭-મરુદેવ ૮-મરુત્ ૯-મેરુપ્રભ ૧૦-યશસ્વાન્ [૩]મહોરગઃ- મહાવેગવાળા,સૌમ્ય, સૌમ્યદર્શનવાળા, મોટા શરીરવાળા વિસ્તૃત અને પુષ્ટ સ્કન્ધ તથા ગ્રીવાવાળા, વિવિધ પ્રકારનાવિલેપનવાળા, અને વિવિધ આભરણોથી ભૂષિત, શ્યામવર્ણના,સ્વચ્છ અને ઉજ્જ્વલ હોય છે. તેઓનું ચિહ્ન નાગ વૃક્ષની ધ્વજા છે. આ મહોરગ વ્યન્તરના પણ દશ ભેદ છે. ૧-ભૂજગ, ૨-ભોગશાળી, ૩-મહાકાય, ૪-અતિકાય, પ-સ્કન્ધશાલી, ૬-મનોરમ, ૭-મહાવેગ, ૮-મહેષ્વક્ષ, ૯-મેરુકાન્ત અને ૧૦-ભાસ્વાન [૪]ગાન્ધર્વઃ- આ વ્યન્તરો શુધ્ધ-સ્વચ્છ, લાલવર્ણવાળા, ગંભીર અને ઘન શરીરને ધારણ કરવાવાળા હોય છે. તેનું સ્વરૂપ જોવામાં પ્રિય હોય છે,સુંદરરૂપ તથા સુંદર મુખાકૃતિવાળા અને મનોજ્ઞ સ્વર ના ધારક હોય છે. માથા પર મુગટ અને ગળામાં હાર થી વિભુષિત હોય છે. તેઓનું ચિહ્ન તુમ્બરુ વૃક્ષની ધ્વજા છે. આ ગાંધર્વ વ્યન્તરના બાર ભેદ છે. ૪૭ ૧-હાહા, ૨-હૂહૂ, ૩-તુમ્બુરુ, ૪-નારદ, ૫-ઋષિવાદિક, દ્ર-ભૂતવાદિક, ૭-કાદમ્બ, ૮-મહાકાદમ્બ, ૯-રૈવત, ૧૦ વિશ્વાવસુ, ૧૧-ગીતતિ, ૧૨-ગીતયશા [પ]યક્ષ:- નિર્મળ શ્યામવર્ણવાળા અને ગંભિર હોય છે. મનોજ્ઞ, જોવામાં ગમે તેવા, માન-ઊન્માન તથા પ્રમાણથી યુકત હોય છે. હાથ-પગના તળભાગ નખ, જિલ્લા, ઓઠ એ સર્વે લાલ રંગના હોય છે. પ્રકાશમાન મુગટના ધારણ કરવાવાળા, વિવિધ પ્રકારના રત્નો અને આભુષણો થી ભૂષિત હોય છે. તેઓનું ચિહ્ન વટવૃક્ષની ધ્વજા છે. આ યક્ષ જાતિના વ્યંતરના ૧૩ અવાંતર ભેદ કહ્યા છે. ૧-પૂર્ણભદ્ર, ૨-માણિભદ્ર, ૩-શ્વેતભદ્ર, ૪-હરિભદ્ર, ૫-સુમનોભદ્ર, ૬-વ્યતિપાતિક ભદ્ર, ૭-સુભદ્ર, ૮-સર્વતોભદ્ર, ૯-મનુષ્યયક્ષ, ૧૦-વનાધિપતિ, ૧૧-વનાહાર, ૧૨-રૂપયક્ષ, ૧૩-યક્ષોત્તમ [૬]રાક્ષસઃ- શુધ્ધ અને નિર્મળ વર્ણવાળા, ભીમ અને જોવામાં ભયંકર, વિકરાળ રાતા અને લાંબા હોઠવાળા, તપનીય સુવર્ણમય આભૂષણોવાળા વિવિધ પ્રકારના વિલેપનોથી યુકત હોય છે. અને તેનું ચિહ્ન ખટ્યાંગની ધજા છે આ રાક્ષસ જાતિના વ્યંતરના સાત પેટા ભેદો છે. ૧-ભીમ, ૨-મહાભીમ,૩-વિઘ્ન, ૪-વિનાયક, પ-જળરાક્ષસ, ૬-રાક્ષસ રાક્ષસ, ૭-બ્રહ્મરાક્ષસ, Page #49 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9]ભૂતઃ- શ્યામવર્ણના પણ સુંદર રૂપવાળા, સૌમ્ય સ્વભાવવાળા, અતિસ્થૂળ અનેક પ્રકારના વિલેપનો થી યુકત હોય છે તેમનું ચિહ્ન સુલસ ધજા છે. આ ભૂત વ્યન્તરના નવ ભેદો કહ્યા છે. ૧-સુરૂપ, ૨-પ્રતિરૂપ,૩-અતિરૂ૫,૪-ભૂતોત્તમ, પ-કન્દિક, Rs-મહાસ્કન્દિક, ૭-મહાવેગ, ૮-પ્રતિચ્છન્ન, ૯-આકાશગ. [૮]પિશાચઃ-સ્વભાવથી બહુલતાએ રૂપવંત, સૌમ્ય દર્શનવાળા, હાથમાં અને ડોકમાં મણિરત્નમય ભૂષણવાળા અને જેઓનું ચિહ્ન કદમ્બવૃક્ષની ધજા છે તેવા આ પિશાચો છે. તેમના ૧૫ ભેદ કહ્યા છે. ૪૮ ૧-કુષ્માંડ,૨-૫ટક, ૩-જોષ, ૪-આત્મક, પ-કાળ, ૬-મહાકાળ, ૭-ચોક્ષ, ૮-અચોક્ષ, ૯-તાલ પિશાચ, ૧૦-મુખરપિશાચ, ૧૧-અધસ્તારક, ૧૨-દેહ, ૧૩-મહાદેહ, ૧૪-તુષ્ણીક, ૧૫-વનપિશાચ. આઠે પ્રકારના વ્યન્તર ના પરિવાર- આદિ આઠે પ્રકારના સોળે વ્યન્તરેન્દ્રોને-ચાર ચાર હજાર સામાનિક દેવો, હજાર-હજારના પરિવારવાળી ચાર-ચાર ઇન્દ્રાણીઓ, ત્રણ પ્રકારના પર્ષદાના દેવો, સાત-સાત સેનાપતિઓ, ચારેદિશામાં રહેલા ચાર હજાર-આત્મરક્ષકદેવો, આટલા પરિવાર વાળા અને પોતપોતાના લાખો નગરોમાં અદ્ભુત ચક્રિત્વ ધારણ કરતા એ સર્વ ઇન્દ્રો પોતપોતાની નિકાયમાં ઉત્પન્ન થઇ પોતપોતાની દિશામાં રહેલા અસંખ્યાત વ્યન્તર વ્યન્તરીઓનું રાજય ભોગવે છે. વિશેષ હકીકતઃ- વ્યન્તર દેવોના જે આઠ ભેદો કહ્યા છે તે મૂળભેદ છે તે સિવાય બીજા પણ આઠ ભેદ સ્થાનાંગ-પ્રજ્ઞાપનાદિમાં વર્ણવેલા છે. તે આ પ્રમાણે (૧)અણુપત્ની (૨)પણપની (૩)ઋષિવાદી (૪)ભૂતવાદી, (૫)કંદીત (૬)મહાકંદીત (૭)કોદંડ અને (૮)પતંગ આ વાણ વ્યન્તરો-રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦યોજનમાંથી ઉપર નીચેના ૧૦૧૦ યોજન બાદ કરી મધ્યના ૮૦ યોજનમાં રહે છે. લોકપ્રકાશ ગ્રન્થાધારે વ્યન્તર સાથે દશપ્રકારના જુંભક દેવોની પણ ગણતરી કરાય છે. તેઓ એક સાથે ત્રણ ભેદ જણાવે છે. (૧)વ્યન્તર (૨)વાણ વ્યન્તર (૩)તિર્યકર્જ઼ભક દેવ –વ્યન્તર અને વાણ વ્યન્તરના ભેદો ઉપર જણાવ્યા-તિર્યક્ ઝુંભકના દશભેદ આ પ્રમાણેછે. (૧)અન્નભક (૨)પાનદ્રંભક (૩)વદ્રંભક (૪)વસ્તીભક (૫)પુષ્પદ્રંભક (૬)ફળદ્રંભક (૭)પુષ્પફળદ્રંભક (૮)શયનજ઼ભક (૯)વિદ્યાદ્રંભક (૧૦)અવ્યકતષ્કૃભક આ દેવો અન્ન આદિ વસ્તુઓ ખુટતી હોયતો પુરી કરે છે. અને ઓછા રસવાળી હોયતો રસયુકત કરે છે. તેઓ ચિત્ર-વિચિત્ર-વૈતાઢ્ય-મેરુ આદિ પર્વતો ઉપર વસે છે. પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. નિત્ય પ્રમુદિત રહે છે. ક્રીડા કરતા ફરે છે, સુરત સમાગમમાં લીન રહે છે, ઇચ્છા મુજબ વિચરતા હોય છે. લૌકીક માન્યતાનું નિરસનઃ- આ લોકમાં ભૂત-પ્રેત-રાક્ષસ વગેરે શબ્દો સાંભળવા Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૧૨ ૪૯ મળે છે. આ સૂત્રની રચના થકી એક વાત સ્પષ્ટ બને છે કે ભૂત-પ્રેત વગેરે જે માન્યતાલોકમાં પ્રસિધ્ધ છે. તે અયોગ્ય છે ખરેખર તો આ બધા વ્યન્તર નિકાયની જાતિઓ છે. બાકી મૃત્યુ પછી કોઈ આત્મા ભૂત થાય કે પ્રેત થાય તે ભટક્યા કરે અથવા તે આત્માની અમુક ઇચ્છા સંતોષાય ત્યારે તે મુકત થાય છે વગેરે સર્વે માન્યતા કે વાતો કપોળકલ્પિત છે. 0 [B]સંદર્ભ ૪ આગમસંદર્ભઃ-વાપીમંતર વિહા પન્ના, તંગદા 0િારા #િપુરુષ, મહોર, ધવી, નવા, વસા, મૂયા, પિલાયા * પ્રજ્ઞા. ૫-. ૨૮/૩ ૪ અન્યગાન્થ સંદર્ભઃ(૧) બૃહતસંગ્રહણી – ગાથા ૨૫ થી ૩ (૨) ક્ષેત્રલોક પ્રકાશ - સર્ગ - ૧૨ શ્લો ૧૯૩થી ૨૫૭ 1 [9] પધઃ-૧- પ્રથમ કિન્નર કિંપુરુષો મહોરગ ગંધર્વથી યક્ષ રાક્ષસ ભૂત ભેદ ભેદ વળી પિશાચથી એમ આઠ ભેદે દેવ વ્યંતર, નામથી અવધારવા. ભેદ વળી પ્રભેદ ભાવે સૂત્રથી વિચારવા. -- ભવનપતિ દેવો પછી શાસ્ત્ર આઠ નામ વ્યંતરનાં છે. કિન્નર કિંપુરુષ ત્રીજા મહોરગ ગાંધર્વ યક્ષને રાક્ષસ તે . 0 [10] નિષ્કર્ષ- સૂત્ર ૧૧-૧૨ નો સંયુક્ત નિષ્કર્ષ. આ બંને સૂત્રો સામાન્યથી કહીએ તો માત્ર પ્રથમ બે નિકાયના દેવોના પેટા ભેદોને જણાવે છે. વિશેષ થી વિચારતા બંને નિકાયના દેવાના સ્થાન - પ્રભેદો પરિવાર - ઓળખ ચિહન આદિ અનેક હકીકતો નું નિદર્શન કરે છે. આ માહિતી થકી પૂર્વે જણાવ્યા મુજબ અસુર – ભૂત – પ્રત કે રાક્ષસ સંબંધિ મિથ્યા માન્યરાનું નિરસનતો થાય જ છે. સાથે સાથે ચૌદરોલોક ના સ્વરૂપની યથાર્થ ચિંતવના કરવામાં પણ આ ક્રમબધ્ધ માહિતી અતિ ઉપયોગી બને છે. વળી અધોલોક એટલે નરક જ તેવી ભ્રામકતા દૂત થાય છે કેમકે આ બંને નિકાયો ના આવાસો અધોલોકમાં પ્રથમ રત્ન પ્રભા એવી નરક ભૂમિના પ્રતિરો વચ્ચે જ આવેલા છે. આ રીતે સંસ્થાન વિજય ધર્મધ્યાન કે લોકસ્વરૂપ ભાવના માટે આ ચિંતવના અતિ ઉપયોગી છે. મોક્ષના પાયારૂપ વૈરાગ્ય ભાવના ભાવવા માટે કે ધર્મધ્યાન માટે સમગ્રલોકની વિચારણામાં અંગભૂત તત્ત્વો છે. S S S S અ. ૪/૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫O તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૪ સૂત્ર :૧૩) U [1] સૂત્રહેતુ- આ સૂત્ર જયોતિષ્ક નિકાયના પેટાભેદોને જણાવે છે. [2] સૂત્રમૂળ: “જ્યોતિ:કૂશ્વન્યૂમોનિક્ષત્રીfતારવ 0 [3] સૂત્ર: પૃથક-જ્યોતિ: મૂ: વર્મ: - નક્ષત્ર प्रकीर्णतारकाः च U [4] સૂત્રસાર -સૂર્ય, ચંદ્ર,તિથગ્રહનક્ષત્ર અને પ્રકીર્ણતારાઓ[એજયોતિષ્ઠ નિકાયના પાંચ ભેદો છે. 0 5શબ્દજ્ઞાન :જ્યોતિષ - દેવોની ત્રીજી નિકાય જયોતિષ્ક સૂર્ય - સૂર્ય વન્દ્રમણ્ - ચંદ્ર પદ ગ્રહો નક્ષત્ર - નક્ષત્રો અવતાર - તારા [6] અનુવૃત્તિઃ- (૧) રેશ્વર્નિશયા: ૪:૧થી ટેવા: શબ્દની (૨) શSષ્ટપવૃદ્ધવિરુત્વા: ૪:૩થી સ્વૈવિઝન્યા: U [7] અભિનવટીકા-ચોથા અધ્યાયના પ્રથમ સૂત્રમાં દેવોની ચાર નિકાયો કહી છે. તેમાં ત્રીજી નિકય તે “જયોતિષ્ક” અહીં જયોતિષ્ક તે સામાન્ય સંજ્ઞા છે તેની વ્યાખ્યા આ ટીકામાં જ આગળ કહેવાશે. સૂત્ર ૪૩ માં તેના પાંચ ભેદ છે તેવો માત્ર સંખ્યા ઉલ્લેખ હતો. પણ અહીં તેનો નામોલ્લેખ કરવાપૂર્વક વિવરણ કરેલ છે. સૂત્રકાર મહર્ષિએ માત્ર પાંચ નામ જણાવેલા છે. પણ ભાષ્યકાર મહર્ષિ તેના સ્થાન - ચિહ્ન-વગેરે બાબતો પણ નિર્દેશ કરે છે. જોકે પાંચે ભેદોની ભવનપતિ અને વ્યંતરના જેટલી સ્પષ્ટ વ્યાખ્યા કે સ્વરૂપનિર્દેશ અહીં ભાષ્યાદિ ટીકાગ્રન્થોમાં જોવા મળેલ નથી.ગ્રન્થાન્તરમાં પણ આ સ્વરૂપ એટલું સ્પષ્ટ રીતે વિભાજીત થતું જોવા મળેલ નથી. તેથી પ્રસ્તુત અભિનવટીકામાં પણ આ સર્વે મર્યાદા પ્રતિબિંબિત થઇ જ છે. આ પાંચ પ્રકારના દેવો જયોતિર્મય છે. તેથી તેની જયોતિષી એ સામાન્ય સંજ્ઞા સાર્થક છે. અને સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર તારા એ વિશિષ્ટ નામ કર્મોદય જનિત વિશિષ્ટ સંજ્ઞા છે. જ ચોતિ - જયોતિષ્કના વિમાનો ઉદ્યોત શીલ હોવાથી તે પ્રકાશ જગાવે છેઘુતિ ફેલાવે છે. તે વિમાનોમાં રહેવા વાળા ને જયોતિષ્ક અથવા જયોતિષ દેવ કહે છે. -द्योतयन्ते इति ज्योतीषि विमानानि तेषु भवा ज्योतिष्का । –ોતિષો વા રેવા જ્યોતિરેવ વા તિ: -પ્રકાશ, તેજ, જયોતિવાળા તે જયોતિષ્ક આ દેવોના વિમાન પ્રકાશશીલ છે, તેમાં રહેવાના કારણે અથવા સ્વયં દ્યુતિમાનું હોવાથી તેને જયોતિષ્ક કહે છે. - અત્યન્ત પ્રકાશકારી હોવાને લીધે જયોતિ શબ્દથી વિમાનો દિગમ્બર આમ્નાય મુજબ તિ: સૂવમો પ્રહનક્ષત્રમfd/Rવ એ પ્રમાણે સૂત્ર રચના છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ અધ્યાય: ૪ સુત્ર: ૧૩ ઓળખાય છે. આ જયોતિવાળા વિમાનોમાં જન્મતા હોવાથી તે દેવો જયોતિષ્ક કહેવાય. -જયોતિની માફક ભાસ્વર શરીરવાળા હોવાથી સમસ્ત દિશાઓને પ્રકાશીત કરતા હોવાને કારણે તેઓને સ્વાર્થમાં ૫ પ્રત્યય લાગવાથી જ્યોતિર્ણ કહેવાય છે. જ ચોતિ ના ભેદો:-જયોતિષ્ઠદેવોના પાંચ ભેદો છે સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર અને તારા. આ પાંચ પ્રકારોમાં ભુપત્તિ આદિદ્રષ્ટિએ કોઈ ખાસ વ્યાખ્યા અમારા જોવામાં આવેલ નથી. જ સ્થાનઃ-સમભૂતલ જમીનથી-એટલેકે મેરુનાસમતલ ભૂમિભાગથી સાતસોનેવું [૭૯૦) યોજનની ઊંચાઈએથી જયોતિષ ચક્રના ક્ષેત્રનો આરંભ થાય છે. -ત્યાંથી તે ઊંચાઇમાં ૧૧૦યોજન પ્રમાણ છે. -તીરછું અસંખ્યાત દ્વીપ પ્રમાણ છે. -ઉકત સમતલ થી ૮૦૦ યોજન ઊંચે અર્થાત્ જયોતિષ ચક્રથી ૧૦ યોજન ઊંચે સૂર્યવિમાન છે. -ત્યાંથી ૮૦યોજનની ઊંચાઈએ અર્થાત સમતલથી આઠસોએંસી [૮૮૦] યોજનની ઊંચાઈ ઉપર ચંદ્રનું વિમાન છે. -ત્યાંથી ૨૦યોજનની ઊંચાઈએ અર્થાત સમતલથી નવસો યોજનની ઊંચાઈ સુધીમાં પ્રહ - નક્ષત્ર અને પ્રકીર્ણ તારા છે. - તે આ રીતે :-ચંદ્રથી ઉપરવાસયોજનની ઊંચાઈમાં પહેલા ચારયોજન ની ઊંચાઇ ઉપરનક્ષત્ર છે. -ત્યાર પછી ચાર યોજન ઊંચાઈએ બુધનો ગ્રહ છે -બુધના ગ્રહથી ત્રણ યોજન ઊંચે શુક્રનો ગ્રહ છે. -શુક્રથી ત્રણ યોજન ઊંચે ગુરુનો ગ્રહ છે. -ગુરુથી ત્રણ યોજન ઊંચે મંગળનો ગ્રહ છે. -મંગળથી ત્રણ યોજન ઊંચે શનીનો ગ્રહ છે. -ચંદ્રથી ૪ યોજન ઊંચાઈ ઉપર જતાં નક્ષત્રો છે. -નક્ષત્રથી ૧ યોજન ઊંચાઈ ઉપર તારાઓ ઝળહળે છે. સૂત્રમાં સૂર્ય રમત: એવું અસમાસ પદ કેમ રાખ્યું? જ બરાબર છે જો સૂર્યાવન્દ્રમણો કર્યું હોય તો સૂત્રમાં લાઘવતા આવી શકત પણ તેમ ન કરતા અસમસ્ત અસામાસિક) પદ મુકયું છે તે નિયમને માટે છે. વળી આર્ષપ્રમાણ મુજબ ચંદ્રનો ક્રમ પહેલો હોય છતાં અહીં સૂર્યનો ક્રમ પહેલા મુકયો તે ક્રમ ભેદ પણ નિયમને માટે છે. ભાષ્ય-ટીકા આદિમાં તેનું સમાધાન કરતા જણાવે છે કે-૧- ક્રમ નિર્ધારણ દ્રષ્ટિએ સૂર્ય સર્વ પ્રથમ છે માટે તેનો ક્રમ પ્રથમ મૂકેલ છે. સંપૂર્ણક્રમઆ રીતે-સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારાઓ સૌથી નીચે સૂર્ય છે, તેના ઉપર ચંદ્ર, તેના ઉપર પ્રહ, તેના ઉપર નક્ષત્ર અને તેના ઉપર તારા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૨- અસમાસ કરણ તિર્થ અવસ્થાનના નિષેધ માટે પણ છે. અર્થાત આ પાંચે એકમેકથી ઉપર છે. તછ નહીં. -૩-સૂર્ય અને ચંદ્રપ્રસ્થમા બહુવચન મુકી અલગ પાડેલ છે. બાકીના ત્રણે જયોતિષ્કનો સમાસ કર્યો છે. કેમ કે સૂર્ય અને વન્દ્ર બંનેની પ્રધાનતા દેખાડવાની છે. આ બંને ઇન્દ્રો છે બાકીના ત્રણે તેના પરિવાર રૂપ છે. બીજી નિકાયમાં દ્રો જુદા દર્શાવેલ છે જયારે અહીં સૂત્ર સાથે જ તેની પ્રધાનતા નું દર્શન કરાવવા અલગ પાડેલ છે. -- લોકપ્રકાશમાં જણાવે છે કે સૂર્યજ સર્વકાળના માનનું મૂળ છે માટે પ્રથમ સૂર્યનું નિરૂપણ છે. જ ચિહ્નઃ- જેમ ભવનપતિ તથા વ્યંતરમાં તેના અલગ નિકાય ચિહ્નો જણાવેલા તેમ અહીં જયોતિષ્કદેવોના ચિહ્ન જણાવે છે સૂર્યઆદિ તેતે જાતિના દેવોના મુકુટમાં પોતપોતાની જાતિ પ્રમાણે સૂર્યઆદિનું પ્રભાના મંડલ સમાન દેદીપ્યમાન ચિહ્ન હોય છે. અર્થાત -સૂર્ય જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન સૂર્ય આકારનું ચિહ્ન હોય છે. –ચંદ્રજાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ રીતે ગ્રહ-નક્ષત્ર-તારા આદિમાં પણ સમજી લેવું. જયોતિષદેવો આ ચિહ્નોથી યુકત એવા અને પ્રકાશમાન હોય છે. તારા પૂર્વે પ્રશી વિશેષણ કેમ મુક્યું? અહીં પ્રકીર્ણ તારા કહેવાનો મતલબ એ છે કે બીજા કેટલાંક તારાઓ એવા પણ છે જે અનિયત સારી છે તેઓ ક્યારેક સૂર્ય-ચંદ્રની નીચે ચાલે છે અને કયારેક ઉપર પણ ચાલ્યા જાય છે તેને માટે પ્રજીતારા શબ્દ પ્રયોગ થયો છે. જ ભ્રમણ વિશે કંઇક- . – ભ્રમણ વિશેની વ્યવસ્થિત રજૂઆત તો અગ્રીમ સૂત્રઃ૧૪માં છે જ –અનિયતચારી તારા જયારે સૂર્યની નીચે ચાલે છે (બ્રમણ કરે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ યોજના અંતર રાખીને જ ચાલે છે. - પાંચે જયોતિષીમાં તારા અને ગ્રહોનું ભ્રમણ અનિયત કહ્યું છે. તારાપ્રાસ્તુ નિયંતવારિવા... તારા અને ગ્રહો સૂર્ય અને ચંદ્ર ની ઉપર તથા નીચે બંને ભાગોમાં ફર્યા કરે છે. પણ તેનું સૂર્યથી અંતર દશ યોજન અવશ્ય રહે છે. - તારા અને ગ્રહ અનિયત ચારી કહ્યા તેનો અર્થ એ નથી કે તે ગમે ત્યાં ફર્યા કરે તે સૂર્ય ચંદ્રની આસપાસ તો કરે જ છે. * અસ્તિત્વઃ- સૂર્ય ચંદ્ર આદિનું અસ્તિત્વ અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં કહેલું છે. તેની વિશેષ માહિતી અગ્રીમ સૂત્ર ૪:૧૪ માં પણ છે. I [સંદર્ભ$ આગમસંદર્ભ-નોતિયાપવિદાપુનત્તા,તે ગહ ચંદ્ર + F€ વિરવત્તાતા ! પ્ર. ૫ .૩૮-૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૪ # તત્વાર્થસંદર્ભ(૧) ભ્રમણ .૪-જૂ૪ (૨)સ્થિર-ચર .૪-ફૂદ્દ ૪ અન્યગ્રન્થસંદર્ભ(૧) ક્ષેત્રલોકપ્રકાશ સર્ચ ૨૦-ગ્લો-૨, સર્ગ-૨૫-શ્લોક ૬ થી ૨૩ U [9]પદ્યઃ(૧) જયોતિષી દેવો પંચભેદે નામ સૂણમે ભવિમના - સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રો તારકા વળી એકમના (૨) ભૂતપિશાચ એ આઠ પછી છે સૂર્ય ચંદ્ર ગ્રહદીપી રહ્યા નક્ષત્રોને પ્રકીર્ણ તારા પાંચ જયોતિષી દેવ કહ્યા U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ પછીના સૂત્રઃ ૧૪ સાથે મુકેલ છે. S S S S U (અધ્યાય ૪ સૂત્ર :૧૪) [1] સૂત્રરંતુ આ સૂત્રથકી જયોતિષ્ઠવિમાનોના પરિભ્રમણ ક્ષેત્રને જણાવે છે. 3 [2] સૂત્રમૂળમેકસિનિત્યાતો 0 [3] સૂત્રઃ પૃથક-મેર - અક્ષિણા - નિત્ય - તિય - U [4] સૂત્રસાર - મે[પર્વત) ને પ્રદક્ષિણા [કરતા] નિત્ય ગતિ કરનારા જયોતિષ્ક દેવો મનુષ્યલોકમાં છે. [અર્થાત્ આ જયોતિષ્ક દેવો-દેવ વિમાનો મનુષ્યલોકમાં મેરુની ચારે બાજુએ પ્રદક્ષિણા કરવા વાળા તથા નિત્ય ગતિશીલ છે.] U [5] શબ્દજ્ઞાન:મેરુ પ્રક્ષિ - મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા-ચારેબાજુ ચક્કર લગાવતા નિત્ય - હંમેશા અતિ-ગતિકરનારા,ભ્રમણકરનારા – ોવ - મનુષ્યલોક [6] અનુવૃત્તિઃ- (૧) તિ: સૂર્યક્વમો પ્રહનક્ષત્રમી તારાષ્પ ૪:૨ રૂ r (૨) રેવશ્વર્નિયા: સૂત્ર. ૪:થી ટેવા: U [7] અભિનવટીકા:-સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા એ પાંચેના સમુહને જયોતિષ ચક્ર કહે છે. આ જયોતિષ્ક બે પ્રકારે સમજવાના છે. એક મનુષ્ય લોકવર્તી-બીજા મનુષ્યલોક બહાર. પ્રસ્તુત સૂત્ર મનુષ્યલોકવર્તી જયોતિષ ચક્ર વિષયક છે. બીજી રીતે આ જયોતિષ ચક્રના બે ભાગ છે (૧) ગતિશીલ (૨)સ્થિતિશીલ મનુષ્યલોકવર્તી સૂર્યાદિ પાંચે જયોતિષ્ક ગતિશીલ છે. જયારે મનુષ્યલોક બહારના સૂર્યાદિ ને સ્થિતિશીલ કહ્યા છે. જો કે મનુષ્યલોકમાં પણ કવચિતસ્થિતિશીલ જયોતિષ્ક જોવા મળે છે પણ તેની ગૌણતાને કારણે અહીં માત્ર ગતિશીલ ની જ વિવફા કરેલી છે. કેમ કે પ્રાયઃ બધા Page #55 -------------------------------------------------------------------------- ________________ પં૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જયોતિષ્કમંડળ ગતિશીલ છે. જે મનુષ્યલોક-નૃો શબ્દ સૂત્રમાં પ્રયોજેલ છે. આ નૃો એટલે મનુષ્યલોક, માનુષોત્તર પર્વત પર્યન્ત મનુષ્યલોક છે. જેબૂદ્વીપ-લવણસમુદ-ધાતકીખંડ-કાલોદધિ સમુદ્ર તથા અર્ધપુષ્કર વરદ્વીપ-અર્થાત અઢી લીપ અને મધ્યે બે સમુદ્ર પ્રમાણ આ નૃલોક કહ્યો છે. આ વાત પૂર્વે માં પણ કહેવાઈ ગઈ છે. -૪પલાખ યોજનાનો વિષકન્મ જેનો કહ્યો છે તેવો, માનુષોત્તર પર્વતથી ચારે તરફ ઘેરાયેલો એવા આ મનુષ્યલોક છે. – અહીં નૃoો શબ્દ કહેવાથી પરોક્ષ રીતે સૂત્રકાર સૂચવે છે. કે નિત્યગતિવાળા જયોતિષ્ક નૃલોકમાં જ છે. તેની બહાર નથી. * मेरुप्रदक्षिणाः -मेरो: प्रदक्षिणा - मेरुप्रदक्षिणा -આ ષષ્ઠીતપુરુષ સમાસયુકત વચનોછે “મેરુને પ્રદક્ષિણા કરતા એવા જયોતિષ્ઠ'' એ પ્રમાણે અર્થ લેવો –મેરુ પ્રદક્ષિણા એવું સ્પષ્ટ કથન કર્યું છે જેથી કોઈ તેની ગતિ વિશે કંઈ વિપરીત વિચારણા કરી ન શકે અથવા બીજા શબ્દોમાં કહીએ તો મેખલા શબ્દ ગતિ વિશેષ નું જ્ઞાન કરાવે છે. – અહી પ્રદક્ષિણા શબ્દ કહ્યો હોવાથી તેની ગતિ જમણી બાજૂથી સમજવી-ડાબી બાજુથી નહીં એટલે કે સૂર્યાદિનું જે ભ્રમણ છે તે પૂર્વથી દક્ષિણ તરફ થાય છે. પૂર્વથી ઉત્તર તરફનહીં. -मेरोः प्रदक्षिणा मेरुप्रदक्षिणा नापसेव्येति कथयति । -સર્વે જયોતિષ્કો જંબૂદ્વીપના જ મેરુની ચારે તરફ પરિમંડલાકારે ગોળ ઘેરાવા પ્રમાણે પરિભ્રમણ કરતા જ રહે છે. તેને મેરુ પ્રદક્ષિણા કહેલ છે. –તે સૂર્ય-ચંદ્ર-ગ્રહો બધા જંબૂદ્વીપગત મેરુ પર્વતને મધ્યમા રાખી પર્યટન કરે છે. તેઓ દક્ષિણાવર્ત પણે મેરુની પ્રદક્ષિણા કરે છે. સદા અવસ્થિત અને પ્રતિનિયત મંડળવાળા નક્ષત્રો અને તારાઓ પણ મેરુને પ્રદક્ષિણા દેતાજ ફરે છે. અનવસ્થિત યોગવાળા નક્ષત્રો પણ પર્યટન તો કરે જ છે પણ તેમાંથી ચંદ્ર-સૂર્ય-કે ગ્રહમાં કયારે કયુ નક્ષત્ર સંયોગમાં આવે તે નકકી નથી. જ નિત્યતિ :-અહીં નિત્ય શબ્દ આભીક્ષણ્યવાચી છે –આ જયોતિષ્ક દેવો નિરન્તરગતિ રૂપ ક્રિયાયુકત છે તે વાતનું જ્ઞાન કરાવવા માટે જ નિત્યાતિય: શબ્દ પ્રયોગ થયો છે. -તાત્પર્ય એ કે અઢીદ્વીપ પ્રમાણ આ મનુષ્યલોકમાં જયોતિષ્ક દેવો નિરન્તર ગમન કરે છે. કદી વિરમતા નથી. ' –કદાચિત્ત કોઈ તારા ગમન ન કરતા હોય તો પણ અહીંજેલિવિક્ષા કરાઈ છે તે મુખ્યતા વાચી છે. તેથી કોઈ સામાન્ય અપવાદ ને નિત્યતિયઃ માં ધ્યાનમાં લીધેલ નથી. -नित्यशब्दोऽभीक्ष्णवचनः -नित्यागतिः एषाम् इति नित्यगतय: अनवरतभ्रमण इत्यर्थः -नित्यग्रहणाद् गते: उपरम् अभावं प्रतिपादयति * मेरुप्रदक्षिणानित्यगतयः मेरो: प्रदक्षिणा नित्या गतिः एषाम् इति मेरुप्रदक्षिणानित्यगतयः Page #56 -------------------------------------------------------------------------- ________________ પપ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૪ – સૂર્યાદિ પાંચે જયોતિષ્ક વિમાન મેરુની પ્રદક્ષિણા દેવાવાળા અને નિત્ય ગમન કરવાવાળા છે. તેમની મેરુ પ્રદક્ષિણારૂપ ગતિ નિત્ય છે તેથી જ તેમને મેરુ પ્રદક્ષિણા નિત્યગતિવાળા કહ્યા છે. જ ભ્રમણ કક્ષાઃ- આ જયોતિષ્ક વિમાનો મેરુ થી ૧૧૨૧ યોજન દૂરથી મેરુ પર્વતને ભ્રમણ કરે છે. -આ ભ્રમણ પરિમંડલાકાર-ગોળ ઘેરાવા રૂપ હોય છે. - હારિભદ્દીય ટીકામાં પણ આ અંગે એક ગાથા મુકી છે. “एककारसेक्कवीसासयएक्काराहिआ य एक्कारा मेरुअलोगाबाहं जोइसचकक चरइ ठाइ" મેરુપર્વત થી તારાનું વિમાન ૧૧૨૧ યોજન દૂર રહીને ચાલે છે. તેથી જયોતિષ ચક્રનો ત્યાંથી આરંભથયો ગણાય તેને આશ્રીને અહીં ભાષ્યકારે મેરુથી ૧૧૨૧ યોજન દૂરની ભ્રમણ કક્ષા જણાવેલી છે. સૂર્ય-ચંદ્રના મંડલને આશ્રીને આ ૧૧૨૧ યોજનાનો અંકન સમજવો કેમકે તેનું અંતર તો પછીથી અલગ જણાવેલ છે. સમગ્ર જયોતિષચક્ર માટે કહેવાયું છે કે- જયોતિષ્કવિમાનો મેરુપર્વતથી ૧૧૨૧ યોજન ચારે તરફથી દૂર છે અને અલોકાકાશથી અંદરની તરફ ૧૧૧૧ યોજન છે, અર્થાત્ જયોતિષ ચક્રથી અલોકાકાશ ૧૧૧૧ યોજન દૂર છે. – સૂર્ય મંડલ મેરુપર્વત થી ૪૪૮૨૦ યોજન દૂરથી શરૂ થાય છે. – ચંદ્ર મંડલ મેરુપર્વત થી ૪૪૮૨૦યોજન દૂરથી શરૂ થાય છે. – નક્ષત્ર મંડલ મેરુપર્વત થી ૪૪૮૨૦ યોજન દૂરથી શરૂ થાય છે. -તારા મંડલ મેરુપર્વત થી ૧૧૨૧ યોજન દૂરથી શરૂ થાય છે. – ગ્રહ મંડળ વિશે આવો કોઈ સ્પષ્ટ નિયમ નથી. – સૂર્ય ૧૮૪ મંડલ વિલયકાર ગતિ કરે છે. - જયારે ચંદ્ર ૧૫ મંડલ કરે છે. -આ સૂર્ય ચંદ્રમંડલમાં જંબૂઢીપના સૂર્ય ચંદ્રનું ચાર ક્ષેત્ર ૫૧૦યોજનાથી કંઈક અધિક કહેલું છે. તે આ રીતે જંબુદ્વીપમાં પર્યન્ત ભાગથી ૧૮૦ યોજન અંદર અને લવણ સમુદ્રમાં ખસતું ખસતું ૩૩૦યોજન [થી કંઈક અધિક એ રીતે કુલ સાધિક ૫૧૦ થોજન ભ્રમણ ક્ષેત્ર થશે - આ વિશે વિસ્તૃત માહિતી ક્ષેત્ર સમાસ ગ્રન્થ થી જાણવી. * સૂર્યાદિ સંખ્યા -જંબૂદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ૪-સૂર્ય, ઘાતકી ખંડમાં ૧૨ સૂર્ય, કાલોદધિમાં સમુદ્રમાં ૪૨ સૂર્ય, પુષ્કરાર્ધમાં ૭૨ સૂર્ય છે. આ પ્રમાણે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય છે. આ જ રીતે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ ચંદ્ર છે. તે સૂર્ય-ચંદ્ર-પૂર્વમાં ૬-૬૬પશ્ચિમમાં ૬૦-૬એમ બે ભાગમાં વિભાજીત હોવાથી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ચંદ્રની પંકિત ૬-૬૬ એવું કહેવામાં આવે છે. ૐ ગ્રહ નક્ષત્ર, તારા એ ચંદ્રનો પરિવાર છે. ચંદ્રનો પરિવાર એ જ સૂર્યનો પણ પરિવાર છે. એક ચંદ્રનો પરિવાર ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો, ૬૬૯૭૫ કોડાકોડી તારા આટલો એક ચંદ્રનો પરિવાર કહ્યો છે તેથી - દ્વીપ-સમુદ્ર |સર્ય ચંદ્ર ર જંબુદ્રીપ ર લવણસમુદ્ર ૪ ૪ ધાતકીખંડ ૧૨ ૧૨ ૪૨ કાલોદસમુદ્ર ૪૨ પુષ્કરાર્ધ ૭૨ ૭૨ જે જયોતિષ ચક્ર થકી લોકની સ્પર્શનાઃ–સૂર્ય,ચંદ્ર,ગ્રહો, નક્ષત્રો,તારાઓ તિર્યંગ લોકમાં છે —ભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ સૂર્યાદિ ચાર જયોતિષ્ઠ તિર્યક્ લોકમાં છે. પણ તારાઓ ઉર્ધ્વલોકમાં છે. શ્રેણ નક્ષત્ર ૧૭૬ ૫ ૩૫૨ ૧૧૨ – અહીં સંભવ છે કે તારાઓના અનિયત ચારત્વને લીધે ઉર્ધ્વલોક ની સ્પર્શના હોય જો કે ટીકાકાર મહર્ષિ પણ પાંચે જયોતિષ્કને તિર્યગ્ લોકમાં હોવાનું જ જણાવે છે કોઇક એવો પણ ખુલાસો કરે છે. કે ઉર્ધ્વલોક એટલે ઉર્ધ્વદિશા સમજવું એટલેકે તારાઓ સૌથી ઉપર ટોચના ભાગે છે. - તારા ૧૩૩૯૫૦ કોડાકોડી ૨૬૭૯૦૦ કોડાકોડી ૮૦૩૭૦૦કોડાકોડી ૩૬૯૬ ૧૧૭૬ ૨૮૧૨૯૫૦કોડાકોડી ૬૩૩૬ | ૨૦૧૩ ૪૮૨૨૨૦૦કોડાકોડી ૧૦૫૬|૩૩૬ ભાષ્યકાર મહર્ષિતો સ્પષ્ટ વિધાન કરે છે કે સૂર્યશ્વન્દ્રમસોપ્રહાનક્ષેત્રાળિવ તિયોને શેષાસ્તૂર્વજોને જ્યોતિ મન્તિ। આ વિધાનનો સ્પષ્ટાર્થ બહુશ્રુત જાણે. * સૂર્યાદિના વિષ્કમ્ભઃ ૧- સૂર્યવિમાનની લંબાઇ ૪૮/૬૧ યોજન પહોડાઇ ૨૪/૬૧ યોજન છે ૨- ચંદ્રવિમાનની લંબાઇ ૫૬/૬૧ યોજન પહોડાઇ ૨૮/૬૧ યોજન છે ૩- ગ્રહવિમાનની લંબાઇ ૧/૨ યોજન પહોડાઇ ૧/૪ યોજન છે ૪- નક્ષત્રવિમાનની લંબાઇ ૧/૮ યોજન પહોડાઇ ૧/૧૬ યોજન છે ૫- મોટા તારાવિમાનની લંબાઇ ૧/૧૬ યોજન પહોડાઇ ૧/૩૨ યોજન છે ૬- નાના તારા વિમાનની લંબાઇ ૧/૩૨ યોજન પહોડાઇ ૧/૬૪ યોજન છે આ માપ મનુષ્યલોકમાં આવેલા જયોતિષ્ક વિમાનનું છે. મનુષ્યલોકની બહારનાવિમાનોનું માપ આના કરતા અડધું છે. * જયોતિષ્ક વિમાનોનું ભ્રમણ કઇ રીતેઃ -જયોતિષ્ક વિમાનો સ્વભાવ થી જ પરિભ્રમણશીલ છે. - તો પણ વિશેષ પ્રકારની સમૃધ્ધિ પ્રગટ કરવાના હેતુથી તથા આભિયોગ્ય નામકર્મના ઉદયથી-કેટલાક દેવો તે વિમાનોને વહન કરે છે. - તે દેવો પરિભ્રમણ કરતા વિમાનોની નીચે ગમન કરે છે. અને સિંહાદિનારૂપે - Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૪ વિમાનોને વહન કરે છે તે આ રીતેઃ -પૂર્વમાં સિંહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘોડાના રૂપે દેવો વિમાનોને વહન કરે છે. -વહન કરનાર દેવોની સંખ્યાઃસૂર્યવિમાનને ૧૬૦૦૦ દેવ ગ્રહ વિમાનને ૮૦૦૦ દેવ તારા વિમાનને ૨૦00 દેવ વહન કરે છે. ચંદ્રવિમાનને ૧૬૦૦૦ દેવ નક્ષત્ર વિમાનને ૪૦૦૦ દેવ ઉકત જયોતિષ્ક વિમાનો કેવળ વિશ્વરચનાની વિલક્ષણતાને કારણે જ કાયમ ફર્યા કરે છે. તો પણ ‘“દેવો વિમાનોનું વહન કરે છે’” એવું જે કથન ઉપર કર્યું છે તે તેમના આભિયોગ્ય નામકર્મના ઉદયનું ફળ છે. તેમ સમજવું. જયોતિ વિમાનો નો આકારઃ ૫૭ બૃહત્સંગ્રહણી ગાથા ૯૭ માં જણાવ્યા મુજબ ચંદ્રાદિ વિમાનો અર્ધા કરેલા કોઠાના આકારવાળા છે. વળી તેનું તળીયું અર્ધ કોઠા સંસ્થિત છે પણ તેના ઉપર રહેલા પ્રાસાદોને કારણે તેનો આકાર ઘણો ખરો ગોળ દેખાય છે. અને તે બહુ દૂર હોવાથી લોકોને તો એકાંતે જ સમવૃત્તિ દેખાય છે. જયોતિષ્ક વિમાનો ની ગતિઃ ચંદ્ર આદિ જયોતિષ્કની ગતિ ક્રમશઃ અધિક અધિક છે. – સૌથી ઓછી ગતિ ચંદ્રની છે, તેનાથી સૂર્યની ગતિ અધિક છે, તેનાથી ગ્રહની ગતિ અધિક છે, તેનથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારા વિમાનોની ગતિ અધિક છે. જયોતિષ્મ દેવોની ઋદ્ધિઃ સૌથી અધિક ઋૠધ્ધિવંત ચંદ્ર છે તેનાથી કંઇક ઓછી ૠધ્ધિ સૂર્યની છેતેનાથી કંઇક ન્યૂનૠધ્ધિ ગ્રહોની છે, તેનાથી કંઇક ન્યૂન ૠધ્ધિ નક્ષત્રોની છે અને સૌથી અલ્પ ઋધ્ધિ તારા ની છે. ] [8]સંદર્ભ:આગમસંદર્ભ: ते मेरु परियडंता पयाहिणावत्तमंडलेसव्वे अणवट्ठिय योगेहिं चंदा सूरा गहगणाय नकरवत्त तरागाणं अवट्ठिया मंडला मुणेयव्वा तेऽवि य पयाहिणा वत्तमेव मेरु अणुचइति -નીવા. પ્ર-રૂ-દેવાધિગર ૩.૨-મૂ.૨૭૭/૨૦-૧૨ તત્વાર્થ સંદર્ભ:- મનુષ્ય લોક ઞ.રૂ-સૂ.૨૪ (૧) બૃહત્ સંગ્રહણી ગાથા ૬૪ થી ૭૨,૯૭ (૨)ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગ-૨૦, શ્લોક ૨૮ પછીનો નમ્બૂદ્દીપપન્નતિ નો પાઠ તથા સર્ગ-૨૪-શ્લોક-૪ (૩) લઘુક્ષેત્ર સમાસ ગાથા ૧૬૯,૧૭૯,થી ૧૮૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)બૃહતક્ષેત્ર સમાસ ગાથા ૩૯૫-૩૯ [9]પદ્ય- સૂત્રઃ ૧૪-૧૫નું સંયુક્રત પદ્યઃ(૧) મનુષ્યલોકે નિત્યગતિએ મેરુ ફરતા નિત્ય ફરે રાત્રિ દિવસો પક્ષ માસે કાળ વિભાગો કરે (૨) મેરુ પ્રદક્ષિણા રૂપે નિત્ય જે ગતિશીલ તે જયોતિષી દેવ થી એમ સમય નક્કી થાય છે. U [10]નિષ્કર્ષ - સૂત્ર ૧૩ તથા ૧૪ નો સંયુકત નિષ્કર્ષ ઉપરોકત બંને સૂત્રોમાં જયોતિષ દેવના ભેદ, તેમના થકી કરાતી મેરુ પ્રદક્ષિણા, એ જ મુખ્ય વિષય છે. આ સૂત્રથી બહુ મહત્વની વાત સૂત્રકાર કહી જાય છે. (૧) ઇશ્વરની ઇચ્છા મુજબ સૂર્ય-ચંદ્ર વગેરે ચાલે છે કે રાત દિવસ થયા છે. તે ભ્રામક માન્યતાનું નિરસન (૨)વર્તમાનકાલીન વૈજ્ઞાનિકો જે પૃથ્વીને ફરતી માને છે તે વાતની કપોળકલ્પિતતા આ સૂત્રનો સ્પષ્ટ નિષ્કર્ષ એ જ છે કે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા એ પાંચ જયોતિષ્ઠ વિમાનો છે. તે મનુષ્યલોકમાં ચર છે. એટલે કે પરિભ્રમણ કરતાં છે, મનુષ્યલોકની બહાર સ્થિર છે. આ ભ્રમણ કરતા સૂર્ય ચંદ્રાદિને લીધે જ રાત્રિ-દિવસ થાય છે આ સર્વે પદાર્થોનું સ્પષ્ટ ગણિત જે આગમોમાં ગણિતાનુંયોગ સ્વરૂપે અપાયેલ છે તે જોતા આપણી શ્રધ્ધા અતિ દૂઢ બને છે. શ્રધ્ધા સાથે સમ્યફ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ સમ્યદર્શન અને જ્ઞાન જ ચારિત્ર સાથે મળતા મોક્ષમાર્ગ બની જાય છે. OOOOOOO અધ્યાય ૪ સૂત્રઃ૧૫) U [1]સૂત્રહેતુઃ- ઉપરોકત સૂત્રમાં જયોતિષ્ક દેવોની ગતિનો નિર્દેશ કર્યો છે. આ સૂત્ર-તે જયોતિષ્કની ગતિથી થતા કાળ વિભાગીકરણને જણાવે છે. [2]સૂત્ર મૂળઃ-dવત:વાવમાWI: U [3]સૂત્ર પૃથક-તત્ ઋત: ૦િ - વિમા: U [4]સૂત્રસાર -તે ચિર જયોતિષ્ઠ]વડે [રાત્રિ-દિવસ આદિ કાળ વિભાગ કરાયેલ છે. [5]શજ્ઞાનઃતત્ - - તે (જયોતિષ્ક) વડે જીત: કરાયેલ #ાવમા :કાળ-વિભાગ -કાળની ગણતરી 1 [6]અનુવૃત્તિઃ (૧) જ્યોતિષ: સૂર્યાન્વન્દ્રમો દનક્ષત્રીજી તારબ્ધ ૪/૧૩ (२) मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके _U [7]અભિનવટીકા-મનુષ્યલોકમાં મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ આદિ અતીત, વર્તમાનઆદિ, સંખેય અસંખ્યય; આદિરૂપે અનેક પ્રકારે કાળવ્યવહાર થાય છે. મનુષ્યલોકની Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૧૫ ૫૯ બહાર આવો વ્યવહાર થતો નથી. કદાચિત મનુષ્યલોકની બહાર જો કોઈ કાળ વ્યહવાર કરે તો પણ તે કાળવ્યવહાર કરનારે મનુષ્યલોક પ્રસિધ્ધ વ્યવહાર પ્રમાણેજ કરવું પડે. -કેમ કે વ્યવહારિકકાળ વિભાગનો મુખ્ય આધાર નિયત ક્રિયા છે. આવી ક્રિયા તે સૂર્ય, ચંદ્ર આદિ જયોતિષ્કોની ગતિજ છે. આ ગતિ પણ ફકત મનુષ્યલોકમાં વર્તતા જયોતિષ્કોની જ છે. તે સિવાય આ ગતિ સર્વજયોતિષ્ઠોમાં સર્વત્ર હોતી નથી તેથી માનવામાં આવે છે કે કાળનો વિભાગ જયોતિષ્કોની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે. જયાં આ રીતે કાળનાં માપ નથી ત્યાંના પદાર્થો પણ આ જયોતિષ્કોના ચાર થી નક્કી થયેલા માપ પ્રમાણે મપાયેલા માપથી જ કહેવાય છે. જેમ કે “વૈમાનિક દેવો અમુક દિવસે આહાર લે છે' આ દિવસનું માપ અહીંના સૂર્ય-ચંદ્રના ચાર અનુસાર જ નક્કી થાય છે કાળ બે પ્રકારે છે. મુખ્ય અને ઔપચારિક એટલે કેનિશ્ચયકાળ અને વ્યવહારમાળ. મુખ્યકાળ અનંત સમયાત્મક છે જે .ઝૂ.૩૧ વાત માં જણાવેલ છે. આ કાળ એકસ્વરૂપ કે ભેદ રહિત છે –ભેદ રહિત એવા આ મુખ્યકાળના જયોતિષ્ક વિમાનો ગતિથી દિવસ રાત્રી વગેરે ભેદ થાય છે. જેમ કે સવારે જયાં સૂર્યવિમાન દેખાયું તે સૂર્યોદય અને જયાં સૂર્યવિમાન દેખાતું બંધ થવાનો નિયત કાળ આવે ત્યારે તે કાળને સૂર્યાસ્ત કહેવાય છે. તેની વચ્ચેનો કાળ તે દિવસ. તા :- તત્ તે અહીં તત્ શબ્દ પૂર્વ સૂત્રની કોઈક અનુવૃત્તિનો સૂચક છે તત્ શબ્દથી “જયોતિષ્કની ગતિ' એવો અર્થલેવો. ફકત જયોતિષ્કની અનુવૃત્તિલઈએ તો પણ ન ચાલે અને ફકત ગતિની અનુવૃત્તિ લઈએ તો પણ અર્થનહીં બેસે. તેથી તત્ એટલે જયોતિષ્ક [વિમાનો ની ગતિ # તન તેના વડે કરાયેલ અર્થાત જયોતિષ્ક ની ગતિ વડે કરાયેલા # તૈ: 4:- તત્કૃત: જયોતિષ્ક દેવગતિ વડે કરાયેલ – કાળ, સમયનો પ્રવાહ. ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે “મોનન્તસમય: વર્તાક્ષિણ: ડુત્યુતમ્ | અહીં એક સાથે બે વાત મુકી છે. (૧)કાળ અનન્ત સમયોનો સમૂહ છે. [જુઓ . ૫. ૩૧] (૨)કાળ વર્તનાદિ લક્ષણ યુકત છે. જુઓ ... ર૨] –જેમાં સમયની વ્યાખ્યા આ ટીકામાં જ આગળ કહેવાશે. – વર્તનાદિ લક્ષણ એટલે - વિશેષ થી જોવા માટે ..પ-પૂ.૨૨] (૧)વર્તના:- દૂત્રનું હોવું તે વર્તન. પ્રતિ સમયે તેમાં થતો ઉત્પાદ અને વ્યયમાં સમય નામક કાળ નિમિત્ત છે. (૨) પરિણામ :-પોતાની સત્તાના ત્યાગ વિના દ્રવ્યમાંતા થતો ફેરફાર મૂળ દ્રવ્ય એમને એમ રહે, પૂર્વ પર્યાયનો નાશ થવો અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થવી તે પરિણામ- તેમાં પણ કાળ નિમિત્ત છે (૩) ક્રિયા :- જીવના પ્રયત્ન થી કે સ્વભાવિક થતી ગતિ તે ક્રિયા (૪) પરત્વ:પરત્વ :- શ્રેષ્ટ અથવા કનિષ્ઠ. અથવા સાપેક્ષ દૃષ્ટિએ મોટા-નાના પણું Page #61 -------------------------------------------------------------------------- ________________ 0 .જેમકે આ છોકરો મોટો છે આ છોકરો નાનો છે. કાળની અપેક્ષાએ તુલના છે. * વિમાળઃ- જયોતિષ્ક દેવોની ગતિથી અનન્ત સમયાત્મક કાળ ના જે ખંડ થાય છે તેને વિભાગ કહે છે. —समयावलिकादयः ज्योतिष्काणां गतिविशेषकृताः स्वतः सोऽभिन्नः परोपाधिकं भेदम् आपद्यते । પણ સૂર્ય ચંદ્રની ગતિને ચાર કહે છે. આ ચાર સૂર્ય-ચંદ્ર વગેરેનો ભિન્ન ભિન્ન છે. આ બધાનો ચાર-ભ્રમણ દૃષ્ટિએ નિયત થયેલો છે. તેથી તેના ચાર મુજબ કાળના વિભાગો સિધ્ધ થાય છે. તેથી તે વિભાગને જયોતિષ્ક દેવો થકી કરાયેલ કાળવિભાગ કહ્યો છે. જાવિમાન:-સૂત્રકાર મહર્ષિએ સ્વોપદ્મ ભાષ્યમાં જણાવ્યા મુજબ લોકમાં વૈશેષિક-પૌરાણિક આદિએ જે વિભાગો માનેલા છે તેવા લૌકિક સમકાળ વિભાગો છે. અંશ,કળા,લવ,નાલી,મુહૂર્ત,દિન,રાત્રિ,પક્ષ,માસ,ઋતુ, અયન,સંવત્સ ૨, યુગ લૌકિક પુરુષ સમાન કાળ વિભાગ ત્રણ – ભૂત-વર્તમાન-ભાવિ –સૈધાન્તિક રીતે કાળ વિભાગ:- સંધ્યેય-અસંખ્યય -અનંત જયોતિ વિમાનોની ગતિ મુજબ કાળવિભાગ-ભાષ્યાનુસારી -કાળનો અવિભાજય અંશ તે 'સમય —અસંખ્ય સમયની એક આવલિકા-[અહીં જધન્યયુકત અસંખ્યાત લેવું] —આવી સંખ્યાતી આવલિકાનો એક પ્રાણ — · પ્રાણ એટલો ઉચ્છવાસ- નિઃશ્વાસ –૭ પ્રાણ – ૧ સ્ટોક ૩૮ાાલવ ૩૦ મુહૂર્ત ૨ પક્ષ ૩*તુ ૫ વર્ષ - - - - ૧ઘડી/નાલી = ૧ અહોરાત્ર = ૧ માસ = તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૭-સ્તોક ૨-ઘડી ૧૫ અહોરાત્ર . ૨ માસ - . - = = = ૧ અયન ૨ અયન = ૧ યુગ [તેમાં મધ્યે અને અન્તે અધિકમાસ કહ્યો છે] ૮૪,૦૦,૦૦૦ વર્ષ - = ૧ પૂર્વ = = ૮૪લાખ X ૮૪લાખ અર્થાત્ પૂર્વ X ૮૪ લાખ = ૧ પૂર્વાંગ પૂર્વાંગ X ૮૪ લાખ = અયુત અમ્રુત ૪ ૮૪ લાખ =સુયંગ સુમંગ x ૮૪ લાખ ત્રુટિ ત્રુટિ * ૮૪ લાખ = અટ્ટાંગ અટ્ટાંગ X ૮૪ લાખ = અટ્ટ × ૮૪ લાખ = અવવાંગ અટ્ટ - અવવાંગ X ૮૪ લાખ = અવવ અવવ X ૮૪ લાખ ઃ હાહાંગ ૧ લવ ૧ મુહૂર્ત ૧ કૃષ્ણ કે શુકલ પક્ષ 1=3 ૧ તુ ૧ સંવત્સર/વર્ષ હાહાંગ X ૮૪ લાખ = હાહા હાથી × ૮૪ લાખ =હૂહવંગ હૂંહવંગ X ૮૪ લાખ = X ૮૪ લાખ = = ઉત્પલાંગ ઉત્પલાંગ X ૮૪ લાખ = ઉત્પલ ઉત્પલ X ૮૪ લાખ = પદ્માંગ પદ્માંગ X ૮૪ લાખ = પદ્મ પદ્મ X ૮૪ લાખ = - નલિનાંગ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧. અધ્યાય: ૪ સૂત્ર: ૧૫ - નલિનાંગx૮૪ લાખ = નલિન - ચૂલિકાંગX૮૪ લાખ = ચૂલિકા - નલિન x ૮૪ લાખ = અર્થનિપુરાં ચૂલિકા ૮૮૪ લાખ = શીર્ષ પહેલીકાંગ - અર્થનિપુરાંગx ૮૪ લાખ= અર્થનિપૂર - અર્થનિપુરx૮૪ લાખ = ચૂલિકાંગ શીર્ષપહેલીકાંગ x ૮૪ લાખ = શીર્ષપહેલિકા – આ શીર્ષ પહેલિકા સુધી ના ગણિતમાં વ્યવહાર યોગ્ય સંખ્યાત કાળ થાય [નોંધ:-ભાગ્યકાર-પૂર્વ, પૂર્વાગ, અયુત, કમલ, નલિન,કુમુદ,તૂટિ,અડડ, અવવ,હાહા અને હૂહૂ એ મુજબ ભેદ ગણાવે છે. જ ઉપરોકત ગણિત કોષ્ટકમાં કેટલાંક વિશિષ્ટ શબ્દોના અર્થો:# સમય સમય એ કાળનું અવિભાજય અંગ છે. -નિર્વિભાજય પુદ્ગલ દ્રવ્ય જેને પરમાણુ કહે છે. તેની ક્રિયા જયારે પરમ સૂક્ષ્મ હોય, જયારે તે સૌથી જધન્ય ગતિરૂપે પરિણત હોય, તે સમયમાં પોતાના અવગાહન ક્ષેત્રને વ્યતિક્રમ કરવામાં જેટલો કાળ લાગે તેને સમય કહે છે. -સમય એ અતિ સૂક્ષ્મ કાળ છે. કેવળી ભગવંત પણ આ કાળનો વચનથી નિર્દેશ કરી શકે નહીં ફકત શેયવિષય રૂપે જાણે જરૂર. વળી તેના સ્વરૂપ નિરૂપણ માટે ભાષાવર્ગણાના પુદ્ગલો એકઠા કરતાંજ કેવળીભગવંતને અસંખ્યાત સમય થઈ જાય છે. સમય પરમનિરુધ્ધ -અત્યલ્પ હોવાથી તેના વિષયોમાં પુગલ દ્રવ્યની ભાષા વર્ગણાઓનું ગ્રહણ અને ત્યાગ કરવામાં ઇન્દ્રિયોનો પ્રયોગ થવો અસંભવ છે. તેવું ભાષ્યકાર મહર્ષિ જણાવે છે. – ઉપમા થકી સમયની વ્યાખ્યા -એક મજબુત, સુસ્વસ્થ અને યુવાન પુરુષ બારીકમાં બારીકતથા અતિ જીર્ણ કાપડ એકજ સપાટામાં જોરથી ફાડી નાંખે ત્યારે તેને જેટલો કાળ પસાર " થાય, તેના કરતાં તે કપડાના એક તારથી બીજો તાર તુટતાં ઓછો વખત થાય, તેનાકરતાં પણ પહેલા તારના એક તાંતણા થી બીજા તાંતણા સુધી તુટતા ઓછો કાળ પસાર થાય, તે તાંતણામાં પણ એક સ્કંધ થી બીજા સ્કંધ સુધી તુટતા ઓછો વખત થાય. આ સ્કંધનાવિભાગ કરતાં પણ કાળ અતિ સૂક્ષ્મ છે. -બીજી રીતે કહીએ તો એક ચપટી વગાડતા કે આખના પલકારામાં અસંખ્ય સમયો પસાર થઈ જાય છે. # ઉચ્છવાસ નિઃશ્વાસ,પ્રાણ -કોઇનીરોગીપુરુષ હોય, પરિપૂર્ણ ઇન્દ્રિયવાળો હોય, બળવાન અને યુવાન હોય અવ્યાકુળ હોય અને માર્ગે ચાલવાના શ્રમથી રહિત હોય-સુખાસન પર બેઠેલો હોય તેવા પુરુષનો એક ઉચ્છવાસ-નિઃશ્વાસ તે પ્રાણ કહેવાય છે. અહીં ઊંચી ગતિ કરતાં પ્રાણ ને ઉચ્છવાસ કહે છે અને નીચી ગતિ કરતાં પ્રાણને નિઃશ્વાસ કહે છે. બીજા શબ્દોમાં કહીએતો-વાયુને શરીરમાં ખેંચવોતેઉવાસ અને અંદર રહેલા વાયુને બહાર કાઢવો તેને નિ:શ્વાસ કહે છે. આ વાત મનુષ્યગતિને આશ્રીને સમજવી.દેવોના સ્વાસોચ્છવાસ નું પ્રમાણ તો આનાથી ઘણુ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ વધારે હોય છે. તેઓને તો જેટલા સાગરોપમનું આયુ હોય તેટલા પક્ષે તેઓ શ્વાસ લે છે. ૬૫૫૩, ક્ષુલ્લક ભવ ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા ૩૭૦૩ પ્રાણ ૨ઘડી [વર્તમાન ગણતરી એ ૪૮ મિનિટ] મ મુહૂર્તઃ-૧મુહૂર્ત ૧ મુહૂર્ત = ૧મુહૂર્ત ૧ મુહૂર્ત * પક્ષઃ- પક્ષ બે પ્રકારના છે (૧)કૃષ્ણ પક્ષ (૨)શુકલ પક્ષ —જેમાં ચંદ્રમાનો ઉદયકાળ વધતો જાય તે શુકલ પક્ષ —જેમાં ક્રમશઃ અંધકાર વધતો જાય તે કૃષ્ણ પક્ષ –એટલે કે એકમથી પૂનમ સુધીનો શુકલ પક્ષ કહેવાય છે –અને એકમથી અમાસ સુધીનો કૃષ્ણ પક્ષ કહેવાય છે. ૠતુઃ- એક વર્ષમાં ૠતુ છ થાય છે. હેમન્ત,શીશીર,વસંત,ગ્રીષ્મ,વર્ષા,શરદ અયનઃ- છ માસનું એક એવા બે અયન-દક્ષિણાયન-ઉતરાયણ * સંવત્સરઃ- એટલે વર્ષ- પાંચ પ્રકારના છે.૧-સૂર્યસંવત્સર, ૨-ઋતુસંવત્સર, ૩ચંદ્રસંવત્સર, ૪-નક્ષત્રસંવત્સર, અને ૫-અભિવર્ધિત સંવત્સર, તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા = સૈધ્ધાન્તિક ગણિતઃ (૧)સંખ્યાત - એક સમય થી શીર્ષ પહેલિકા સુધીનો કાળ તે સંખ્યાતકાળ (૨)અસંખ્યાત-પલ્યોપમ વગેરે કાળ તે અસંખ્યાત કાળ (૩)અનંત-પુદ્ગલ પરાવર્તનાદિક કાળતે અનંતકાળ ૪ [૧] સંખ્યાત-અસંખ્યાત-અનંતા વિશે અધ્યાયઃ૩-સૂત્રઃ૮ ની અભિનવટીકામાં વિસ્તારથી જણાવવામાં આવેલ છે. ૐ [૨] પલ્યોપમ-સાગરોપમ નું સ્વરૂપ અધ્યાયઃ૩-સૂત્રઃ૧૭ ની અભિનવટીકામાં સુવિસ્તૃત રીતે કહેવાયું છે. [૩] કાળચક્ર-છ આરા નું સ્વરૂપ કથન-જુઓ અધ્યાયઃ૩નું સૂત્રઃ૧૭અભિનવટીકા ] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ: (१) से केणणं भंते एवं वृच्चइ सुरे आइच्चे सूरे ? गोयमा ! सूरादिया सूणं समयाइ वा आवलयाइ वा जाव उस्सप्पिणीइ वा अवसप्पिणीइ वा से तेणट्ठेणं जाव आइच्चे * મા શ. ૧૨-૩.૬ ૧.૪૧ (२) से किं तं पमाणकाले ? दुविहे पण्णत्ते, तं जहा दिवप्पमाणकाले राइप्पमाणकाले રષ્નાર્ મા શo.૩.૧-મૂ. ૪૨૪/૪ (૩) નંવૃદ્દીવપન્નત્તિ વક્ષાર-૬-મૂ. ૧૨૬ થા થી ૪ તત્વાર્થ સંદર્ભ: કાળભેદઃ- ૪.૬. સૂ.૨૨ વર્તનાપરિણામ:નિયાપરત્નાપરત્વે ચ ાય Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૬ અનન્ત સમય- ૨.૫--સોનન્તસમય: અન્ય ગ્રન્થ સંદર્ભ- કાળ લોકપ્રકાશ-સર્ગઃ૨૮, શ્લોક ૩, ૨૦૩થી ૨૧, ૨૪૬, ૨૮૨થી ૨૯૫ U [9] પધઃ- બંને પદ્ય પૂર્વસૂત્રઃ૧૪ના પદ્ય સાથે આવી ગયા છે. U [10]નિષ્કર્ષ-સમગ્ર વિશ્વમાં જે સમયની ગણના થાય છે તેનો સમાવેશ કરવા પૂર્વક, બીજા પણ કેટલાયે કાળ ગણિત કે કાળવિભાગ આ સૂત્રમાં સ્પષ્ટ થાય છે. તેનું વાંચન ચિંતન કે સ્વાધ્યાય કરતા એવું સ્પષ્ટ સમજાય છે કે દેવગતિના આવા સચોટ અને સુંદર વર્ણન કરતા કરતા જયોતિષ્ક ગતિને આધારે કરાયેલ કાળવિભાગ એક અદ્ભુત ઘટના છે. શાસ્ત્રીય પ્રમાણો થકી આ જે સચોટ સમય ગણિત અપાયું છે તે શાસ્ત્ર શ્રધ્ધામાં દૃઢતા તોલાવે જ છે સાથે સાથે તીર્થંકર પરમાત્માની પારદર્શી પ્રરૂપણાનું પણ દર્શન કરાવી જાય છે. વર્તમાન કાલીન વૈજ્ઞાનિક યુગમાં આપણે સૂક્ષ્મગણતરી પૂર્વકની અવકાશી ઘટનાના વિવરણમાં જો અહોભાવ થી ડોલી ઉઠતા હોઈએ તો પરમાત્મ પ્રણીત શાસ્ત્રોમાં કહેવાએલી આ વાતોથી આપણું સમ્ય દર્શન કેટલું દ્રઢ થતું જાય! ખરેખર! આ માત્ર જીવતત્વ,દેવગતિને સમજાવતો અધ્યાય છે કે પછી આપણી શ્રધ્ધાને દ્રઢ કરી મોક્ષમાર્ગમાં આગળ વધવાનો પ્રરણાસ્ત્રોત છે તે જ વિચારણા એ આ સૂત્રનો પરમ નિષ્કર્ષ છે. _ _ _ _ _ _ _ (અધ્યાય ૪ સૂત્ર:૧૬) 1 [1]સૂત્રહેતુ-મનુષ્યલોકમાં ચર જયોતિષ્ક નું વર્ણન કર્યા પછી મનુષ્યલોકની બહારના જયોતિષ્ક ચર છે કે સ્થિર? આ પ્રશ્નનો ઉત્તર આપવા પ્રસ્તુત સૂત્ર બનાવેલ છે. [2]સૂત્રકમૂળ - વઢાવસ્થતા: U [3]સૂત્ર પૃથક-દિઃ અવતા : U [4] સૂત્રસાર [મનુષ્યલોકની બહાર [જયોતિષ્ક દેવો]સ્થિર હોય છે. U [5]શબ્દજ્ઞાનવહિં. - બહાર [મનુષ્યલોકની અપેક્ષાએ બહાર) અવસ્થિત: - સ્થિર રહેલા છે. U [6]અનુવૃત્તિઃ-(૧)ોતિ:સૂક્વમોદનક્ષત્રમીતારવ-ગ.૪/ (૨) મેરુપ્રસિMT.૪-૨૪ નૃત્યો U [7]અભિનવટીકા- પ્રથમ સૂત્રમાં દેવોની ચાર નિકાયો બતાવી એ ચાર નિકાયોમાં ત્રીજી તે જયોતિષ્ક દેવો. આ જયોતિષ્ક દેવોનું સ્થાન તિરસ્કૃલોકમાં જણાવેલ છે. તિષ્ણુલોકમાં બે પ્રકારના જયોતિષ્ક દેવો કહ્યા છે. ચર જયોતિષી અને સ્થિર જયોતિષી. જેમાં ચર જયોતિષ્ક દેવોનું વર્ણન પૂર્વસૂત્રઃ૧૪ માં થઇ ગયું છે. પ્રસ્તુત સૂત્રમાં સ્થિર જયોતિષ્ક દેવોનો અધિકાર છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ S૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વળી અહીં સૂત્રકારે તો બે પદોજ મુકયા છે, પણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેતા અહીં જયોતિષ્ક દેવોનો અધિકાર સ્પષ્ટ થાય છે તેમજ મેકસિ સૂત્રધારે અહીં વદિઃ શબ્દથી નૃત્ વહિં સમજવું તે આ રીતે વાદઃ નૃત્ય : :- અહીં સૂત્રકારે જે વદમ્ શબ્દ પ્રયોજેલ છે તે પૂર્વસૂત્રના અનુસંધાન માં સમજવાનો છે. પૂર્વ સૂત્રમાં નું જે કહ્યું છે તેથી મનુષ્યલોકમાં એમ અર્થ સ્પષ્ટ છે. આ સૂત્રના વદર શબ્દથી મનુષ્યલોકની બહાર એવો અર્થ થશે -માનુષોત્તર પર્વત થી પછીના દ્વીપ સમુદ્રમાં રહેલા જયોતિષ્ક દેવોને આશ્રીને આ સૂત્ર બનેલું છે. -પૂર્વસૂત્રમાં સપ્તયન્તવૃો હતું તેનો અર્થ “મનુષ્યલોકમાં થાય છે પણ અહીં તેનું નૃત્રોત એટલે “મનુષ્યલોકથી' એવું પંચમી વિભક્તિવાળું જે પદબની ગયું તે અર્થવશા વિમતિ પરિણામ: ન્યાય મુજબ થયેલો ફેરફાર સમજવો. • મવસ્થિતા:-સ્થિર રહેલા છે. આ પદનો સમગ્ર સંબંધ આ રીતે જોડી શકાય કે [મનુષ્યલોકની બહાર રહેલા જિયોતિષ્ક] સ્થિર છે એટલે કે કાયમ એક સ્થાને રહે છે પણ અહીં તહીં ફરતા નથી. - અવસ્થિતનો અર્થ ભાષ્યકાર -વિવારિખ: કરે છે. એટલે કે ત્યાંના જયોતિષ્ક દેવો વિચરણ-ભ્રમણ કરતા નથી [માટે તે સ્થિર છે -न रिभ्रमन्ति स्वभावत् एव अविचारिणः देवाः ૪ મવસ્થિત શબ્દ અહીં ચાર અર્થમાં પ્રયોજાયેલો છે. (૧)દેવોની સ્થિરતા - અહી સૂત્રમાં જયોતિષ્ક દેવોને અવસ્થિત કહ્યા છે. તેનો સર્વ પ્રથમ અર્થ એ છે કે આ દેવો સ્વભાવથીજ વિચરણ શીલ નથી પણ સ્થિર છે તેથી ભ્રમણ કરતા નથી.- શ્થિત્વા દેવા પરિપ્રતિ | સ્વમાવત્ ઇવ વિવારિખ: તેવા: (૨) વિમાનોની સ્થિરતા - અવસ્થિત વિમાનપ્રવેશ: તેના વિમાનોના પ્રદેશ પણ સ્થિર છે. તેથી તેના વિમાનો પણ પરિભ્રમણ કરતા નથી પણ જે-તે સ્થાને સ્થિર રહે છે. (૩) વર્ણની સ્થિરતા - અસ્થિત છે: તેઓની વેશ્યા પણ અવસ્થિત છે અહીં વેશ્યા નો અર્થ વર્ણ લેવાનો છે. મનુષ્યલોકના જયોતિષ્ક વિમાનો ગતિશીલ હોય છે તેથી રાહુઆદિની છાયા પડવાથી તેનો વર્ણ બદલાય છે. પણ આ જયોતિષ્ક સ્થિર હોવાથી રાહુઆદિની છાયા તેના ઉપર પડતી નથી પરિણામે તેનો પીળો વર્ણ [લેશ્યા] સ્થિર રહે છે. બદલાતી નથી. (૪)પ્રકાશ ની સ્થિરતા-નવર્ણિ પ્રાશ: આ જયોતિષ્ક વિમાનો અવસ્થિત હોવાથી નિષ્ફમ્પ છે અને નિષ્પમ્પ હોવાથી ત્યાં કદી સૂર્યનો ઉદય કે અસ્ત થતો નથી. અને સૂર્યનો ઉદય કે અસ્ત ન થતો હોવાથી તેનો એક લાખ યોજન પ્રમાણે પ્રકાશ પણ અવસ્થિત-સ્થિર જ રહે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૬ પ વિશેષઃ-મૂળ સૂત્ર ઉપરાંત સ્થિર જયોતિષ્કમાં રહેલી બીજી વિશેષતાને પણ ભાષ્ય તથા ગ્રન્થાન્તર થી અહીં જણાવેલ છે. મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જયોતિષ્ક વિમાનોનું પ્રમાણ મનુષ્યલોકના જયોતિષ્મ વિમાન પ્રમાણ કરતા અડધું હોય છે. વિમાન (૧) ચંદ્નવિમાન (૨) સૂર્યવિમાન (૩) ગ્રહ વિમાન (૪) નક્ષત્ર વિમાન (૫) તારા વિમાન લંબાઇ-પહોડાઇ ૨૮|૬૧ ૨૪૨૬૧ ૧ ગાઉ ઉંચાઇ ૧૪|૧ ૧/૨ ગાઉ ૧/૨ ગાઉ ૧/૪ ગાઉ ૧/૪ ગાઉ ૧/૮ ગાઉ જધન્ય સ્થિતિ વાળા તારાની લંબાઇ પહોડાઇ ૨૫૦ ધનુષ્યની અને ઉંચાઇ ૧૨૫ ધનુષ્યની હોય છે. ૧૨/૦૧ જયોતિષ્ક વિમાનોના કિરણો સમશિતોષ્ણ હોવાથી સુખાકારી છે. મનુષ્યલોકની બહારના જે સ્થિર જયોતિષી કહ્યા છે તેમના વિમાનો અતિઉષ્ણ નથી કે અતિ શીત નથી પણ સમશીતોષ્ણ છે. અર્થાત્ ત્યાં સૂર્યના કિરણો અત્યંત ઉષ્ણ હોતા નથી.અને ચંદ્રના કિરણો અંત્યંત શીત હોતા નથી. અ. ૪/૫ બંનેના કિરણો શીતોષ્ણ હોવાથી અત્યંત સુખદાયી હોય છે. માનુષોત્તર પર્વત પછી રહેલા સઘળાય દ્વીપ સમુદ્રોમાં એટલે બીજા પુષ્કરાઈ થી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત સર્વેદ્દીપ-સમુદ્રો માં ચંદ્ર-સૂર્ય વગેરે પાંચે જયોતિષ્ઠ સ્થિર છે. ૪ આ સૂર્ય-ચંદ્રો સ્થિર હોવાથી તેઓનો નક્ષત્ર સાથેનો યોગસંબંધ પણ સ્થિર જ હોય છે. ત્યાં બધાંજ ચંદ્રો હંમેશા અભિજિત નક્ષત્રથી યુકત હોય છે. ત્યાં બધાંજ સૂર્યો હંમેશા પુષ્ય નક્ષત્ર કરીને સહિત હોય છે. [8] સંદર્ભઃ આગમ સંદર્ભ: अंतो मणुस्स रवेते हवंति चारोवगा य उववण्णा पञ्चविहा जोइसिया चंदा सूरा गहगणा य तेण परं जे सेसा चंदाइच्च गह तार नरवत्ता नस्थि गइ नवि चारो अवट्ठिया ते मुणेयव्वा નીવા પ્ર.રૂ - ૩.૨- મૂ.૨૭૭/૨૨-૨૨ દેવાધિારે અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧) ક્ષેત્રલોક પ્રકાશ- સર્ગ ૨૪ શ્લોક ૨ થી ૪ (૨) જીવવિચાર- ગાથા ૨૪ વિવેચન (૩) બૃહત્સંગ્રહણી ગાથા-૧૦૦, ૧૧૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9] પધા(૧) લોકબાહિર સ્થિર રહેતા દેવ જયોતિષી સર્વદા સમયઆવલી પક્ષ વધતે કાળ કળના નહિકદા, ભવનપતિ વળી દેવ વ્યંતર દેવ જયોતિષ વર્ણવ્યા ભેદને પ્રભેદ ભેદો સૂત્ર અર્થે પાઠવ્યા (૨) જયોતિષ્કો રહે સ્થિર. મર્યલોક બહારના પતિને સ્થિરતા વાળા, લેગ્યા પ્રકાશ ને તેમના [10] નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિએ પૂર્વસૂત્રમાં ગતિવંત જયોતિષ્કોને જણાવેલા આ સૂત્ર થકી સ્થિર જયોતિષ્કોને જણાવી કમાલ કરી છે. કોઈ પૂછે કે સૂર્ય-ચંદ્ર સ્થિર કે ફરે છે? આપણે શું કહીશું? સ્થિર પણ છે અને ફરે પણ છે. એટલે કે તેને ફરતા માનનારા પણ સત્ય અને તેને સ્થિર માનનારા પણ સત્ય. બેમાંથી કોઇની વાત ખોટી નથી. ભલે અહીંનિરુપણ શાસ્ત્રીય પદાર્થોનું જ થઈ રહ્યું છે. છતાસ્યાદ્વાદ શૈલીનો કેવો મજાનો આસ્વાદ આ સુત્રોમાં થઈ શકે છે. કોઈ વસ્તુમાં એકાંત સત્ય કે એકાંત અસત્ય નથી તે વાતનું પ્રતિપાદન પણ કેવું ખૂબીપૂર્વક કરાવી જાય છે. બીજી સુંદર વાત ગમી તેના અવસ્થિત પણાની. તેઓ સ્થિર છે માટે તેના વર્ણ [લેશ્યા] પણ સ્થિર છે, પ્રકાશ પણ સ્થિર છે, તેમ આપણે સ્વ-ભાવ દશામાં સ્થિર હોઈએ તો આપણી પણ લેશ્યા સ્થિર રહે અને આત્માનો પ્રકાશ પણ સ્થિર રહે અર્થાત કેવળજ્ઞાનમય પ્રકાશથી આત્મા પ્રકાશીત રહે અને શુકલ લેશ્યા પણ સ્થિર પણ જળવાઈ રહે. D B 0 0 0 0 0 (અધ્યાય ૪: ૧૦) [1]સૂત્રરંતુ ભવનપતિ-વ્યંતર-જયોતિષ્ઠત્રણ નિકાયોને જણાવ્યા પછી ચોથી વૈમાનિક નિકાયના અધિકારને જણાવવા માટે આ સૂત્ર બનાવવામાં આવેલ છે. આ ત્રિસૂત્ર મૂળઃ-વૈમાનિ: [3]સૂપૃથક- સ્પષ્ટ છે. U [4] સૂત્રસાર-[ચતુર્થનિકાયના દેવો] વૈમાનિક કહેવાય છે. [5]શબ્દશાનઃ વૈમન - વૈમાનિક દેવો 1 [G]અનુવૃત્તિવાળ્યનુર્નિયા [7]અભિનવટીકા- દેવોની ચાર નિકાયો કહેલી છે. જેમાં ચોથી નિકાય તે વૈમાનિકદેવ'. આ સૂત્રથી વૈમાનિક નિકાયના દેવનો અધિકાર શરૂ થાય છે તેથી આ સૂત્ર અધિકાર સૂત્ર કહેવાય છે.-દેવોના સમૂહરૂપ વૈમાનિક નામક આ ચોથી નિકાયનો અધિકાર Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સુત્રઃ ૧૭ ૬૭ આ સૂત્ર થી શરૂ થઈને સ્થિતિના અધિકાર સુધી ચાલે છે. – અર્થાત પ્રસ્તુત સૂત્ર ૪:૧૭ થી ૪:૨૭વિનય9િ દ્વિવરમાં સુધી અને પછી ૪:૨૯ સ્થિતિ: સુત્ર પર્યન્ત વૈમાનિક દેવોનો અધિકાર ચાલુ છે. – વૈમાનિ શબ્દ થકી આ સૂત્રનો આરંભ એ પણ સૂત્રકાર મહર્ષિની સુંદર સૂત્રરચનાનું ઉત્તમ ઉદાહરણ છે. સૂત્ર-૪:૧૧ માં આરંભિક શબ્દ વનવાસ છે, સૂત્ર-૪:૧૨ માં આરંભિક શબ્દ વ્યક્ત: છે.સૂત્ર-૪:૧૩ માં આરંભિક શબ્દ જ્યોતિ: છે. આમાં અવનવાસ અને વ્યતર નિકાય વિષયક ચર્ચાતો માત્ર એક-એક સૂત્રમાં જ સમાપ્ત કરાયેલી છે. પણ તિઝ સંબંધિ ચર્ચા ચાર સૂત્ર પર્યન્ત ચાલુ રહી, ત્યાં પણ આરંભિક શબ્દ જ્યોતિમાં મુકીને જ સૂત્રકાર આ ત્રીજી નિકાયના વિષયક્ષેત્રને સ્પષ્ટ કરેલું સૂત્રકારે ચોથી નિકાયમાં આ પરિપાટીને જ જાળવી રાખી છે. માટે જ તેમણે વૈમાનિ: શબ્દ થી આરંભ કર્યો છે. ફર્કમાત્ર એટલો જ છે કે અહીં વમનિ દેવોનો અધિકાર લંબાણ વાળો હેવાથી પ્રથમ ફક્ત આ એક શબ્દ થી જ સૂત્રનો આરંભ કરી અધિકાર સૂત્ર તરીકે સ્થાપી દીધું છે. વૈમાનિક એટલે આવાસ કે ભવનોમાં નહીં પણ “વિમાનમાં ઉત્પન્ન થાય તે” એવો અર્થ કર્યો છે જો કે જયોતિષ્ક દેવો પણ વિમાનમાં જ ઉત્પન્ન થાય છે તેથી અહીં વૈમાનિક નો વ્યુત્પત્તિ અર્થ ન લેવાનું સ્વીકારીએ તો આ દેવોનું “વૈમાનિક' એવું પારિભાષિક નામ છે તેમ સમજવું. * वैमानिकाः -विमानेषु भवा वैमानिका: –વિમાનોમાં ઉત્પન્ન થાય છે. માટે “વૈમાનિક' એવી તેની સંજ્ઞા સમજવી. -વિ-વિશેષ માત્માન કુતિન:, માન-માનન્તિ-તિ અર્થાત્ જેમાં રહેવાવાળા જીવો વિશેષ કરીને પોતાને પુણ્યાત્માં માને છે. તેને વિમાન કહે છે. અને જે, તે વિમાનોમાં રહે છે. તેઓને વૈજ્ઞાનિક કહે છે. - यत्रस्थाः परस्परं भोगातिशयं मन्यन्ते इति विमानानि तेषु भवा वैमानिकाः - છેલ્લે આવી કોઈ વ્યાખ્યાનકરીએ તોપણદેવોની આ ચોથી નિકાયની “વૈજ્ઞાનિક” એવી પારિભાષિક સંજ્ઞા છે.તેમ સમજવું * વિશેષ - આ સૂત્રને અધિકાર સૂત્ર કહયું છે. કારણ કે હવે પછીના સૂત્રોમાં તે વૈજ્ઞાનિકને આશ્રીને અનેક વિગતો જણાવી છે. જેમકે - # સૂત્ર ૧૮ વૈમાનિક દેવોના બે મુખ્ય ભેદોને જણાવે છે. # સૂત્ર ૧૯ વિમાનોના સ્થાનને જણાવે છે. # સૂત્ર ૨૦વૈમાનિકોના સૌધર્માદિ બાર ભેદોને જણાવે છે. # સૂત્ર ૨૧ સ્થિતિ-પ્રભાવ-સુખ-પ્રકાશ-લેશ્યા-વિશુધ્ધિ આદિ જુદા જુદા પદાર્થોના અલ્પબદુત્વનું વર્ણન કરે છે. # સૂત્રઃ૨૨ ગતિ-શરીર-પરિગ્રહ-વગેરેમાં ઉપર ઉપરનાદેવીની હીનતા જણાવે છે. # સૂત્ર ૨૩ કયા વૈમાનિકને કઈ લેગ્યા છે તેનું વર્ણન કરે છે. ૪ સૂત્ર ૨૪થી ૨૭ કલ્પાતીત દેવોના ભેદ જણાવે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ S૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એ રીતે વૈમાનિક દેવોનો અધિકાર અગ્રીમ સૂત્રોમાં પ્રવર્તે છે. – જો કે જયોતિષ્કદેવો પણવિમાનોમાં ઉત્પન્ન થાય છે. છતાં તેનાવિમાન,વૈમાનિકોના વિમાનની અપેક્ષાએ ઘણા નાના છે. વળી તેમના વિમાનો નીચે જડાયેલી રત્નોની જયોતિ એ અન્ય સર્વેદેવો કરતા અનન્ય છે. માટે તેની જયોતિષ્ક તરીકે વિશિષ્ટ ઓળખાણ રહેલી છે. પણ તેમને વૈમાનિક કહ્યા નથી. –વૈમાનિકોના વિમાન મોટી સમૃધ્ધિવાળા અને દ્વીપ કરતા મોટા છે. તેથી તેમની એ સંજ્ઞા સાર્થક છે. –વૈમાનિકોના વિમાનો ત્રણ પ્રકારે છેઃ(૧)ઈન્દ્રક (૨)શ્રેણિબધ્ધ (૩)પુષ્પાવકીર્ણ -તેમાં ઈન્દ્રક વિમાન મધ્યમાં સ્થિત છે, તેની ચારે તરફ આકાશના પ્રદેશોની પંકિત સમાન શ્રેણિ વિમાન છે. તેમજ વેરાયેલા ફૂલોની માફક વિદિશાઓમાં જે વિમાન અવસ્થિત છે તેને પુષ્પાવકીર્ણ વિમાન કહે છે. અહીં બારે વૈમાનિકોની ઇન્દ્રકસહિતના શ્રેણિ વિમાનોની સંખ્યા તેમના આકાર મુજબ રજૂ કરી છે. તથા પુષ્પાવકીર્ણ વિમાન સંખ્યા પણ સાથો સાથ જણાવેલી છે. (૧) સૌધર્મ- વૃત્ત વિમાન-૭૨૭ ત્રિકોણ વિમાન ૪૯૪ ચોરસ વિમાન-૪૮ પુષ્પાવકીર્ણ-૩૧,૯૮, ૨૯૩ સર્વે મળીને - કુલ વિમાન- ૩૨ લાખ (૨) ઇશાનઃ- વૃત્ત વિમાન-૨૩૮ ત્રિકોણ વિમાન-૪૯૪ ચોરસ વિમાન-૪૮૬ પુષ્પાવકીર્ણ-૨૭,૯૮,૭૮૨ સર્વે મળીને - કુલ વિમાન-૨૮ લાખ (૩) સનકુમાર - વૃત્ત વિમાન-પ૨૨ ત્રિકોણ વિમાન ૩૫૬ ચોરસ વિમાન-૩૪૮ પુષ્પાવકીર્ણ-૧૧,૯૮,૭૭૪ સર્વે મળીને કુલ વિમાન-૧૨ લાખ (૪) માહેન્દ્રઃ- વૃત્ત વિમાન-૧૭૦ ત્રિકોણ વિમાન-૩૫ ચોરસ વિમાન-૩૪૮ પુષ્પાવકીર્ણ-૭,૯૯,૧૨૬ સર્વે મળીને કુલ વિમાન-લાખ (૫)બ્રહ્મલોક:- વૃત્ત વિમાન-૨૭૪ ત્રિકોણ વિમાન-૨૮૪ ચોરસ વિમાન-૨૭૬ પુષ્પાવકીર્ણ-૩૯૯ નંદ સર્વે મળીને - કુલ વિમાન-૪ લાખ () લાંતક વૃત્ત વિમાન-૧૯૩ ત્રિકોણ વિમાન-૨૦૦ ચોરસ વિમાન-૧૯૨ પુષ્પાવકીર્ણ-૪૯૪૧૫ સર્વે મળીને - કુલ વિમાન-૫૦,૦૦૦ (૭)શુક્ર દેવલોક- વૃત્ત વિમાન-૧૨૮ ત્રિકોણ વિમાન-૧૩ ચોરસ વિમાન-૧૩૨ પુષ્પાવકીર્ણ-૩૯,૦૪ સર્વે મળીને - કુલ વિમાન-૪૦,૦૦૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૧૭ (૮)સહસ્રાર:- વૃત્ત વિમાન-૧૦૮ ત્રિકોણ વિમાન-૧૧૬ ચોરસ વિમાન-૧૦૮ પુષ્પાવકીર્ણ-૫૬૮ સર્વે મળીને કુલ વિમાન-૬૦૦૦ (૯)આનત + વૃિત્ત વિમાન-૮૮ ત્રિકોણ વિમાન-૯૨ (૧૦) પ્રાણત- ચોરસ વિમાન-૮૮ પુષ્પાવકીર્ણ-૧૩૨ સર્વે મળીને કુલ વિમાન-૪૦૦ (૧૧) આરણ+ વૃત્ત વિમાન- ૪ ત્રિકોણ વિમાન-૭૨ (૧૨)અશ્રુત- ચોરસ વિમાન-૬૮ પુષ્પાવકીર્ણ-૯૬ સર્વે મળીને કુલ વિમાન-૩૦૦ આ પ્રમાણે બારે દેવલોકમાં રહેલા ઈન્દ્રકસહિતના શ્રેણીબધ્ધવિમાનોતથા પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા પૂર્વક બારે દેવલોકની વિમાન સંખ્યા જણાવી - તેમાં વૃત્ત-ત્રિકોણ અને ચતુષ્કોણ એવા ભાગ પાડવાનું કારણ એ છે કે-શ્રેણીઓની મધ્યમાં રહેલા ઈન્દ્રક વિમાન વૃત્તાકાર છે. તે વિમાનની ચારે દિશામાં ક્રમશઃ ત્રિકોણ-ચતુષ્કોણ-વૃત્ત-ત્રિકોણ -ચતુષ્કોણવૃત્ત એ રીતે વિમાનોની શ્રેણી આવેલી છે. તેથી આ શ્રેણીનું વિભાજન કરીને ઉપરોક્ત અંક જણાવેલ છે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ- વડવિહી...વેમfળયા મા. શ.૨૦-૩.૮.ફૂ. ૬૮૨/૩ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ ૨૬-શ્લોક ૨,૩,૪ ૮૧ થી ૮૮ સર્ગ-૨૭-શ્લોક-૨૮થી૩૭, ૧૨૫થી૧૨૯, ૨૫થી૨૫૯,૩૩૩થી૩૪૮,૩૭૭થી ૩૭૯,૪૦થી૪૮૮, ૪૬૪ થી ૪૬૭,૫૪૬-૫૪૭-પપ૦ U [9]પદ્ય-સૂત્રઃ૧૭-૧૮-૧૯ નું સંયુકત પદ્ય(૧) દેવ વૈમાનિક ના જે મૂળ બે ભેદે ગ્રહ્યા કલ્પોપપન્ન પ્રથમ ભેદે બાર ભેદો સંગ્રહહ્યા કલ્પ અતીતનો ભેદ બીજો દેવ ચૌદે જાણવા ઉપર ઉપર સ્થાન જેનાં સૂત્ર ભાવ પ્રકાશવા (૨) ચોથા વૈમાનિકો દેવો વળી તે બે પ્રકારના જે કલ્પાતીત કલ્પસ્થ ઉપરો ઉપર તે રહ્યા 0 [10] નિષ્કર્ષ - સૂત્ર ૧૭-૧૮-૧૯ ત્રણે સૂત્રોનો નિષ્કર્ષ સૂત્રઃ ૧૯માં જુઓ. OOO O OOO Page #71 -------------------------------------------------------------------------- ________________ C તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૪-ગ ૧૮) [1] સૂત્રહેતુ વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદોને આ સૂત્ર જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ- સ્પોપના:ન્યતીતશ્વ D [3]સૂત્ર પૃથક-૫ - ૩૫૫ના: - અતીતા: ૨ U [4]સૂત્રસારઃ- [વમાનિકદેવો] કલ્પપપન્ન અને કલ્પાતીત એમ બે પ્રકાર છે.] [5] શબ્દશાનઃ પોપપન - કલ્પોપપન્ન-કલ્પમાં ઉત્પન્ન થયેલ વન્યાતીતા:- કલ્પાતીત રૂપ-કલ્પમર્યાદા] રહીત છે તે ૨ :- અને,સિમુચ્ચય U [6] અનુવૃત્તિઃ- (૧) વૈમાનિ: ૪:૨૭ [7] અભિનવટીકાઃ- ઉપરોકત સૂત્ર થી વૈમાનિક દેવોનો અધિકાર આરંભાયો છે. આ સૂત્ર થકી તેના મુખ્ય બે ભેદોને જણાવે છે: (૧)કલ્પોપપન (૨) કલ્પાતીત સમાન્યથી વૈમાનિક દેવોના આ બે મૂળ ભેદ છે. તેના ઉત્તર ભેદોનું વર્ણન અગ્રીમ સૂત્રોમાં કરવામાં આવેલ છે. * :- વૈમાનિકના બંને ભેદોનું વર્ણન “કલ્પ'' શબ્દ ને આધારે કરાયું છે. એકમાં ઉત્પત્તિનો આધાર લીધો છે. બીજામાં અતીતતાનો પણ કલ્પ એટલે શું? -इन्द्रादिदशभेद कल्पनात् कल्पा: -પૂર્વોકત સૂત્ર [.૪.માં વન્ય શબ્દની વ્યાખ્યા કરી ત્યારે [.૪-પૂ૪ માં જણાવ્યા મુજબ] ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશ,પારિષાઘ,આત્મરક્ષ, લોકપાલ,અનીક, પ્રકીર્ણ,આભિયોગ્ય,કિલ્બિષિક ને ઇન્દ્રાદિ દશ ભેદ કહ્યા છે. આ વ્યવસ્થા જયાં હોય તે કલ્પ કહેવાય છે. – જયાં નાના-મોટાની મર્યાદા રૂપ કલ્પ છે તે દેવલોકને કહ્યું કહેવામાં આવે છે. - સૂત્રકાર મહર્ષિ એ સ્વયં, સ્થાનને આશ્રીને " શબ્દની વ્યાખ્યા કરતા જણાવ્યું કે [ રૈવેય...: NI: [.૪.૨૪] અર્થાત્ કૈવેયક પૂર્વે કલ્પ છે. -કલ્પએટલે પૂજય-પૂજક, સ્વામી-સેવકવગેરે ભાવરૂપમર્યાદાજયાંરહેલી છે તે વિમાનિકો * कल्पोपपन्न:- कल्पेषु उत्पन्नाः (इति) कल्पोपपन्नाः – ઉપર જે ~ શબ્દ ની વ્યાખ્યા કરી તે મુજબના કલ્પમાં ઉત્પન્ન થયેલાને કલ્પોપપન કહ્યા છે. – સૌધર્મ થી અશ્રુત પર્યન્ત બાર દેવલોકને કલ્પ કહ્યો છે. તેથી આ બાર દેવલોકમાં ઉત્પન થયેલા દેવોને કોપપન દેવો કહ્યા છે. – જે દેવો સ્વામી-સેવક ભાવથી યુકત છે તેઓ કલ્પોપપન્ન છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૧૯ * कल्पातीत:-कल्पान् अतीता: (इति) कल्पातीता - ઉપર જે શબ્દની વ્યાખ્યા કરીતે મુજબના કલ્પથી રહિત સ્થાને ઉત્પન્ન થયેલા અર્થાત જયાં આવો ઈન્દાદી મર્યાદા પૂર્ણ વ્યવહાર નથી તેવા સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પાતીત દિવો કહ્યા છે. – જયાં સ્વામી-સેવક ભાવ નથી પણ બધા પોતે (સ્વયમ) અહમિન્દ્ર છે તેઓને કલ્પાતીત દિવો કહ્યા છે. –બાર દેવલોકની ઉપરના નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો તે કલ્પાતીત છે. જ વિશેષઃ- કલ્પોપપન શબ્દ પૂર્વે સૂત્ર-૪:૩માં જે વ્યાખ્યા કરાઈ છે તે મુજબ તો કલ્પોપપન શબ્દ થી ભવનપતિ-બંતર-જયોતિષ્ક અને ૧૨-દેવલોક સુધીના દેવોનું ગ્રહણ કરેલ છે. કારણકે કલ્પની વ્યાખ્યાનુસાર તો આ સર્વે કલ્પ જ છે. તેમ છતાં અહીં કલ્પોપપન શબ્દને પારિભાષિક શબ્દ રૂપે સ્વીકારીને ફકત બાર દેવલોકના દેવા માટેજ સૂત્રમાં કલ્પોપપન શબ્દ ગોઠવાયેલો છે. કેમ કે અહીં ફકત વૈમાનિક દેવોના જ ભેદ કહ્યા છે. U [8] સંદર્ભ $ આગમ સંદર્ભ-માળિયા સુવિહા YOUત્તિ તંગદા પોપવUTTI , Mા થા પ્રજ્ઞા ૫-૨-. ૨૮/૫ ૪ તત્વાર્થ સંદર્ભ(૧) સૌશાન નમીર, સૂત્ર:૪:૨૦થી ૧૨ દેવ લોક (૨) પ્રા નૈવેય...: hત્પા: મૂત્ર ૪:૨૮ થી કલ્પ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- (૧) દ્રવ્ય લોકપ્રકાશ-સર્ગઃ૮ શ્લોક ૫૯,૦ (૨) જીવ વિચાર ગાથા ૨૪ મૂળ તથા અર્થ U [9]પદ્ય-પૂર્વસૂત્રઃ ૪:૧૭ માં અપાઈ ગયેલ છે [10] નિષ્કર્ષ - સૂત્ર ૪:૧૭ થી ૪:૧૯ નો નિષ્કર્ષ૪:૧૯ માં આપેલ છે. OOO OOOO (અધ્યાયઃ૪-સૂગઃ૧૯ [1] સૂત્રહેતુઃ- વૈમાનિક નિકાયના દેવલોકના અવસ્થાન ને જણાવવા માટે આ સૂત્ર રચના થયેલી છે. [2] સૂત્ર મૂળઃ-૩૫ર્ષપર 0 [3]સૂત્ર પૃથક-૩પરિ- ૩પરિ 3 [4]સૂત્રસારઃ- [અગ્રીમ સૂત્ર ૨૦માં નિર્દેશ કર્યા અનુસાર આ વૈમાનિક કલ્પ ઉપર ઉપર રિહેલા છે] Page #73 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5] શબ્દજ્ઞાન - ૩પરિ પરિ- ઉપર ઉપર U [6] અનુવૃત્તિ - (૧) વૈમાનિ: ૪:૨૭ (૨) રેવશ્વર્નિયા: ૪૨ ટેવા: (૩) વહિાર્વસ્થતા: ૪:૨૬ થી અવસ્થિતી: U [7] અભિનવટીકા- આ સૂત્રમાં સૂત્રકારે ફક્ત સ્થાન નિર્દેશ કરેલો છે. તેથી પૂર્વોકત સૂત્રોની અનુવૃત્તિ ને આધારે જ અહીં વિશેષ અર્થઘટન સંભવે છે. -૧-વૈમાનિ: એ અધિકાર સૂત્ર હોવાથી અહીં વૈમાનિક ઉપર ઉપર છે. એ સમજાય. -ર-હેવા: એ અધિકાર પણ અહીં ચાલુ હોવાથી તેની અનુવૃત્તિ લીધી છે. -૩-અહીં પ્રત્યક્ષ રીતે | શબ્દની અનુવૃત્તિને જણાવી હોવા છતા – શબ્દગ્રહણ કરવાનું કારણ એ છે કે સૌથી છેલ્પ એક એકની ઉપર તેમ સમજવાનું છે. -૪-વસ્થિતી: શુદ્ધ અધ્યાહાર છે. ૫ર ઉપર વસ્થિતી: તે પ્રમાણે અન્વયે કરી લેવો. -પ-સ્વોપણ ભાષ્યમાંથનિશ શબ્દ મુક્ત છે. તે એમ સૂચવે છે કે હવે પછીના સૂત્ર ૨૦ માં જે રીતે સૌધર્મ આદિ જ્હોની વ્યવસ્થા જણાવી છે તે રીતે બારે દેવલોક ને એક એક ઉપર સમજવા અન્ય કોઈ રીતે નહીં યથાનિર્દેશ” રૂતિ વીમા સૂત્ર અક્ષય તિવ્યા સૌધર્મ-ઇશાન વગેરે બારે કલ્પ એક એકની ઉપર રહેલા છે. તે આ રીતે - ઉદ્ગલોકમાં સૌ પ્રથમ દક્ષિણ તરફ સૌધર્મકલ્પ અને ઉત્તર તરફ ઈશાન કલ્પ આવેલા છે. ઇશાન કલ્પ સૌધર્મથી કંઈક ઉંચો છે. - ત્યાર પછી બરાબર સૌધર્મની ઉપર ત્રીજો સનકુમાર કલ્પછે. અને બરાબર ઇશાન ની ઉપર ચોથો માહેન્દ્ર કલ્પ છે. - ત્યાર પછી તે બંને કલ્પની મધ્યમાં પણ ઉપરની બાજુ પાંચમોબ્રહ્મલોક લ્પ આવેલો છે. – ત્યાર પછી બ્રહ્મલોકની બરાબર ઉપર છોલાન્તક કલ્પ લાન્તક ની બરાબર ઉપર સાતમો મહાશુક્ર, મહાશુક્રની બરાબર ઉપર આઠમો સહસ્ત્રાર કલ્પ આવેલો છે. – આઠમા સહસ્રારકલ્પની ઉપરનવમો-દશમો બે કલ્પ સાથે છે તે આ રીતે-જેમ પહેલા ઉપર ત્રીજો કલ્પ છે તેમ એ જ શ્રેણીમાં ઉપર તરફ જતા દક્ષિણમાં [આઠમા કલ્પની ઉપર પણ દક્ષિણ બાજુએ નવમો આનત કલ્પ છે અને ઉત્તર બાજુએ દશમો પ્રાણત કલ્પ છે. - ત્યારપછી તેની ઉપર અગીયારમો- બારમો કલ્પ છે તે આ રીતે - -દક્ષિણતરફનવમા આનત કલ્પની બરાબર ઉપર[લોકપુરુષનાચિત્રમુજબ ગળાની નીચે અથવા બારમા રાજલોકમાં અગીયારમો આરણ કલ્પ આવેલો છે અને ઉત્તર તરફ પ્રાણત કલ્પની બરાબર ઉપર બારમો અશ્રુત કલ્પ આવેલો છે. તેની ઉપર ચૈવેયક-નૈવેયક ઉપર અનુત્તર વિમાન આવેલા છે. તેથી જ સ્વોપા ભાષ્યમાં ૩પરિ ૩પરિવ યથા નિર્દેશ એવું વિધાન કર્યુ છે. * ૩પરિ૩પરિ:- ઉપરઉપર પણ અહીં ઉપર ઉપર એટલે એકથીબારદેવલોકસીડી આકારે ક્રમશઃ ઉપર-ઉપર છે તેવું ન સમજતા ઉપર જણાવ્યું તે રીતે ૩૫ર્યપરિ નો અર્થ લેવો Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૧૯ ૭૩ – ઉપર ઉપર શબ્દ થી અહીં વૈમાનિક દેવો કે વૈમાનિક વિમાનોનું ગ્રહણ નથી કરવાનું પણ કલ્પ (દેવલોક) નું ગ્રહણ કરવાનું છે. કેમ કે દેવો એક બીજાની ઉપર છે તેવું કથન અનુચીત છે અને વિમાનો તોશ્રેણિબધ્ધ અને પુષ્પાવકીર્ણ બંને રીતે હોવાથી એકએકની ઉપર છે તેવું કહી શકાય નહીં. સિધ્ધ સેનીય ટીકામાં પણ કહ્યું છે કે જે રેવા વિમાનનિ વા ! તેથી અહીં પરિ પર શબ્દમાં – નીજ અનુવૃત્તિ લેવી. જ વિશેષ - સૂત્રકાર ભગવંત જયારે ૩પરિપર એવો સ્થાન નિર્દેશ કરે છે ત્યારે જ તેનુ અવસ્થાન નક્કી થઇ જાય છે. છતાં વિશેષ સ્પષ્ટતા માટે સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે न एक क्षेत्रे, न अपि तिर्यग् अधस् वा इति । – આ કલ્પો બધાંએ બધા એકજ ક્ષેત્રમાં અવસ્થિત નથી અને તિર્છા કે નીચેનીચેની તરફ પણ અવસ્થિત નથી – વૈમાનિક કલ્પોનું સ્થાન વ્યંતર નિકાયની જેમ અવ્યવસ્થિત પણ નથી અને જયોતિષ્ક નિકાયની જેમ તિથ્થુ પણ નથી. - સૂત્રમાં દ્વિત્વ કેમ? રાજવાર્તિક [તત્ત્વાર્થવાર્તિક] ટીકામાં શ્રી અકલંકદેવએવો ખુલાસો કરે છે કે અહીં સમીપ અર્થના પ્રતિપાદન માટે ૩પરિ શબ્દનું તત્વ કરાયેલું છે. પ્રશ્નઃ- સૌધર્મ અને સનકુમાર કે બ્રહ્મલોક વગેરે કલ્પોની વચ્ચે અસંખ્યાત યોજનોનું વ્યવધાન છે. પછી તેને સમીપ કેમ કહેવાય? $ યદ્યપિ અસંખ્યાત યોજનનું તેઓ વચ્ચે અંતર છે. છતાં પણ તે બે કલ્પ વચ્ચે અન્ય કોઈ સજાતીય સ્વર્ગનું વ્યવધાન ન હોવાથી સમીપતા માનીને તીત્વ કરાયું છે. 0 [B]સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ સોદમ ફw uk સપરિવું. સન પૂરૂ પિં सपक्रिवं...सणंकुमारमाहिंदाणं अप्पिं सपक्रिवं...बंभलोग देवा, लंतगदेवा - बंभलोगस्स कप्पस्स उप्पिं सपक्रिवं...इत्यादि इत्यादि इत्यादि... प्रज्ञा. प.१ वैमानिकाधिकारे સૂત્ર-પ૩/૨ થી ૬ ૪ તત્વાર્થ સંદર્ભઃસૂત્ર-૪:૨૦ સૌથર્મેશનનમારમાદેવહ્ય.. D [9] પદ્ય-સૂત્ર ૧૭માં સૂત્ર ૧૭-૧૮-૧૯ ત્રણે સૂત્રોના બંને સંયુકત પદ્યો છે. U [10] નિષ્કર્ષ:- સૂત્ર ૧૭-૧૮-૧૯ સંયુક્ત નિષ્કર્ષ ઉપરોકત ત્રણ સૂત્રો માત્ર એટલો જ નિર્દેશ કરે છે કે વૈમાનિક દેવો છે- બે પ્રકારના છેતેમના કલ્પ ઉપર ઉપર અવસ્થિત છે. આટલી સામાન્ય વાતનો નિષ્કર્ષ શું લેવો? બાર દેવલોકરૂપ એવા કલ્પોપપન્ન માટે સ્વામી-સેવક કે પૂજય-પૂજક ભાવના અસ્તિત્વનો આધાર લીધેલો છે. અર્થાત્ આ બારે કલ્પોમાં પણ કોઈ જગ્યાએ ઉત્પન્ન થવા માત્રથી જીવ જંગ જીતી ગયો તેમ માનવું નહીં ત્યાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ७४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઉત્પન્ન થયા પછી પણ આપણે કદાચ ઈન્દ્રના નોકર-ચાકર, સૈનિક, કોટવાળ, કે ચાંડાળજેવી કક્ષાના તો નથીને? તે વિચારણીય છે. જેઓ દેવલોક સુખોની કલ્પના કરે છે. દેવલોકના ભોગવિલાસને જ વિચારે છે તેમના માટે આ લાલબતી સમાન વાત છે. દેવલોકમાં પણ પરમોચ્ય સુખકે ભોગ વિલાસતો ઇન્દ્રોને જ છે જો ખરેખર સર્વોચ્ચ સુખ માટે જ ત્યાં જવું હોય તો એવા નાશવંત સુખને શા માટે ઇચ્છે છે? કાયમી સર્વોચ્ચ સુખના પ્રયત્નમાટે ૩પરિ૩પરિ શબ્દનો વિચાર કર. તો ઉપર સપરિનો છેડો સિધ્ધશીલાજ આવશે. OOOOOOO (અધ્યાયઃ૪-સૂસઃ૨૦) U [1] સૂત્રરંતુ વૈમાનિક નિકાયના કલ્પોપપન તથા કલ્પાતીત દેવોના ઉત્તર ભેદોને આ સૂત્ર થકી સૂત્રકાર જણાવે છે. U [2]સૂત્ર મૂળ- * શાનકાનવકુમારમાદેન્દ્ર વલ્લોટાન્ત महाशुक्रसहस्रारेष्वानतप्राणतयोशरणाच्युतयोर्नवसु वेयकेषु विजय वैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्धे च U [3] સૂત્ર પૃથક- સૌથી - ન - સનતભર - મહેન્દ્ર - વિહાટો ચાન્ત - महाशुक्र - सहस्रार - आनत प्राणतयो: आरण.अच्युतयोः नवसु अवेयकेषु विजय-वैजयन्त - નયન - મારગતપુ સર્વાર્થસિદ્ધ રે U [4] સૂત્રસાર:- સૌધર્મ,ઇશાન,સાનકુમાર, મહેન્દ્ર બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસાર,આનત,પ્રાણત, આરણ, અશ્રુત,નવગ્રેવેયક,વિજય,વૈજયન્ત, જયન્ત, અપરાજિત, અને સર્વાથસિધ્ધમાં વિમાનિક દેવો રહે છે. U [5] શબ્દજ્ઞાનઃસૌધર્મ - સૌધર્મ,પહેલોદેવલોક શાન-ઇશાન-બીજો દેવલોક સાનqgHKસ્સાનકુમાર-ત્રીજો દેવલોક માદે-માહેન્દ્ર ચોથો દેવલોક વહાલ્યો બ્રહ્મલોક-પાંચમો દેવલોક નવલાન્તક છઠ્ઠો દેવલોક મહા મહાશુક્ર-સાતમો દેવલોક સહશસહસ્ત્રાર-આઠમો દેવલોક માનત-પ્રાગતયો:આનત-પ્રાણત, નવમો-દસમો દેવલોક [બંનેનો ઇન્દ્ર એક છે] આરઈ-બુતો:- આરણ-અર્ચ્યુત,અગીયારમો-બારમો [ બંને નો ઈન્દ્ર એક છે) નવસુ યy -નવરૈવેયકોમાં વિનય - વિજય-પહેલું અનુત્તર વૈનયના-વૈજયન્ત, બીજું અનુત્તર નયના- ત્રીજું અનુત્તર અપરણિત- ચોથું અનુત્તર સર્વાર્થસિદ્ધ-પાંચમું અનુત્તર * सौधर्मेशानसानत्कुमारमाहेन्द्रबहाब्रह्मोत्तरलान्त वकापिष्ट शुक्रमहाशुक्रशतार સહારજ્ઞાનતાણતોરાણાવ્યુયોર્નવ, વેય વિનય વૈજયન્તયન્ત૫RIT સર્વાર્થ સિધ્ધ ૬ / એ પ્રમાણે ૧દદેવલોક ને જણાવતું સૂત્ર દિગમ્બર આસ્નાયમાં છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૦ ૭૫ 1 [6] અનુવૃત્તિ - વૈમાનિ: સૂત્ર ૪:૧૭ U [7] અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ પૂર્વોકત સૂત્રઃ૧૯માં ૩પર પર [અવસ્થિતા:]એમ કહીને બાકીની વાત અધ્યાહાર રાખેલી હતી. આ સૂત્ર થકી સૌધર્મદિ કલ્પનો નામ નિર્દેશ કરી, સ્વોપણ ભાષ્યમાં તેના સ્થાનને પણ જણાવેલ છે. મુખ્યત્વે ત્રણ ભેદોની અત્રે વિવા કરાયેલી છે (૧)કલ્પોપપન્ન એવા બાર દેવલોક નું સ્થાન (૨) કલ્પાતીત એવા નવરૈવેયકનું સ્થાન (૩) કલ્પાતીત એવા વિજયાદિ પાંચ અનુત્તર વિમાનોનું સ્થાન – તદુપરાંત લોકાન્તિક દેવોના સ્થાનને માટે પરોક્ષ સૂચન કરેલું છે. અહીં સૂત્રકાર ભગવંત સર્વપ્રથમ સૌધર્મ આદિ અશ્રુત પર્યન્ત બાર દેવલોકને જણાવે છે પછી નવવેકહોવાનું કથન કરે છે, છેલ્લે નામનિર્દેશ પૂર્વક પાંચ અનુત્તર હોવાનું કહે છે. – આટલા સ્થાનમાં રહેતા દેવોને વૈમાનિક કહ્યા છે. -एतेषु सौधर्मदिषु कल्पविमानेषु वैमानिका देवा भवन्ति । * સ્થાન તથા આકૃત્તિ નિર્દેશઃ (૧) સૌધર્મ કલ્પઃ- જયોતિષ્ક વિમાનો થી અસંખ્ય યોજન ઉપર ગયા પછી મેરુની દક્ષિણ દિશામાં સૌધર્મ નામે પહેલો કલ્પ આવેલો છે. - જેની લંબાઈ પહોડાઈ અસંખ્યાત કોડાકોડી યોજનની છે. -અર્ધ ચંદ્રમા સમાન આકૃત્તિ વાળો સર્વરત્નમય શોભાયુકત છે. (૨) ઈશાન કલ્પ-સૌધર્મ કલ્પ થી થોડો ઉચો [ઉપરની દિશામાં] પરંતુ ઉત્તર ભાગમાં [ચિત્રની રીતે જોતા જમણી બાજુએ ઇશાન કલ્પ આવેલ છે. -ઇશાન કલ્પ સૌધર્મ કલ્પ થી સમશ્રેણિમાં નથી પણ કંઈક ઊંચો છે. -સૌધર્મ કલ્પની માફક તે પણ અર્ધચંદ્રાકાર જ છે. (૩)સાનકુમારઃ- સૌધર્મકલ્પની સમશ્રેણિમાં પણ સૌધર્મ કલ્પથી અત્યંત દૂર અસંખ્ય કોડાકોડી યોજન ઉંચે સાનકુમાર કલ્પ આવેલ છે. -અર્ધચંદ્રાકાર સંસ્થાન વાળો આ દેવલોક અતિ સુંદર છે. (૪) મહેન્દ્રકલ્પ:- ઐશાન [ઇશાન કલ્પથી સમશ્રેણિમાં પણ ઉપર,અત્યન્ત દૂર, . અસંખ્ય કોડાકોડી યોજન ઉંચે ગયા પછી માહેન્દ્રકલ્પ છે. -અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળો એવા રમણીય દેખાવનો આ કલ્પ છે. (૫) બ્રહ્મલોક લ્પઃ- સનકુમાર અને મહેન્દ્ર કલ્પથી અસંખ્ય કોડાકોડી યોજન ઉપર ગયા બાદ, સનકુમાર અને માહેન્દ્ર કલ્પની બરાબર મધ્યમાં [મધ્ય સ્થાને બ્રહ્મલોક નામે પાંચમો કલ્પ દિવલોક આવેલ છે- આ કલ્પ અર્ધચંદ્રાકાર નથી પણ પૂર્ણચંદ્રની આકૃતિવાળો છે. (૬) લાંતક કલ્પઃ- બ્રહ્મદેવલોકથી ઉપર અસંખ્ય કોડાકોડી યોજના ગયા બાદ સમાન દિશામાં અને તેની સમશ્રેણિમાં છઠ્ઠો લાંતકનામનો કલ્પ [અર્થાત દેવલોક આવેલો છે. (૭) મહાશુક્ર કલ્પ:- લાન્તક કલ્પ થી બરાબર ઉપર-સમાન દિશામાં સમાન શ્રેણિમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અસંખ્ય કોડાકોડી યોજના ગયા બાદ મહાશુક્ર નામક સાતમો કલ્પ આવેલો છે. - આ કલ્પ સંપૂર્ણ ચંદ્રાકાર રૂપ છે. (૮) સહસાર કલ્પ:-મહાશુક્ર કલ્પબરાબર ઉપર સમાન દિશામાં અને સમાન શ્રેણિમાં અસંખ્ય કોડાકોડી યોજના ગયા બાદ આઠમો સહસ્ત્રાર નામનો કલ્પ આવેલો છે (૯)-(૧૦)આનત-પ્રાણત કલ્પ-આઠમા સહસ્ત્રાર કલ્પ દિવલોકી ની ઉપર અસંખ્ય કોડાકોડીયોજન ગયા બાદ દક્ષિણ અને ઉત્તરમાં આનત અને પ્રાણત નામે કલ્પો આવેલા છે. - દક્ષિણમાં રહેલા સૌધર્મ ની ઉપર સમશ્રેણીએ આ નવમો આનત કલ્પ આવેલો છે. જે અર્ધચંદ્રાકાર છે. -ઉત્તરમાં રહેલા ઈશાન કલ્પની ઉપર સમશ્રેણિએ દશમો પ્રાગત કલ્પ આવેલો છે. જે અર્ધચંદ્રાકાર છે. (૧૧)-(૧૨)આરણ-અર્ચ્યુત કલ્પ:-નવમા આનત કલ્પથી ઉપરઅસંખ્યયોજન ગયા બાદ સમાન દિશામાં અને સમાન શ્રેણિમાં અગિયારમો આરણ નામનો કલ્પ આવેલો છે. -આને દશમાં પ્રાણત કલ્પની ઉપર અસંખ્ય યોજના ગયા બાદસમાન દિશામાં અને સમાન શ્રેણિમાં બારમોઅશ્રુતનામનો કલ્પછે. -આરણ અને અશ્રુત બંને કલ્પો [દેવલોકો] અર્ધચંદ્રાકાર છે. તેમજ મણિમય વિમાનો વડે તેજોમય થયેલા બંને અતિશોભે છે. વેયક - બારે કલ્પ પૂરા થયા બાદ રૈવેયક આવે છે. - આરણ અશ્રુત કલ્પથી ઘણે ઉંચે ગયા બાદ મધ્યમાં પ્રવેયક નામના નવ પ્રતરો આવે છે. - આ નવે રૈવેયક ત્રણ પ્રકારે છે. (૧) અધસ્તનત્રિક (૨)મધ્યમત્રિક (૩)ઉપરિતનત્રિક -નવે રૈવેયક ત્રણે ત્રિક રૂપે એકએકની ઉપર રહેલી છે. તે નવે સંપૂર્ણ ચંદ્રાકાર રત્ન જેવી તેજસ્વી શોભી રહી છે. -પુરુષાકૃત્તિવાળા લોકના કંઠ એટલે કે ગ્રીવાને સ્થાને રહેલી છે. a અનુત્તર (વિમાન):-નવ રૈવેયકથી અસંખ્ય યોજન ઊંચે ગયા બાદ અનુત્તર નામે પ્રતર આવે છે. -ત્યાં સર્વોત્કૃષ્ટ એવા પાંચ અનુત્તર વિમાનો છે તેમાં મધ્યમાં એક ઈન્દ્રક વિમાન છે અને ચારે દિશામાં એક એક વિમાન છે. – ઇન્દ્રક વિમાનની પૂર્વ દિશામાં વિજયનામે અનુત્તર વિમાન છે – ઈન્દ્રક વિમાનની દક્ષિણ દિશામાં વૈજયન્ત નામે અનુત્તર વિમાન છે – ઈન્દ્રક વિમાનની પશ્ચિમ દિશામાં જયન્ત નામે અનુત્તર વિમાન છે – ઈન્દ્રક વિમાનની ઉત્તર દિશામાં અપરાજિત નામે અનુત્તર વિમાન છે – મધ્યમાં રહેલા ઇન્દ્રક વિમાનને સર્વાર્થ સિધ્ધ વિમાન કહ્યું છે. # સૌધર્મદિ નામનું રહસ્ય શું છે? [1] સૌથી સૌધર્મ નામનો ઈન્દ્ર ત્યાં હોવાથી તેને સૌધર્મ કહ્યું કહે છે. [2] ઇશાનઃ- ઇશાન નામન ઇન્દ્રને આશ્રીને તેનું નામ ઐશાન કહે છે. [3] સાહુના-સનકુમાર નામક ઇન્દ્રનો નિવાસ હોવાથી સાનકુમાર કલ્પ કહે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૦ [4] માદેન્દ્ર મહેન્દ્ર નામના ઈન્દ્રના નિવાસ હોવાથી તેને માટે કલ્પ કહે છે. [5] બ્રહો - બા નામક ઇન્દ્રનો નિવાસ હોવાથી બ્રહ્મલોક કલ્પ કહે છે. [6] તવા-લાંતકનામના ઈન્દ્રનું ત્યાં આધિપત્ય હોવાથી તેને લાંતકકલ્પ કહેછે. [7] મલા:- મહાક્રાવતુંસક નામક વિમાનમાં ઉત્પન્ન થયેલ મહાશુક્ર ઈન્દ્રને લીધે આ કલ્પને પણ મહાશુક્ર કહે છે. [8] સદર -રાજાની જેમ શોભતા સહસ્ત્રાર ઇન્દ્રના નામ પરથી આ કલ્પ ને પણ સહસ્ત્રાર નામે ઓળખાય છે. [૯] માન[૧૦]પ્રાત:- અહીં ઇન્દ્રતો બંને કલ્પો વચ્ચે એકજ છે તેનું નામ પ્રાગત છે અને તે પ્રાણતાવતંસક વિમાનમાં ઉત્પન્ન થાય છે. અહીં આનતાવતંસક ઇન્દ્રક વિમાન ને લીધે માનતિ કલ્પ કહ્યો છે. અને પ્રાણત ઇન્દ્રના નામ પરથી અથવા પ્રાણતાવતંસક ઈન્દ્રક વિમાન પરથી પ્રાગત – કહ્યો છે. [૧૧] માર [૧૨]વ્યુત-અહીંપણ નવમા-દશમાકલ્પની માફક બંને દેવલોકનો એકજ ઈન્દ્ર છે જેનું નામ અય્યતેન્દ્ર છે. -દક્ષિણ દિશામાં આરણાવતંસક ઈન્દ્રક વિમાન ને લીધે તેને આરણ કલ્થ કહ્યો છે. -ઉત્તર દિશામાં અવ્યુતવતંસક વિમાનમાં ઉત્પન્ન થયેલ અય્યતેન્દ્રને લીધે તે કલ્પને અશ્રુત કલ્પ કહે છે. ૪ નવેયર:- આ પુરુષાકાર લોકમાં ગ્રીવાને સ્થાને રહેલ હોવાથી તે નવે પ્રતરને રૈવેયક કહેવામાં આવે છે. - આ વિમાનો લોકપુરુષને રીવા-ડોકના આભરણ રૂપ છે તેથી પણ તેને ઝવેયક કહે છે. ૪ વિજય, ગાયત્ત, કયા-મોક્ષમાં આવતા વિપ્નનાં કારણો જેમણે લગભગ જીતી લીધા છે તેથી તેમને વિજય-વૈજયન્ત અને જયન્ત એવા ત્રણે જુદાજુદા નામોથી ઓળખાય છે આ ત્રણે અલગ અલગ અનુત્તર વિમાનો છે. – ભાષ્યકારે તેમનો સંબંધ દેવોના નામ સાથે જોડતા કહ્યુ છે કે સત્તા પન્ન રેવનામીન: વુિં – વિગતો ગમ્યુવિખવ: મિ. તિ વિષય-વૈય-યતી: * ૪ અપરનિતિઃ- તે વિઘ્નના કારણો વડે જેઓ જિતાયાનથીતે અપરાજિત દેવો. માટે તેમના વિમાન ને પણ અપરાજિત વિમાન કહે છે. તૈ: પવ વિખેપિ: પવિતા (તિ) ૪ સર્વાર્થસિદ્ધ-સર્વપ્રકારની ઉન્નતિ પામી ચૂકેલા, સર્વપારમાર્થિક સ્વાર્થો મેળવી ચૂકેલા, સંપૂર્ણ અભ્યદયરૂપ પ્રયોજનોના વિષયમાં જેઓ સિધ્ધ થઈ ચૂકયા છે તેઓ સર્વાર્થ સિધ્ધ છે. માટે તેમના વિમાન ને પણ સર્વાર્થસિધ્ધ વિમાન કહે છે. – આ પાંચને અનુત્તર કહ્યા છે. કેમ કે (૧) અલ્પ સંસારી હોવાથી ઉત્તમ-પ્રઘાન છે (૨) કલ્પને અંતે આવેલા છે તેથી તેના પછી કોઈ વિમાનનથી માટે પણ અનુત્તર છે. જ વિશેષ - સમગ્ર સૂત્રમાં બધા શબ્દોનો એક સમાસ ન કરતા જુદા જુદા સમાસો કરવામાં આવ્યા છે તેનું રહસ્ય શું છે? (૧) સૌથી પહેલો સમાસ સૌધર્મ થી સહમ્રાર સુધીનો એટલે કે પહેલાથી આઠમા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દેવલોકનો કરાયો છે અને ત્યાં સદાપુ પદ મુકેલ છે. (૨) બીજો સમાસ નવમા-દશમાં કલ્પનો કર્યો છે માનતVIળતયો: (૩) ત્રીજો સમાસ અગીયારમા–બારમાં કલ્પનો છે મારવુતો: (૪) ચોથો સમાસ તો ન કહેવાય પણ અસમાસિક પદ છે નવ (૫) પાંચમું અસામાસિક પદ છે પૈવેયછે] (ડ) છઠ્ઠો [ચોથો) સમાસ વિઝયાદ્રિ ચાર અનુત્તર વિમાનોનો કર્યો છે ત્યાં છેલ્લું પદ માનિતેષુ મુકેલ છે. (૭) છેલ્લુ અસામાસિક પદ છે સર્વાર્થસિદ્ધ આ રીતે ચાર સમાસ અને ત્રણ અસામાસિક પદો વાળુ સૂત્ર બનાવીને સૂત્રમાં જે લંબાણ કર્યું છે તે સહેતુક છે.જેમકે - [૧] ૧ થી ૮ દેવલોક પર્યન્ત મનુષ્યો અને તિર્યંચો બંને ઉત્પન્ન થઈ શકે છે પણ સહસ્ત્રાર-આઠમા કલ્પ પછી તિર્યંચો ઉત્પન્ન થઈ શકતા નથી વળીદેવીઓનું ગમનાગમન પણ આઠદેવલોકપર્યન્ત સ્વીકારેલું છે માટે પહેલો સમાસ સહાપુ પર્યન્તનો કર્યો [૨] આનત-પ્રાણત એ બંને કલ્પોનો સમુદિત એવો એક પ્રાણત ઇન્દ્રજ છે. જે વાત પૂર્વયોáÇા: [.૪-પૂ.૬માં પણ જણાવેલી છે. તે દર્શાવવા અહીં સમાસ કર્યો છે. વળી શાશ્વતા જિનાલયની ગણતરીમાં પણ “નવ-દશમે વંદુશત ચાર" કહ્યું પણ જિનાલયની સંખ્યા અલગ દર્શાવી નથી. તે ઉપરાંત અનેક વર્ણન સમુદીતપણે થયેલા છે માટે માનતાણતઃ કહ્યું. [૩] ગારખાતોઃ - સમાસ પણ આવાજ કારણે થયો છે. ત્યાં પણ આ અગીયારમાબારમાં કલ્પને ઇન્દ્ર એકજ છે ત્યાં પણ “અગીયારમા-બારમે ત્રણસે સાર” જેવી પંકિતથી શાશ્વતા જિનાલય સમુદીત જ છે માટે ત્યાં પણ સૂત્રકારે સમાસ કર્યો છે. વળી ગૃહસ્થ મનુષ્યોની દેવલોકમાં ઉત્પન્ન થવાની હદપણ બારમાદેવલોક પાસેપૂરી થાય છે. [૪] નવલું- એવું અસમાસિક પદ છે તેનો ફલિતાર્થ દિગમ્બર આગ્નેય ને આશ્રીને પરોક્ષ રીતે ઘટાવતા અહીં નવ સંખ્યા થકી રૈવેયકદેવો ને અલગ પાડેલા હોવાનું પણ જણાવેલ છે. કેમ કે [સૂત્ર૪:૨૫,૪ઃ૨થકી લોકાન્તિકદેવોપણ નવ કહ્યા છે જેની ગણના અલગ થયેલી છે [નોંધ:- આખુલાસો કરનારા અનુવાદકની ભૂલ છે કેમકે તત્વાર્થસૂત્રકાર લોકાન્તિક દેવોના આઠ ભેદજ જણાવે છે નવભેદ તત્વાર્થ સૂત્રકારે નોંધ્યા જ નથી. તેથી અહીં નવ, એ રૈવેયકનુ જ વિશેષણ બની રહેશે- દીપરત્ન સાગર) [૫] દૈયપુ એવુંજે અસામાસિક પદ છે તે પણ સૂચક છે, સમગ્ર સૂત્રમાં દેવલોકરૈવેયક અને અનુત્તર ત્રણ મુખ્ય વિભાગો છે. દેવલોકનો નિર્દેશબારનામપૂર્વક થયો છે, અનુત્તરનો નિર્દેશ પણ વિનયઃિ પાંચેનામનિર્દેશ સાથે છે. જયારે રૈવેયકના નામ આપેલા નથી પણ ફકત સંખ્યા નિર્દેશ કરેલ છે તેથી ત્યાં એકથી નવનૈવેયકનો ગર્ભિત સમાસ પણ સમજી શકાય અથવા તેના અલગ અસ્તિત્વને Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ૪ સૂત્ર ૨૦ પણ સમજી શકાય છે. કેમ કે રૈવેયકમાં ઉત્પન્ન થનાર સર્વવિરતિધર હોવા છતાં પણ બહુલ સંસારી પણ હોઈ શકે છે. પણ વિજયાદિમાં ઉત્પન્ન થનાર અલ્પ સંસારી જ હોય છે. તે ભેદનું જ્ઞાન કરાવવા અસામાસિક પદ મુકયુ છે. તેમ કહી શકાય. [] છેલ્લો અને ચોથો સમાસ વિનયદ્ધિ ચાર અનુત્તર વિમાનોનો ર્યો છે અને માનિતેષુ પદ થકી તેનો નિર્દેશ મળે છે. પાંચે અનુત્તર વિમાન હોવા છતાં જે ચાર નો અલગ સમાસ કર્યો છે તેનો ઉત્તર સૂિત્ર ૪:૨૭] વિનય૬િ દ્વિવરમ: માંથી મળે છે વિજયાદિ ચાર અનુત્તરમાં બે વખત ગયેલાને ચરમશરીરી કહ્યા છે. [૭] કવર્થસિદ્ધ-અલગ પદ લેવાનું કારણ તે દેવોનું નિયમા એકાવતાકરી પણું છે જ પ્રશ્ન-પાંચમા કલ્પ નું નામ બ્રહ્મ છે છતાં સૂત્રકારે બ્રહ્મલોક કેમ મુકયું? - એક તો બ્રહ્મ-લોક એ રીતના નામોલ્લેખની જ પ્રાચીન પરીપાટી છે - બીજું બ્રહ્મ કલ્પમાં અંતે લોકાંતિક દેવોનું સ્થાન છે તે જણાવવા અહીં લોક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ લોકશબ્દ થી લોકાન્તિક દેવોનો બોધ થાય છે ત્યાં રહેવાવાળા દેવ અત્યંત શુભ પરીણામવાળા છે. ઋષિમાફક રહેતા હોવાથી બ્રહ્મર્ષિ કહેવાય છે તેમને પરમાત્માના કલ્યાણકો જોવાની વિશેષરુચિ હોય છે. નિયમા મોક્ષગામી જીવો હોય છે. જ પૂર્વે જણાવ્યા મુજબ એકથી બાર કલ્પના દેવો કલ્પોપપન્ન કહ્યા છે અને તેની ઉપરના દેવો કલ્પાતીત કહ્યા છે. કલ્પોપપન માં સ્વામી-સેવકભાવ છે. કલ્પાતીત માં આવો સ્વામી-સેવકભાવનથી બધા અહમિન્દ્રો છે મનુષ્યલોકમાં કોઈ નિમિત્તથી જવાનું થાય તો પણ કલ્પોપપન્ન દેવો જ જાય-આવે છે. કલ્પાતીત દેવો પોતાનું સ્થાન છોડીને જતાં નથી. U [8] સંદર્ભઃ # આગમ સંદર્ભઃ- (૧) સોમાણ સમરહિંમોયત મહાપુ सहस्सार आणयपाणयआरणअच्चुयहेट्ठिमगेवेज्जगमज्झिमगेवेज्जग उपरिमगेवेज्जग विजयवेजयंतजयंतअपराजियसव्वट्ठसिद्धिदेवा च * प्रज्ञा. प.३-सू.१२५/११ * एवं * औप.सू. ४३/११ (२) सोहम्मे ईसाणे सणंकुमारे माहिंदे बंभलोए लंतए महासुकके सहस्सारे आणए पाणए आरणे अच्चुए गेंवेज्जविमाणे अणुत्तरविमाणे ईसिप्पबमारा * अनुयो.सू.१०३/१४ # તત્વાર્થ સંદર્ભ- ૪ ફૂદ્દ પૂર્વયોદ્દા 1.૪જૂ.ર૦ વિનયgિ દ્વિવરHI: ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ:- ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ૨૬, સર્ગઃ૨૭ને આધારે U [9] પદ્યઃ(૧) પ્રથમ કલ્પ સુધર્મ નામે, ઇશાન બીજો જાણવો સનતને માટે બ્રહ્મ, લાન્તકને પીછાણવો Page #81 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શુક્રને સહસ્ત્રાર કલ્પ આનતને પ્રાણત કહી આરણ કલ્પ અગ્યારમો વળી, બારમો અય્યત સહી. નવની સંખ્યા રૈવેયકની ગ્રીવાસ્થાને સ્થિર રહી વિજયને વળી વૈજયંત જયંત અપરાજિત સહી સર્વાર્થ સિધ્ધ એ દેવપાંચે અનુત્તરના જાણવા એમ વૈમાનિક દેવો, ને છવ્વીસે અવધારવા સૌધર્મ ઐશાન સાનકુમારને માટેન્દ્ર બ્રહ્મલોક તથા લાંતકવળી મહાશુક્ર સહસ્ત્રાર આણત પ્રાણત આરણ અશ્રુત કલ્પોપપન્ન રૈવેયક વિજય વૈજયન્ત જયંત અપરાજિત અને સર્વાર્થસિધ્ધ ચૌદ એ કલ્પાતીત U [10] નિષ્કર્ષ-સૂત્રકાર ભંગવંત પ્રસ્તુતસૂત્રમાંવૈમાનિકદેવોનો સ્થાનનિર્દેશ કરે છે. ત્રણ પ્રકારના લોક કહ્યા છે. અધો - તીર્જી - ઉર્ધ્વ અધોલોકનું વર્ણન મુખ્યતયા સાત નરકાવાસોને આધારે કર્યું. તીર્થાલોકનું વર્ણન મુખ્યતયામનુષ્યલોકને આવરી લઈને અસંખ્યાતદ્વીપ-સમુદ્રને આશ્રીને કરવામાં આવ્યું અને આ ચોથો અધ્યાય દેવ વિષયક હોવા છતાં તેની ગણના ઉદ્ગલોક વિષયક અધિકારોને આશ્રીને કરવામાં આવી રહી છે. જો કે દેવો તો અધો-તી અને ઉર્ધ્વ ત્રણેલોકમાં વિદ્યમાન જ છે પણ લોકના સ્વરૂપની દ્રષ્ટિએ વ્યવહારમાં ઉર્ધ્વલોક એટલે દેવલોક એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. આટલી પ્રાસ્તાવિક ભૂમિકા પછી આપણે સૂત્રના નિષ્કર્ષ સંબંધે વિચારણા કરીએ તો આ ત્રણેલોકમાં સમગ્ર ચૌદ રાજલોક અથવા લોકનું સ્વરૂપ સમાષ્ટિ થાય છે. વૈરાગ્ય ભાવનાની ચિંતવના સમયે અનિત્ય ભાવનાનો સંબંધ જોડવા કે પછી સંસાર ભાવના માટેની વિચારણા કરવા કે મુખ્યત્વે એવી લોકસ્વરૂપ ભાવના ભાવવા માટે લોકનું સ્વરૂપ જાણવું નિતાન્ત આવશ્યક છે. સૂત્રકાર મહર્ષિ પણ મુખ્ય પ્રતિપાદ્ય વિષય મોક્ષ તત્વ ને આશ્રીને સાતે તત્વોનું જે વર્ણન આ ગ્રન્થમાં કરી રહ્યા છે ત્યાં ધ્યેયતો સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર રૂપ મોક્ષમાર્ગ થકી મોક્ષને પામવાનું જ છે. આ રીતે પ્રસ્તુત સૂત્ર એ લોકસ્વરૂપ ભાવના ભાવવા માટેની ઉચિત માહિતી પૂરી પાડે છે. તેમજ સમગ્ર ઉર્ધ્વલોક ના સ્વરૂપ સ્પષ્ટીકરણ થકી આપણી શ્રધ્ધાને પણ દ્રઢ કરે છે આ રીતે સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાનના પાયાને મજબુત બનાવીને જો સર્વાર્થસિધ્ધ વિમાનનું લક્ષ રાખીએ તો સમ્ય ચારિત્ર પણ આવશ્યક બનવાનું જ છે. - કેમ કે સર્વાર્થસિધ્ધના જીવો એકાવતારી છે. લોકની ચોટી ઉપર રહેલી સિધ્ધશીલામાં સ્થાન પ્રાપ્ત કરવા માટે સર્વાર્થસિધ્ધ વિમાન એક જંકશન બિંદુ છે. તેનો ખ્યાલ પણ આ સૂત્રમાં પરોક્ષ રીતે મળી આવે છે. . આ રીતે પ્રસ્તુત સૂત્ર ઉદ્ગલોકના સ્થાન નિર્દેશથકી ઉધ્વતિઉદ્ધસ્થાનનો પ્રેરણાસ્ત્રોત રૂપ છે. OOOOOOO Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૨૧ (અધ્યાયઃ૪-ગ ૨૧) U [1] સૂત્રહેતુ- સૌધર્માદિ વૈમાનિકો જે પૂર્વસૂત્રમાં જણાવ્યા તેઓની સ્થિતિપ્રભાવ આદિમાં ઉપર-ઉપરના કલ્પમાં રહેલી અધિકતા દર્શવવાના હેતુથી આ સૂત્રરચાયું છે. _ [2] સૂત્રશૂળઃ- તિબાવલુપુતાવશુદ્ધવિધ विषयतोऽधिकाः | 0 [3] સૂત્ર પૃથક સ્થિતિ - પ્રભાવ -સુવું -સ્તુતિ - એસ્થેવિશુદ્ધિ -ન્દ્રિય अवधि -विषयतः अधिकाः T [4]સૂત્રસાર:- સ્થિતિ પ્રભાવ,સુખ,ઘુતિ,લેશ્યાવિશુધ્ધિ, ઈન્દ્રયવિષય, અવધિ વિષય [એ સાત બાબતોમાં ઉપર ઉપરના દેવો ક્રમશઃ[ અધિક) હોય છે. [5] શબ્દજ્ઞાનસ્થિતિ- આયુષ્ય પ્રવિ-નિગ્રહ-અનુગ્રહશકિત યુર્વઃ- સુખ શુતિઃ- તેજ,કાંતિ જેશ્યાવિશુદ્ધિ-લેશ્યા-દેહવર્ણ-તે વિષયે વિશુધ્ધિ ન્દ્રિયવિષય:-દૂરથી ઈષ્ટ વિષયોના ગ્રહણનું ઇન્દ્રિય સામર્થ્ય અવિષય:- અવધિજ્ઞાન સામર્થ્ય U [6]અનુવૃત્તિઃ- (૧) વૈમાનિક અધિકાર સૂત્ર ૪:૧૭ (૨) પર ઉપર ૪:૧૯ (૩) વેવા: અધિકારસૂત્ર ૪:૧થી U [7] અભિનવટીકા- પ્રસ્તુત સૂત્રમાં સ્થિતિ પ્રભાવ આદિ સાત બાબતો નો નિર્દેશ કરેલો છે. પરંતુ તેના અર્થઘટનને માટે પૂર્વોકત સૂત્રની અનુવૃત્તિ કરવી જરૂરી છે.કારણ? સ્થિતિ-પ્રભાવ-સુખ વગેરે અધિક અધિક છે તેમ કહ્યું પણ કોના? તો-વૈમાનિક દેવોના કોનાથી અધિક અધિક છે? - ૩પપરિ-નીચે-નીચેના કલ્પના દેવો કરતા ઉપર-ઉપરના કલ્પના દેવોના સ્થિતિ, પ્રભાવ આદિ અધિકાધિક છે તેથી એમ કહી શકાય કે પૂર્વસૂત્રમાં કહેવાએલ ક્રમાનુસાર સૌધર્મ આદિ કલ્પ અને કલ્પાતીતોના દેવો પૂર્વપૂર્વના વૈમાનિક કરતા ઉપર-ઉપર ના વૈમાનિકમાં સ્થિતિ પ્રભાવ,સુખ,ઘુતિ,લેશ્યાવિશુધ્ધિ, ઈન્દ્રય વિષય અને અવધિ વિષયની અપેક્ષા એ અધિક-અધિક છે. જેમકે સ્તુતિ-સૌધર્મ કરતા-ઐશાનમાં વિશેષ,ઐશાન થી સાનતકુમારમાં વિશેષ, સનતકુમાર થી માહેન્દ્રમાં વિશેષ એ રીતે સૌથી વિશેષ અનુત્તર ના દેવોની ઘુતિ સમજવી. * સ્થિતિ- દેવાયુકર્મના ઉદયથી પ્રાપ્ત દેવભવમાં જ રહેવાનું થાય તે સ્થિતિ. -દેવગતિમાં રહેવાનો કાળ,.... આયુષ્ય -સ્થિતિના બે ભેદ છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. જેનું વર્ણન તત્વાર્થ સૂત્રકાર પોતે જ આ અધ્યાય ના સૂત્રઃ૨૯થી૪૨માં કરેલ છે. તેથી ““યાદેવની કેટલી સ્થિતિ"તેનું વર્ણન અહીં અ, ૪/ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરેલ નથી. -અધિકતા દર્શાવવા માટે તેની વ્યાખ્યા કરીએ તો એટલું જરૂર કહી શકાય કે સૌધર્મદિ જે ક્રમમાં આ વૈમાનિકોનાનામસૂત્ર ૪:૨૦માં જણાવી ગયા તે ક્રમમાં ક્રમશઃ તેમનું આયુષ્ય અધિકાધિક હોય છે. જેમ કે સૌધર્મકલ્પના દેવોનું ઉત્કૃષ્ટ આયુ ર-સાગરોપમ છે તો ઇશાન કલ્પમાં સાધિક બે સાગરોપમ છે અને સાનકુમરમાં ૭-સાગરોપમ છે તે રીતે આયુ ક્રમશઃ વધતુ જાય છે. -વળી સ્થિતિની વાત આગળ કહેવાની હોવા છતા આ સૂત્રમાં સ્થિતિની જે અધિકતા દર્શાવી છે તે પણ સહેતુક છે. જયાં આ દેવોની સ્થિતિ સમાન જણાય છે. ત્યાં પણ ઉપર ઉપર ઉત્પન્ન થનારા દેવો અન્ય ગુણોમાં અધિકતા વાળા હોય છે. અથવા તેઓની સ્થિતિ બીજા ગુણોની અપેક્ષાએ અધિક હોય છે. * મા- નિગ્રહ, અનુગ્રહો, વિક્રિયા અને પરાભિયોગ ને પ્રભાવ કહે છે -નિગ્રહ- એટલે શાપ અથવા દંડ દેવાની શકિત -અનુગ્રહ-પરોપકાર વગેરે કરવાની શકિત તે અનુગ્રહ -વિક્રિયા- શરીરને અનેક પ્રકારનું બનાવવાની અણિમા-મહિમા આદિ લબ્ધિરૂપ શકિત તે વિક્રિયા. -પરાભિયોગ:-અન્ય પર વર્ચસ્વ, જેના બળથી બીજા પાસે જબરદસ્તી થી કોઈ કામ કરાવી શકાય તે પરાભિયોગ આ નિગ્રહ-અનુગ્રહ આદિ શકિત સૌધર્મ કલ્પના દેવોમાં જેટલી જોવા મળે છે તેના કરતા અનંતગણી પોતાની ઉપર-ઉપરના વિમાનવર્તીદેવોમાં [અધિક-અધિક જોવા મળે છે. જોકે ઉપર-ઉપરનદેવોમંદ અભિમાનવાળા અને અલ્પફ્લેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રવૃત્તિ કરતાનથી-પ્રવર્તતાનથી-કેમકેતેઓનો કર્યભાર અતિ મંદ હોવાથી માનકષાય પણ અત્યન્ત મંદ હોય છે. અને તેમના સંફ્લેશ પરિણામ પણ અતિશય અલ્પતર હોય છે. ચિત્તમાંકષાય પ્રવૃત્તિની મંદતાને લીધે નિગાહ અનુગ્રહમાં પ્રવર્તન પણ ઓછું જ રહે છે. જ સુલ:-ઇન્દ્રિયો થકી ગ્રાહ્ય વિષયોનો અનુભવ કરવો એ સુખ -સાતા વેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયોમાં ઇષ્ટ અનુભવ રૂપસુખ ઉપર-ઉપરના દેવોમાં અધિક હોય છે. -દેવલોકના ક્ષેત્રનો સ્વભાવ જ એ પ્રકારે છે કે જેના નિમિત્તથી ત્યાંના પુદ્ગલ પોતાની અનાદિ પારિણામિક શકિત દ્વારા અનંતગુણ અધિકાધિક શુભરૂપે જ પરિમન પામ્યા કરે છે. તે શુભ પરિણમન એવા પ્રકારે થયા કરે છે કે જે ઉપર-ઉપર ના દેવા માટે અનંતગુણ અધિક સુખનું કારણ બને છે. માટે ત્યાં ક્રમશઃ ઉપરના કલ્પમાં સુખ પણ અધિકાધિક હોય છે. જેમકે-પ્રથમ બે કલ્પના દેવો કાયમવિચારી છે તે સર્વાગ મૈથુન સેવી છે, પછીના બે કલ્પના ફકત સ્પર્શ પ્રવીચારી છે છતાં પહેલા બે કલ્પ કરતા બીજા બે કલ્પના દેવોને મૈથુન સુખ અધિક હોય છે. ત્રીજા બે કલ્પ [પાંચમા-છઠ્ઠા કલ્પના દેવો ફકત રૂપ પ્રવીચારી છે તો પણ તેમને પૂર્વના કલ્પ કરતા અધિક મૈથુન સુખ અનુભવાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૧ જ યુતિ - દેહ,વસ્ત્ર,આભુષણ વગેરેની કાંતિ તે દ્યુતિ - શરીરની નિર્મળતાકે કાંતિ તેમજવસ્ત્ર અને આભુષણનું તેજનીચેનીચેના દેવો કરતા ઉપર-ઉપર ના દેવોમાં અધિકાધિક હોય છે. ' જ રવિણદ્ધિ-અહીંલેશ્યાનો અર્થ ટીકાકારમહર્ષિદવ્યલેશ્યાઅર્થાત ““શરીર નો વર્ણ'' એવો કરે છે. ભાષ્યકાર લેશ્યા શબ્દને વેશ્યા રૂપેજ ગણાવે છે શરીરનો વર્ણ એવો અર્થઅલગ કરતા નથી.આવી વેશ્યાની વિશુધ્ધિઉપર-ઉપર નાકલ્પમાં અધિકાધિક હોય છે -જો કે વૈમાનિકોનો વેશ્યા સંબંધિ નિયમહવે પછી સૂત્ર ૨૩પત પશુસ્ટર માં કહેવાશે તો પણ અહીં જયારે સૂત્રકારે છેશ્યવિશુદ્ધિનું કથન કરેલું છે ત્યારે તેનો અભિપ્રાય વિશેષ અર્થ પણ રહેલો જ છે. - તે એ કે જે દેવોમાં આ વેશ્યા ભેદ સમાન છે જેમ કે સૌધર્મ માં પ ડ્યા છે અને ઇશાનમાં પણ પતિ ક્યા છે ત્યાં પણ નીચેના કલ્પકરતા ઉપરનાકલ્પમાં તે જલેશ્યા અધિક વિશુધ્ધ હોય છે. કેમ કે ઉપર-ઉપરનાદેવોના અશુભકર્મો પાતળા થતા જાય છે અને તેઓમાં શુભ કર્મોની બહુલતા જોવા મળે છે. અથવા ઓછા સંકુલેશપણાને લીધે વેશ્યા ઉત્તરોત્તર વિશુધ્ધ જ હોય છે. છે ઈન્દ્રિય વિષય- દૂરથી ઈષ્ટ વિષયો ગ્રહણ કરવાનું જે ઇન્દ્રિયોનું સામર્થ્ય તેને ઇન્દ્રિય વિષય [ક્ષેત્ર કહે છે. પોત-પોતાની ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા, જેમ કે કાન થકી દૂર દૂરનું સાંભળવું આંખ થકી દૂરદૂરનું જોવું વગેરે. આ સામર્થ્ય નીચે-નીચેના દેવો કરતા ઉપર-ઉપર ના દેવોમાં અધિક-અધિક હોય છે. ઉપર-ઉપરના દેવોમાં પ્રકૃષ્ટતર ગુણો અને અલ્પતર સંક્લેશયુકત પરિણામો હોવાથી તેઓમાં આ સામર્થ્ય અધિકાધિક હોય છે. * અવિષય- અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપર-ઉપર ના દેવોમાં અધિક હોય છે - જો કે આ વાત પૂર્વે -.૨૨ ની અભિનવટીકામાં કહેવાઈ છે. છતાં અહીં ફરી થી તેનો ઉલ્લેખ કરેલ છે. પ્રત્યેક દેવને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય જ છે. છતાં દરેક દેવલોકમાં દેવોનું અવધિજ્ઞાન સરખું હોતું નથી, પણ ઉપર ઉપરના કલ્પોમાંના દેવોને તે અવધિજ્ઞાન ક્ષેત્ર) અધિક અધિક હોય છે. -વૈમાનિક દેવોનું ભવપ્રત્યયિક અવધિજ્ઞાનઃદેવલોક નીચે ઉત્કૃષ્ટ | ઉપર ઉત્કૃષ્ટ | તિર્જી ઉત્કૃષ્ટ સૌધર્મ રત્નપ્રભાના | પોત-પોતાના | અસંખ્યાતા -ઈશાન તળીયા સુધી | વિમાનની ધજા | દ્વીપ-સમુદ્ર સનકુમાર શર્કરા પ્રભાના પોત-પોતાના | બીજા દેવલોક -મહેન્દ્ર તળીયા સુધી. વિમાનની ઘજા ! થી વિશેષ બ્રહ્મલોક વાલુકાપ્રભા ત્રીજા-ચોથા કરતા -લાંતક તળીયા સુધી! વિમાનની ઘજા અસંખ્યાત Page #85 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પંકપ્રભાના પોત-પોતાના ! પાંચમા-છઠ્ઠાકરતા -સહસ્રાર તળીયા સુધી | વિમાનની ઘજા | વિશેષ અસં. આનત ધૂમપ્રભાના પોત-પોતાના | સાતમા-આઠમાથી -પ્રાણત તળીયા સુધી | વિમાનની ઘજા | વિશેષ અસં. આરણ ધૂમપ્રભાના પોત-પોતાના | નવમા-દશમાથી -અમ્રુત તળીયા સુધી | વિમાનની ઘજા | વિશેષ અસં. ૧થી તમઃ પ્રભાગ પોત-પોતાના અગીયાર-બારથી -નૈવેયક તળીયા સુધી | વિમાનની ધજા ! વિશેષ અસં. ૭થી૯ મહાતમપ્રભાના | પોત-પોતાના | છ સૈવેયકથી -નૈવેયક તળીયા સુધી | વિમાનની ધજા | વિશેષ અસં. પાંચ લોક નાલિકા | લોક નાલિકાના | સ્વયંભૂરમણ અનુત્તર ના અંત સુધી ના અંત સુધી | સમુદ્ર પર્યન્ત નોંધઃ- (૧) અનુત્તર દેવો મધ્યમાં રહેલી લોકનાળી જોઈ શકે છે પણ સમગ્ર લોકને જોઈ શકતા નથી. (૨) જે-જે દેવોનું અવધિજ્ઞાન વિષયક્ષેત્રની અપેક્ષા એ સમાન છે. તેમાં પણ ઉપર-ઉપરના દેવોમાં અધિકાધિક વિશુધ્ધતા જોવા મળે છે. અર્થાત્ અવધિ વિષય વિશેષ સ્પષ્ટ હોય છે. U [8] સંદર્ભઃ છે આગમ સંદર્ભઃ- (૧) સોસાળ તેવા રસ પ્રચૈથુમેવાણIL विहरंति ? गोयमा ! इट्ठसद्दा ईट्ठारुवा जाव फासा एवं जाव गेवेज्जा अणुत्तरोववात्तिया णं अणुत्तरा सदा एवं जाव अणुत्तरा फासा । નીવા. પ્ર.ર-૩ર-રૂ.ર૧ વૈમાનિધારે (२)....महिढीया महज्जुइया जाव महाणुभागा इड्ढीयए पण्णत्ते जाव अच्चुओ વેઝપુત્તર ય સવે ઢિયા.. નવM.રૂ-૩.ર-ખૂ.ર૭-૬ વૈમાનિધવIRT (૩) હવે પછીના સૂત્ર ૨૨ના આગમ સંદર્ભનીસૂચના ખાસ જોવી તત્વાર્થ સંદર્ભઃ-સ્થિતિ એ.૪-પૂ.ર૧ -૪૨ -.-.૨૩ -લેશ્યા-૪-ખૂ. ૨૩ અન્ય ગ્રન્થ સંદર્ભઅવધિજ્ઞાનઃ-બૃહસંગ્રહણી ગાથા ૨૨૦થી ૨૩ ઇન્દ્રિય તથા અવધિવિષય-ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ૨૬, ૨૭ને આધારે Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અધ્યાયઃ ૪ સૂત્ર: ૨૨ U [9] પદ્ય(૧) સ્થિતિ ને પ્રભાવ સુખો ઘુતિ વેશ્યા ભાવથી ઇન્દ્રિયને વળી -અવધિવિષયો વધતા ક્રમ પ્રસ્તાવથી (૨) સૂત્ર-૨૧ અને ૨૨ નો સંયુકત નિષ્કર્ષ - શુધ્ધિ ઘુતિ પ્રભાવ ઇદ્રિ અવધિ,સુખોક્રમે છે વધુ ને સૌમાં ગતિ દેહને પરિગ્રહ જયાં માન ઓછું થતું 0 [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ સ્થિતિ-પ્રભાવ આદિ સાત મુદ્દાને આશ્રીને ઉપર ઉપરના લ્પમાં રહેલી અધિકતાને જણાવે છે. ત્યારે નિષ્કર્ષ રૂપ એવા કેટલાંક પ્રશ્નો ઉદ્ભવે છે. સૌધર્મકલ્પના બે સાગરોપમ આયુ કરતા પાંચમાં અનુત્તરનું ૩૩ સાગરોપમ આયુ જો અધિકતા દર્શાવતુ લાગે તો સાદિ અનંત એવી મોક્ષ સ્થિતિનો વિચાર કેમ નકરવો? . -ઇન્દ્રિય ગ્રાહ્ય સુખમાં પણ સૌધર્મ કરતા અનુક્રમે પાંચમા અનુત્તર નુ સુખ અનુત્તર જ ભાસતું હોય તો ક્ષાયિક સુખવાળા સિધ્ધોનું જ ધ્યાન કેમ ન કરવું? - પહેલા કલ્પ કરતા છેલ્લા કલ્પાતીત ની કાંતિ અનંતગણી જણાતી હોય તો મોક્ષ પ્રરૂપક-ઉદ્ઘાટક એવા અરિહંત પરમાત્માની કાંતિ કેવી હશે? આ અને આવા વિભિન્ન પ્રશ્નો થકી અંતે તો શાશ્વત સુખઆદિ અનંત સ્થિતિવાળુ સિધ્ધપણું, વિશુધ્ધતમ વેશ્યા થકી મોક્ષની પ્રાપ્તિ આદિ ધ્યેયોજનજર સમક્ષ રહેવા જોઈએ. OOOOOOO (અધ્યાયઃ૪-સુગર) U [1] સૂત્ર હેતુ - સૌધર્માદિ વૈમાનિકો જે પૂર્વસૂત્રમાં જણાવ્યા તેઓની ગતિશરીર-પરિગ્રહ-અભિમાન એ ચાર વિષયમાં ઉપર-ઉપરના કલ્પમાં રહેલી હીનતા દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે. D [2] સૂત્રમૂળ-તિશારીપિપિપિમાનતો હિના: [3] સૂત્ર:પૃથક્ષત્તિ શરીર - પ્રિઢ - અપમાનતઃ શ્રીના: [4]સૂત્રસાર-ગતિ,શરીર,પરિગ્રહ અને અભિમાન આ ચાર વિષયો માં ઉપર ઉપરના દેવો ક્રમશઃહીનહીન હોય છે. U [5] શબ્દજ્ઞાનઃ તિઃ ગમન કરવાની શકિત શરીર - અવગાહના શરીરની ઉંચાઈ પરિપક- વિમાનનો પરિવાર મિનિ:- અહંકાર, માન કષાય હીના:- (ક્રમશઃ) ઓછું-ઓછું. [6]અનુવૃત્તિ-(૧) વૈમાનિ: ૪:૧૭ (૨)દેવા: ૪:૨ (૩) કુંપરિ ૪:૨૨ U [7] અભિનવટીકા- પૂર્વસૂત્ર સ્થિતિ પ્રભાવ આદિની ઉત્તરોત્તર અધિકતા દર્શાવતુ હતુ આ સૂત્રગતિ-શરીર-પરિગ્રહ-અભિમાન એચારમાં ઉપર-ઉપરના કલ્પના દેવો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરતા નીચનીચેના દેવોમાં હીનતા અર્થાત્ ઘટાડો કઈ રીતે છે તે દર્શાવે છે. પૂર્વ સૂત્રની માફક આ સૂત્રમાં પણ વૈમાનિ,રેવા અને પરિપર ની અનુવૃત્તિ છે. જ ગતિઃ-ગતિ એટલે અન્ય સ્થળે ગમનકરવાની શકિત અને ગમન કરવાની પ્રવૃત્તિ આ ગમન પ્રવૃત્તિ વિષયક ભાષ્ય અને ટીકાને અહીં બે ભાગમાં વિભાજીત કરી છે. કેમ કે અનુવાદોમાં કેટલીક ગુંચ સર્જાતી જોવા મળે છે. અહીં ગુંચ ન સર્જાય તેવી રીતે ભાષ્યને ગોઠવવા યથામતી પ્રયત્ન કર્યો છે. (૧)ગમનશકિત તથા પ્રવૃત્તિ ની અપેક્ષા એ ક્રમશઃ હીનતા કઈ રીતે? (૨) સંલગ્ન વિષય રૂપે અધો-તિય દીશામાં ગતિ કઈ રીતે? [૧] ગમનશકિત અને પ્રવૃત્તિ - ઉપર-ઉપરના દેવોમાં ગમનપ્રવૃત્તિ ઓછી ઓછી હોય છે કેમકે ઉપર-ઉપરના દેવોમાં રહેલી મહાનુભવતા, અને ઉદાસીનતા અધિક અધિક કારણે દેશાંતર વિષયક ક્રીડા કરવાની રતિ અને પ્રીતિ વગેરે ઓછાં ઓછાં થતા જાય છે. પરિણામે ગમન પ્રવૃત્તિ પણ ઘટતી જાય છે. - વળી ઉપર-ઉપરના દેવો શુભ પરિણામી હોવાથી-અહીં તહીં જવાના વિષયમાં રૂચી વાળા હોતા નથી વિષય સંકલેશ પણ ઘટતો જતો હોવાથી ગમનપ્રવૃત્તિ મર્યાદિત રહે છે. ફકત અરિહંત પરમાત્માના કલ્યાણકાદિ પ્રસંગોમાં કે કયારેક તીર્થભૂમિની વંદનાદિ કરવા પોત-પોતના કલ્પની બહાર નીકળે છે. [અય્યતેન્દ્રનું ચોથી નરકે લક્ષ્મણ-રાવણના પ્રતિબોધ માટે જવું તે અપવાદિક પ્રવૃત્તિ છે. સર્વ સામાન્યતયા આવું બનતું નથી રૈવેયક તથા અનુત્તરના દેવોતો પોતાના વિમાન છોડીને પણ કયાંય જતા નથી [૨] સંલગ્ન વિષય સ્વરૂપે અહીં ભાષ્યકાર અધો અને તછ ગતિને જણાવે છે તે આ शत-द्विसागरोपमजधन्यस्थितीनां देवानाम् आसप्तम्यां गतिविषयस्तिर्यग् असंख्येयानियोजन कोटीकोटी सहस्राणि । ततः परतः जधन्यस्थितिनाम् एकैकहीना भूमयो यावत् तृतीया इति । સમાનતકુમાર આદિ દેવો જેમની જધન્ય સ્થિતિ- બે સાગરોપમ હોય છે તે આ અધો ભાગમાં સાતમા નરક સુધી અને તીચ્છ ભાગમાં અસંખ્યાત હજાર કોડાકોડી પર્યન્ત જવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી આગળની જધન્ય સ્થિતિવાળા દેવોની ગતિ એક એક ઓછી નરકભૂમિ સૂધી થઈ શકે છે. આ ઘટાડાની મર્યાદા ત્રીજી નરક સુધીની છે. અિહીં એક સ્પષ્ટતા ખાસ કરવાની કે - કઈ જધન્ય સ્થિતિવાળા કઈ નરક સુધી જઈ શકે છે. તેનુ સ્થિતિ વાર કોષ્ટક કે માહિતી ભાષ્યમાં ટીકામાં કે ગ્રન્થાન્તર જોવા મળેલ નથી) તેથી અહીં માત્ર ઉપરની ગમન હદ સાતમી નારકી અને નીચેની હદ ત્રીજી નારકી કહી છે] ગુંચ અનુભવાય તેવો વિષય બન્યસ્થિતિના” છે સૂત્ર મુજબ તેનો અર્થ લઈએતો એવું કથન થઈ શકે કે -બે સાગરોપમ જધન્ય સ્થિતિ કરતા અધિક અધિક જધન્ય સ્થિતિવાળા અર્થાત્ ઉપર-ઉપરના દેવોની ગમનશક્તિ ઘટતા છ-પાંચ-ચાર અને ત્રણ નરક ભૂમિ પર્યન્તની રહે છે. અર્થાત્ ઉપર-ઉપરના કલ્પમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૨૨ ૮૭ ગમનશકિત ઘટતી જાય છે. આ જ ભાવનું લખાણ પંડિત પ્રભુદાસ પારેખ, પંડિત સુખ લાલજી તથા ગણિવર્યશ્રી લાભ સાગરજી એ કરેલ છે. જે વિશેષ યોગ્ય જણાય છે. પરંતુ સિધ્ધસેનીયટીકા અને હારિભદ્રીયટીકામાં નધન્યસ્થિતિ નામ્ શનો અર્થ થોડો જુદી રીતે કરે છે સિધ્ધસેનીયટીકા :- સારોપમદયાત્ : નાસ્થિતિર્લેષાંચૂત ચૂનતમ ા તે तु एकैक हीनां भुवननुप्राप्नुवन्ति । હારિભદ્દીયટીકા-વધવાસ્થિતીનામત, નથી મા પલ્યોપમવિક્ષા સ્થિતિ મેં..આટીકાઆધારિત અનુવાદએવું જણાવે છે કે જેમ જેમજઘન્ય સ્થિતિ બેસાગરોપમથી ઓછી તેમતેમ ક્રમશઃ ગતિ શકિત હીન હીન જયારે દિગમ્બરીય ટીકામાં તોગતિનો પૂર્વોકત અર્થજ ગ્રહણ કર્યો છે અધોગમન વાળી કોઈ વાતનો ઉલ્લેખ જ નથી કર્યો એક વાત નોંધપાત્ર છે કે ગમનશકિત ગમે તેટલી હોય પણ ત્રીજીનરક ભૂમિથી આગળ કોઈ દેવ કદાપી જતા નથી. જશે નહી જારી :- શરીરનું પ્રમાણ પણ ઉપર-ઉપરના દેવોમાં ઓછું-ઓછું હોય છે -પહેલા,બીજા અર્થાત સૌધર્મઇશાન માં સાત હાથ ઉંચુ શરીર હોય છે. - સાનકુમાર અને મહેન્દ્ર માં શરીરની અવગાહના છ હાથ છે. -બ્રહ્મલોક અને લાન્તકમાં પાંચ હાથ પ્રમાણ શરીર હોય છે - મહાશુક્ર અને સન્નારમાં શરીરની ઉંચાઈ ચાર હાથ છે -આનત પ્રાણત-આરણ અશ્રુત ચારેમાં શરીરની ઉંચાઈ ત્રણ હાથ છે. -નવરૈવેયકમાં શરીરની ઉંચાઈ બે હાથ છે. -અનુત્તર વિમાનના દેવોની અવગાહના ૧-હાથ પ્રમાણ છે. * પરિપઅહીં પરિગ્રહ શબ્દથી વિમાનોનો પરિવાર સમજવાનો છે એ પરિવાર દ્રષ્ટિએ પણ ઉપર-ઉપર કલ્પમાં વિમાનોની સંખ્યા ઓછી છે પહેલા સૌધર્મદેવલોકમાં વિમાનોની સંખ્યા ૩૨,૦૦,૦૦૦ બીજા ઇશાન દેવલોકમાં વિમાનોની સંખ્યા ૨૮,૦૦,૦૦૦ ત્રીજા સાનકુમાર દેવલોકમાં વિમાનોની સંખ્યા ૧૨,૦૦,૦૦૦ ચોથા મહેન્દ્ર દેવલોકમાં વિમાનોની સંખ્યા ૮,૦૦,૦૦૦ પાંચમા બ્રહ્મલોક-કલ્પમાં વિમાનોની સંખ્યા ૪,૦૦,૦૦૦ છઠ્ઠા લાંતક દેવલોકમાં વિમાનોની સંખ્યા ૫૦,૦૦૦ સાતમા મહાશુક્ર દેવલોકમાં વિમાનોની સંખ્યા ૪૦,૦૦૦ આઠમા સહસ્રાર દેવલોકમાં વિમાનોની સંખ્યા ૬,૦૦૦ નવમા-દશમા [આનત-પ્રાણતમાં વિમાનોની સંખ્યા ૪૦૦ અગીયારમા–બારમા આિરણ-અર્ચ્યુતમાં]વિમાનોની સંખ્યા ૩૦૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૩૧૮ ૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નીચેની ત્રણ રૈવેયકમાં વિમાનોની સંખ્યા - ૧૧૧ મધ્યમ ત્રણ રૈવેયકમાંવિમાનોની સંખ્યા - ૧૦૭ ઉપલી ત્રણ રૈવેયકમાંવિમાનોની સંખ્યા - ૧૦૩ અનુત્તર વિમાનો ઉદ્ગલોકના કુલ વિમાનો ની સંખ્યા ૮૪,૯૭,૦૨૩ આ વિમાનો ત્રણે પ્રકારે છે. (૧) ઇંદૂક (૨) શ્રેણિગત (૩) પુષ્પાવકીર્ણ - બરાબર મધ્યમાં આવેલા વિમાનને ઈદ્રક વિમાન કહે છે. - ચારે દિશામાં આવેલા પંકિત બધ્ધ વિમાનોને શ્રેણિગત કહે છે. -વિખરાયેલા પુષ્પો જેમ છુટા વિમાનોને પુષ્પાવકીર્ણ કહે છે. તેમાં શ્રેણિગત વિમાનો ત્રીકોણ-ચતુષ્કોણ-વર્તુળ એમ ક્રમશઃ ત્રણ આકારે રહેલા છે અર્થાત્ ત્રીકોણ-ચતુષ્કોણ-વર્તુળ-ત્રીકોણ....એ રીતે - તે મુજબ- પ્રથમ બે કલ્પમાં ૧૩ પ્રતરમાં ૨૯૧૨ કુલ શ્રેણિગત વિમાનો છે. - બીજા બે કલ્પમાં ૧૨ પ્રતરમાં ૨૦૮૮ કુલ શ્રેણિગત વિમાનો છે. - પાંચમાં કલ્પમાં પ્રતરમાં-૮૨૮ કુલ શ્રેણિગત વિમાનો છે. -છઠ્ઠા કલ્પમાં પ-પ્રતરમાં ૫૮૦ કુલ શ્રેણિગત વિમાનો છે.. - સાતમા કલ્પમાં ૪-પ્રતરમાં ૩૯૨ કુલ શ્રેણિગત વિમાનો છે. -આઠમાં કલ્પમાં ૪- પ્રતરમાં કુલ ૩૨૮ શ્રેણિગત વિમાનો છે. - નવ-દશ કલ્પમાં-૪પ્રતરમાં કુલ-૨૬૪ શ્રેણિગત વિમાનો છે. -અગીયાર-બાર કલ્પમાં- ૪ પ્રતરમાં કુલ-૨૦૦ શ્રેણિગત વિમાનો છે. -નવે રૈવેયક મળીને-૯ પ્રતરમાં કુલ ૨૧૬ શ્રેણિગત વિમાનો છે. -પાંચ અનુત્તર મળીને-૧ પ્રતરમાં કુલ-૪ શ્રેણિગત વિમાનો છે. બધા મળીને કુલ શ્રેણિગત વિમાનો - ૦૮૧૨ છે. કર પ્રતર ના ઈન્દ્રક વિમાનો- દ૨ છે. જ મિમીન:- અભિમાન એટલે અહંકાર, માન કષાયનો ઉદય. સુંદર સ્થાન,દેવદેવી પરિવાર,શકિત, સમૃધ્ધિ વિષય, વિભૂતિ સ્થિતિ અવધિજ્ઞાન વગેરેમાં અભિમાન ઉત્પન્ન થાય છે. આવું અભિમાન-ઉપર ઉપરના દેવોમાં કષાય ઓછો હોવાથી ઉત્તરોત્તર ઓછું જ હોય છે. નીચે-નીચેના દેવો કરતા ઉપર ઉપરના દેવો અધિક શકિતશાળી હોવા છતાં * તેમના અભિમાન ઓછા-ઓછા હોય છે. ગતિ-શરીર-પરિગ્રહ અને અભિમાન માં ઉપર ઉપરના દેવો હીન હોય છે. તેમ કહ્યું તદુપરાંત બીજી પણ પાંચ બાબતો દેવોના સંબંધમાં ભાષ્યકાર જણાવે છે (૧) ઉચ્છવાસ (૨) આહાર (૩) વેદના (૪) ઉપપાત (પ)અનુભાવ | [૧] વાસ:- જેમ જેમ દેવોની સ્થિતિ વધતી જાય તેમ તેમ ઉચ્છવાસનું કાલમાન પણ વધતું જાય છે. - દશ હજાર વર્ષના આયુષ્ય વાળા દેવોને એક એક ઉચ્છવાસ નો સાત સાત સ્ટોક Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૨ ૮૯ પરિમાણ કાળ હોય છે. -એક પલ્યોપમ આયુષ્યવાળા દેવને એક દિવસમાં એક જ ઉચ્છવાસ હોય છે. -સાગરોપમના આયુષ્ય વાળા દેવા માટે એવો નિયમ છે કે જેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તેનો ઉચ્છવાસ પ્રત્યેકસાગરોપમે એક પક્ષ અર્થાત પખવાડીયું જાણવો. [૨]ગાહારી-આહારના વિષયમાં પણ જેમ જેમ-દેવોનું આયુષ્ય વધુ તેમ તેમ તેઓનું આહારનું દિનમાન વધતું જાય છે. - દશ હજાર વર્ષ આયુષ્ય વાળા દેવોને આહાર એક દિવસના અંતરે હોય છે -પલ્યોપમના આયુષ્ય વાળા દેવોને આહાર પ્રમાણ દિન પૃથક્વ બેથીનવદિવસ છે પછી આહાર લે છે [આહાર ની ઇચ્છા કરે છે] -સાગરોપમના આયુષ્યવાળા દેવોના વિષયમાં એવો નિયમ છે કે જેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે. આહારની ઇચ્છા કરે છે] - આહાર ના ત્રણે ભેદ કહ્યા છે - ઓજાહાર,લોમાહાર,કવળાહાર -ઓજાહારઃ- ઉત્પત્તિના પહેલા સમયથી શરીર પર્યાપ્તિ ની નિષ્પત્તિ પર્યન્ત ગ્રહણ કરાતાં પુગલોનો આહાર તે ઓજાહાર લોમાહારઃ- શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સ્પર્શેન્દ્રિય થકી ગ્રહણ કરાતા પુગલોનો આહાર કવલાહાર- કોળીયા થી ગ્રહણ કરાતો આહાર દેવોને કવલાહાર હોતો નથી. ઓજાહાર અને લોમાકાર હોય છે. અહીં દેવોને આહાર વિષયક જે નિયમ બતાવ્યો તે લોમાહારને આશ્રીને સમજવો. - લોમહારના પણ બે ભેદ છે.-આભોગલોમાહાર,અનાભોગલોમાહાર - ઇરાદ પૂર્વક કરાતો લોમાહારતે આભોગ લોમાહાર જેમ કે શિયાળામાં ઠંડી દૂર કરવા કોઇપણ સાધનથી કે સૂર્ય આદિના ઉષ્ણપુદ્ગલોનું ગ્રહણ કરવું -અજાણતા કે આપોઆપ જેલોમાંહાર થાય તે અનાભોગ લોમાહાર જેમ કે શિયાળામાં શીત અને ઉનાળામાં ઉષ્ણ પુદ્ગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. -અહીં દેવોનો જે આહાર છે તે આભોગ લોમાહાર રૂપ છે, જયારે તેઓને આહારની અભિલાષા થાય ત્યારે તેમના પુણ્યોદયથી મનોકલ્પિત આહારના શુભ પુદ્ગલો સ્પર્શેન્દ્રિય દ્વારા શરીરપણે પરિણમે છે. તેથી શરીર પુષ્ટ થાય છે અને મનને તૃપ્તિ થાય છે. જ વેદના - સામાન્ય રીતે દેવોને સાતા વેદનીય અર્થાત સુખવેદના જ હોય છે. કયારેક જ અસાતા વેદનીય અર્થાત્ દુઃખની અનુભૂતિ થાય છે. જો કયારેક અસાતા વેદનીયનો ઉદય થાય તો પણ તે અંતમૂર્તથી વધારે સમય રહેતો નથી. સાતા વેદનીય ની ધારા પણ પ્રવાહરૂપે છ મહિના સુધી રહે છે. પછી અંતમૂહૂર્ત પણ તે ધારા છૂટી જાય છે કે બદલાય જાય છે. ચ્યવનકાળ નીકટ આવે ત્યારે છેલ્લા છ માસ વેદનાનો અનુભવ રહે છે. અહીં વેદના નો અર્થ વેદનીય કર્મને આશ્રીને લેવાનો હોવાથી સાતા વેદનીય અને અસતા વેદનીય બંનેનું ગ્રહણ કરેલ છે. જેમાં સાતા વેદનીય તે સુખ અને અશાતા વેદનીય તેદુઃખ. Page #91 -------------------------------------------------------------------------- ________________ GO તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ ૩૫૫તિઃ- ઉપપાત એટલે ઉત્પત્તિ સ્થાનની યોગ્યતા - દેવપર્યાયમાં જન્મગ્રહણ કરવો તેને ઉપપાત કહે છે -જે અન્યલિંગી એટલે કે જૈનેતર-મિથ્યાદૃષ્ટિ છે તે વધુમાં વધુ બારમાં કલ્પ- અશ્રુત દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે - જે જૈનલિંગી હોવા છતા મિથ્યાદ્રષ્ટિ છે તેઓ રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે – -સમ્યગુદૃષ્ટિ સંયમી સર્વાર્થ સિધ્ધ પર્યન્ત કોઈપણ સ્થાને ઉત્પન્ન થઈ શકે છે. -ચૌદ પૂર્વધર સાધુ બ્રહ્મલોકથી સર્વાર્થ સિધ્ધ પર્યન્ત કોઈપણ કલ્પમાં ઉત્પન્ન થઈ શકે પણ બ્રહ્મલોક નીચેના કલ્પમાં ઉત્પન્ન થતા જ નથી. જ અનુમાવા-પરિણમન, લોકસ્વભાવ -लोकस्थितिः, लोकानुभाव:, लोकस्वभाव:,जगद्धर्मः, अनादिपरिणामसन्ततिः इत्यर्थः - વિમાનો, સિધ્ધશીલા વગેરે આકાશમાં નિરાલમ્બન-નિરાધાર સ્થિર રહેલા છે તેમાંલોક સ્થિતિ જ કારણભૂત છે. - અરિહંત પરમાત્મા ના જન્માભિષેક, કેવળજ્ઞાન આદિ પ્રસંગે દેવોના આસનનું કિંપિત થવું એ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. - આ આસન કંપથી દેવો અવધિજ્ઞાનનો ઉપયોગ મુકે છે. તીર્થંકર પરમાત્માના કલ્યાણકાદિ મહિમા જાણી નીચે આવે છે- સ્તુતિ, વંદના ઉપાસનાદિ થી આત્મ કલ્યાણ કરે છે. કેટલાક દેવો પોતાના જ સ્થાનમાં રહી પ્રત્યુત્થાન,અંજલિકર્મ,પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થકરની અર્ચા કરે છે. આ બધું લોકાનુંભાવનું જ કાર્ય છે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-પૂર્વસૂત્ર ૨૧ તથા સૂત્રઃ૨૨ બંનેની સંયુકત સૂચના - (૧) જે જીવાજીવાભિગમમાં સૂત્ર ૨૧૫/૭થી ૨૧૬, સૂત્રઃ૨૧૭/પ-, સૂત્ર ૨૧૯, સૂત્ર ૨૧૩/૧૨માં આ બંને સૂત્રોના પાઠ વિસ્તાર થી આપેલ છે (૨) ૪ પ્રજ્ઞાપના સૂત્ર પદાર દેવાધિકારમાં સૂત્ર ૫૧/૩ થી સૂર૫૩ આખું. ત્યાં અધિકાર ખૂબજ લંબાણથી છે. તેમાં દેવોની સ્થિતિ-પ્રભાવ વગેરેની અધિકતા સુંદર રીતે દર્શાવી છે. આ બંને સાક્ષી પાઠો ખૂબજ લંબાણ વાળા હોવાથી અહીં “આગમ સંદર્ભ' વિભાગમાં મુકેલ નથી પણ આ પાઠો ખૂબજ સુંદર અને મનનીય પાઠો છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ક્ષેત્ર લોક પ્રકાશ-સર્ગઃ૨૬ અને ૨૭ ના આધારે બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૧૭ થી ૧૨૦-પરિગ્રહને માટે બૃહત્ સંગ્રહણી-ગાથા ૭૯ - પ્રતર સંખ્યા બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૪૩-૧૪૪–૧૪૫ શરીર-અવગાહના બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૫૦થી ૧૫૪ - ઉપપાત Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૧ અધ્યાય: ૪ સૂત્રઃ ૨૩ ૯૧ U [9] પદ્યઃ(૧) ગતિને વળી દેહમાને પરિગ્રહ અભિમાનના અગ્ર અગ્રે પુણ્ય વધતાં સર્વ તે ઘટતાં જતાં (૨) સૂત્ર ૨૨ નું પદ્ય-સૂત્ર-૨૧ માં કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં મુખ્યત્વે ચાર વાત સૂત્રકારે કરી છે. (૧)ગતિ (૨) શરીર (૩) પરિગ્રહ (૪) અભિમાન. આ ચારે વસ્તુ ઉપર ઉપરના કલ્પ માં ઓછી ઓછી હોય છે. પણ તેના જે કારણો જણાવ્યા છે તે નિષ્કર્ષ રૂપે ખૂબજ મહત્વના છે. જેમ કે ગતિ-ઉપર ઉપરના દેવોની ગમન પ્રવૃત્તિ ઓછી ઓછી હોય કારણસંતોષ,ભટકવાની વૃત્તિનો અભાવ, ઓછી વિષય લાલસા વગેરે. કેવી સુંદર વાત જણાવી છે અહીં જીવ જેમ જેમ ઉચ્ચસ્થાનો એ પહોંચે છે તેમ તેમ તેનામાં સંતોષાદિ ગુણોનો વિકાસ થાય છે. અને વિષયેચ્છાદિ અવગુણોમાં ઘટાડો થાય છે. અર્થાત્ આત્માનેવિકાસ કક્ષામાં આગળ વધારવો હોય, ગુણસ્થાનોની સીડીના પગથીયા ચઢાવવા હોય તો આવા સદ્ગુણોને વિકાસ અને અસણો થી નિવૃત્તિ આવશ્યક છે. એ જ રીતે અભિમાન સંબંધે પણ સુંદર બોધ મળે છે. ઉપર ઉપરના કલ્પ માં દેવોમાં શકિત-સમૃધ્ધિ-રૂપ-વૈભવાદિ બધુંજ ક્રમશઃ વધુ-વધુ હોવા છતાં તેમનામાં અભિમાન ઓછું ઓછું હોય છે એટલે કે નમ્રતાનો ગુણ વધુને વધુ વિકસતો જાય છે. આ વાતનો નિષ્કર્ષ કેવો મજાનો નીકળી શકે કે જીવ જેમ જેમ વિકાસ સાધતો જાય જેમ જેમ આત્માની ઉપર ઉપરની અર્થાત્ ઉચ્ચ કક્ષાને પામતો જાય છે તેમ તેમ વધુ નમ્ર બને છે. માન કષાયનો નિગ્રહ થાય છે અને જયારે ૧૨માં ગુણઠાણાની કક્ષાને જીવ સ્પર્શી જાય છે ત્યારે તે સર્વથા માન કષાય રહીત અર્થાત સર્વથા નિરાભિમાની બની જાય છે. (અધ્યાયઃ૪-સૂત્ર:૨૩) U [1]સૂત્રહેતુ - પૂર્વે ભવનપતિ-બંતર-જયોતિષ્ક કલ્પના દેવોની લેશ્યા જણાવી હતી અહીં આ સૂત્ર થકી વૈમાનિક નિકાયના દેવોની લેશ્યાને જણાવે છે. U [2]સૂત્ર મૂળ - પીતપશુદ્ધેશ્યાદ્ધિવિશેષેપુ U [3]સૂત્ર પૃથક- પીત - - શુદ્ધેય દ્રિ - 9 - શg U [4] સૂત્રસારઃ- તેજો,પધ,શુકલલેશ્યાઅનુક્રમે બે,ત્રણ અને શેષ કલ્પ માં જણાવી અર્થાત [પહેલા બેકલ્પમાં દેવોને તેજલેશ્યા હોય છે. પછીના ત્રણ કલ્પમાં દેવોને પઘલેશ્યા હોય છે અને છઠ્ઠા લાંતકથી સર્વાર્થસિધ્ધ પર્યન્ત દેવોને શુકલલેશ્યા હોય છે) U [5]શબ્દશાનઃપીત-તેજો લેશ્યા પ- પદ્મ લેશ્યા Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુરુ - શુકલેશ્યા એશ્યા- પિત,પદ્ધ,શુકલ-દેહવર્ણ રૂપ લેશ્યા દ્ધિ - પ્રથમ બે કલ્પ ત્રિ- ત્રીજો-ચોથો-પાંચમો કલ્પ - (છઠ્ઠા કલ્પ થી પાંચમા અનુત્તર સુધી) બાકીના બધાં 3 [6]અનુવૃત્તિઃ- (૧) વૈમાનિ: ૪:૨૭ (ર)વા:....૪: (3)सौधर्मेशानसानत्कुमारमाहेन्ब्रह्मलोकलान्तकमहाशुक्रसहमारेषु आनतप्राणतयो: आरणच्युतयो: प्रैवेयकेषु विजयवैजयन्तजयन्ता परािजितेषु सर्वार्थसिद्धे च । ४:२० (૪)૩૫પર-૪:૨૨ U [7] અભિનવટીકા- આ સૂત્રમાં તો માત્ર ત્રણ લેશ્યા વિષયક સૂચના જ અપાયેલી છે. પણ અનુવૃત્તિ થકી સૂત્ર સ્પષ્ટ બને છે. (૧) વૈમન:- રેવા: એ બે પદનો અધિકારનો ચાલુ જ છે. તેથી અહીં ફકત વૈમાનિક કલ્પના દેવો વિષયક જ વેશ્યાની સૂચના અપાઈ છે. તેમ સમજવું (૨) સૌધર્માદિ કલ્પોની અનુવૃત્તિ પણ ચાલુ છે. તેથી દ્રિ-વ-શgિ દ્વિ-ત્રિ શબ્દો સૌધાર્માદિ વૈમાનિક દેવોને જ લાગુ પડશે. પરિણામેદ્વિ-અર્થાત સૌધર્મ અને શાન ત્રિ-અર્થાત સાનમાર, મહેન્દ્ર, અને વૃદ્ધત્વો શેષ અર્થાત રક્ત, મહાશુ, સદાર, માનત, પ્રાત, કારણ, વ્યુત, રૈવેય, અનુત્તર તેઓને ક્રમાનુસાર પત,F, શુ દ્ધેશ્યા કહી છે. અર્થાત જ પ્રથમ બે કલ્પ એટલે કે સૌધર્મ અને ઇશાન કલ્પના દેવોમાં પીત લેશ્યા હોય છે. –બીજા ત્રણ કલ્પ એટલે કે સાનકુમાર, મહેન્દ્ર અનેબ્રહ્મલોકના કલ્પના દેવોમાં પાલેશ્યા હોય છે. –શપુ એટલે કે બાકીના વૈમાનિકો-લાંતક,મહાશુક્ર,સહસ્ત્રાર,આનત,પ્રાણત,આરણ અને અશ્રુત કલ્પના દેવોમાં તથા રૈવયેક અને અનુત્તરવાસી દેવોમાં શુકલેશ્યા હોય છે. જ ટીકાકાર ના જણાવ્યા મુજબ અધ્યવસાયરૂપ ભાવ લેશ્યાતો છ એ પ્રકારે દરેક વૈમાનિકમાં હોય જ છે, તેથી અહીંદ્રવ્ય લેશ્યાવિવશીતતેમ સમજવું અર્થાત્ પીત-પદ્ય-શુકલ ત્રણે લેશ્યા સંબંધિ જે કથન કરેલ છે તે શારીરિક વર્ણરૂપ દ્રવ્યલેશ્યા સંબંધમાં સમજવું. – ઉપર-ઉપર ના દેવોમાં વિશુધ્ધિ ની અધિકતાને લીધે ઉપર ઉપરના કલ્પમાં વેશ્યાની પણ વિશેષે વિશેષે શુધ્ધિ કહી છે. જેમાં - -સૌધર્મ- ઇશાનના દેવો પીતલેશ્યક હોવાથી કનક સુિવર્ણ ] વર્ણવાળા કહ્યા – સનતકુમારાદિ ત્રણના દેવોપાલેશ્યક છે માટે પાકમળ સમાન દેકનિયુકત કહ્યા છે. - લાન્તક થી સર્વાર્થ સિધ્ધિ પર્યન્તના દેવો શુકલેશ્યક હોવાથી ધવરુય: ધવલ અિતિથ્વતો વર્ણવાળા કહ્યા ૩પરિ૩પરિ - શબ્દની અનુવૃત્તિ લેતા એવો અર્થ થઈ શકે છે કે – જે દેવોની વેશ્યા સમાન છે તેઓમાં પણ ઉપર-ઉપરનાદેવોનીલેશ્યાની વિશુધ્ધિ અધિક-અધિકસમજવી. જેમ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૩ કે સૌધર્મ-ઇશાન બંને કલ્પ ના દેવો પીતલેશ્યક છે તો પણ સૌધર્મ કરતા ઇશાન કલ્પના દેવો ની વેશ્યા વિશુધ્ધિ અધિક સમજવી. જ યથાશયમ અનુક્રમમ- આ સૂત્રમાં પોતાદિ લેશ્યા સાથે યાદિ નો સંબંધ અનુક્રમથી જોડેલ છે એટલે કે પતિ અને દ્વિ, પદ અને ત્રિ તેમજ શુલ્ક અને શેષ આવા અનુક્રમથી ઉપરોકત અર્થ અભિપ્રેત થયો છે. લેશ્યાનું સમગ્ર વર્ણન સાથે ન કરતા ત્રણ તબક્કે કર્યું છે તે પણ પ્રત્યેક નિકાય ના સુખપૂર્વક બોધને માટે સમજવું જેથી વૈમાનિક નિકાયનોસમબોધ એક સાથે સળંગ થઈ શક્યો છે. * સમાસઃ-પીતા વ પ શુ: ૨ તા: પૌતપાશુલ્ય: પીત્ત પશુ#સ્ત્રી યે તે પીતપશુસ્ટન્ટેશ્યા: એ રીતે બહુવ્રીહિ સમાસ થયો છે. નોંધઃ- બૃહસંગ્રહણીના વિવેચનમાં તો સ્પષ્ટ કહ્યું છે કે કૃષ્ણવિદ્રવ્યસાહિત્ परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्या शब्दः प्रवर्तते । -બૃહતસંગ્રહણી માં તો લેશ્યા દ્વાર અને વર્ણવિભાગ બંને સ્પષ્ટ અલગ જ પાડેલા છે જુઓ-ગાથા ૧૯૩-૧૯૪ [લેશ્યા અને ગાથા-૧૯૫ [વણી 0 [B]સંદર્ભઃ આગમસંદર્ભઃ- મોદીસાઇટ્રેવાળ..તેડસ્કેક્સ પUOT | સાંમાર મદિવેલું एगा पम्हलेस्सा एवं बंभलोगे वि पम्हा सेसेसु एकका सुककलेस्सा, अणुत्तरोववातियाणं एकका परमसुककलेस्सा जीवा. प्र.३.उ.१-सू. ११५/७-८ वैमानिकाधिकारे । ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)બૃહત્ સંગ્રહણી - ગાથા ૧૯૩-૧૯૪ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ-૨૬ અને ૨૭ ને આધારે (૩) દંડક પ્રકરણ ગાથા-૧૪નું વિવેચન U [9] પદ્યઃ(૧) પ્રથમના બે કલ્પમાંહી, પીતલેશ્યા વર્તતી પછીના ત્રણ કલ્પદવે, પદમ લેશ્યા ભાસતી લાંતકાદિ દેવ સર્વે શુકલ લેગ્યાથી ભર્યા શુભ શુભત્તર દત્રલેશ્ય દેવ ઉંચ સ્થાને રહ્યા (૨) પેલા બે મહિ સ્વર્ગમાં વિબુધને, વેશ્યા સ્થૂળાપતિને તેજો પવન પાંચ ઠેઠ લગી છે, વેશ્યા પછી શુકલ એ U [10] નિષ્કર્ષ-ઉપર ઉપરનાદેવોમાં રહેલી લેગ્યાની વિશુધ્ધિને આશ્રીને અહીં સૂત્રકારે ત્રણ પ્રકારનીલેશ્યાને જણાવેલી છે જો કે સમગ્ર ઉર્ધ્વલોકમાં ત્રણેવેશ્યાઓ શુભજ છે પણ ઉપર ઉપર કલ્પમાં તે શુભ-શુભતર અને શુભતમ જણાવેલી છે. લેશ્યાનો આત્મ પરિણામ અર્થ સ્વીકારીએ કે દેહની કાન્તિ,બંનેમાં એક વાતતો મહત્વની જ છે. કે ઉપર ઉપરના કલ્પમાંલેશ્યા વધુને વધુ વિશુધ્ધ થતી જાય છે. અર્થાત્ જીવ Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેમ જેમ વિકાસ કક્ષામાં આગળ વધે તેમ પરિણામની વિશુધ્ધિ અને દેહનીકાંતિ વધતી જાય છે અને જો પરમ વિશુધ્ધિને પામવી હોય- દેહાતીત લાવણ્યને પામવું હોય તો એક માત્ર પરમતત્વરૂપ મોક્ષની જ સાધના કરવી જોઈએ, ધર્મપુરુષાર્થ કેવળ મોક્ષ માટે જ કરવામાં આવશે તો પરમવિશુધ્ધિ ને પામવાનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત થવાનું જ છે. J D D D D D (અધ્યાયઃ૪-જૂરઃ ૨૪ U [1]સૂત્રોત-પૂર્વસૂત્રમાં કલ્પોપપન્ન અને કલ્પાતીત ની વ્યાખ્યા કરી પણ કલ્પ એટલે શું? તેના સ્થાન નિર્દેશને માટે આ સૂત્ર બનાવાયુ છે. [2] સૂત્ર મૂળઃ- પ્રાયોગ્ય:ઉત્પા: 0 [3]સૂત્ર પૃથક-પ્ર ઐયપ્પ: ~: [4સૂત્રસાર -શૈવેયકની પહેલા કલ્પ છે I [5]શબ્દજ્ઞાનઃપ્રા'- પહેલા,પૂર્વે રયોગ: રૈવેયક થી ઉત્પ- કલ્પ,પૂજય-પૂજક,સ્વામી-સેવક મર્યાદા ભાવવાળા દેવોનાસ્થાન U [6]અનુવૃત્તિઃ (૧) વૈમાનિ: ૪:૨૬ (२) सौधर्मेशानसानत्कुमार माहेन्द्रब्रह्मलोक लान्तक महाशुक्र सहस्रारेषु आनतप्राणतयो: आरणाच्युतयोः U [7] અભિનવટીકા--પૂર્વસૂત્રઃ૧૮માં ક્લોપન અને શત્પાતીત એમ બે પ્રકારે વૈમાનિક દેવો હોવાનું કથન કરેલ છે. જેમાં કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પોપપન્ન કહ્યા હતા અને કલ્પ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પાતીત કહ્યા હતા. પરંતુ ત્યાં કલ્પ કયાં સુધી છે એવો સ્થાન નિર્દેશ કરાયો ન હતો, આ સૂત્ર કલ્પને સ્થાન નિર્દેશ કરે છે. - આ કલ્પ ગ્રેવેયક ની પૂર્વે છે - નામ નિર્દેશ પૂર્વક તેની વ્યાખ્યા બે પ્રકારે જણાવાઈ છે. (૧) માધ્યત્વ વ્યાખ્યા- “સૌધર્માલય: મારવ્યુતપર્યતા: | સૌધર્મ કલ્પથી માંડીને ઇશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોકકલાન્તક,મહાશુક્ર, સહસ્ત્રાર,આનત,પ્રાણત, આરણ,અય્યત એ બારેદેવલોકને કલ્પ કહેવામાં આવે છે. અર્થાત્ આ બારની કલ્પ સંજ્ઞા નક્કી થયેલી છે. (૨) પૂર્વે સૂત્ર ૪:૪માં કહેવાયા મુજબ જયાં ઈન્દ્ર,સામાનિક, ત્રાયશ્ચિંશ,પારિષાધ, આત્મરક્ષ, લોકપાલ,અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય,કિલ્બિષિક એ ઇન્દ્રાદિ વ્યવસ્થા અથવા પૂજય-પૂજક કે સ્વામિ-સેવક ભાવ જયાં છે તેને પણ કલ્પ કહેલ છે. પરંતુ આ સૂત્રમાં ફકત વૈમાનિકનું જ કથન છે તે વિશેષતા દર્શાવવા ~ શબ્દથી સ્પષ્ટ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૪ અલગ કથનકરેલછે. જ સ્થાનની દ્રષ્ટિએ કૈવેયક પૂર્વેકહ્યા તેનું અર્થઘટન કરીએ તો-ચૌદરાજલોક-પુરુષાકાર આકૃતિમાં સૌથી ઉપર સિધ્ધશીલા છે. -સિધ્ધશીલા ની નીચે લોકપુરુષના મુખના સ્થાને પાંચ અનુત્તર વિમાન છે. -અનુત્તર વિમાનની નીચે લોકપુરુષના ગળાને સ્થાને નવરૈવેયક છે. - તેની નીચે આવેલ છે તે કલ્પ હવે જો આટલીજ વ્યાખ્યા સ્વીકારીએ-અથવા ઇન્દ્રાદિ દશભેદની વ્યાખ્યા સ્વીકારીએ તો ભવનપતિ થી અય્યત વૈમાનિક પર્યન્ત બધાંને કલ્પ જ કહેવાશે. તેથી ભાષ્યકારે સ્પષ્ટતા કરી કે સૌધર્મ અબુતપર્યન્તી: અર્થાત બાર દેવલોકની જ ન્ય સંજ્ઞા સમજવી. * વત્પતિ- સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર બાકીના માટે જાતીત શબ્દ પ્રયોજે છે જેનો અર્થ એમ થાય કે રૈવેયક અને અનુત્તર વાસીઓ સર્વે ૫તીત છે. [કેમ કે ત્યાં ઈન્દ્રાદિ દશની કલ્પના નથી] તે બધાં દેવો એક સમાન હોવાથી સર્વેનેઝમન્દ્ર કહેવામાં આવે છે. * સૂત્રકારે રૈવેય.... ત્યાં જે પંચમીવિભકતિનો પ્રયોગ કર્યો છે તે વિષયરૂપે દ્રિાક્ષ પડ્યૂમી સમજવી. * વન્ય એટલે આચાર- તે બે પ્રકારે કહ્યો છે (૧) દ્રવ્યથી (૨)ભાવથી -વ્ય કલ્પમા-ઇન્દ્ર સમાનિક,વડીલ નાના, સ્વામી સેવક વગેરે સામાજિક વ્યવહાર હોય છે. - ભાવકલ્પમાં- તીર્થંકર પરમાત્માના કલ્યાણકોમાં હાજર થઈ આચાર પાળવો તે વાત મુખ્ય છે. જો કે આ વિષયને લોકાનુભાવ પણ કહ્યો છે] અય્યત દેવલોક સુધી આ બંને આચાર પળાય છે. કેમ કે કૈવેયક કે અનુત્તરના સર્વેદેવો અહમિન્દ્ર છે અને પોત-પોતાના કલ્પની બહાર કદાપી જતા નથી. નવ ગ્રેવેયક કયા કયા છે? T (૧) સુદર્શન (૨)સુપ્રતિબધ્ધ (૩)મનોરમ II (૪)સર્વતોભદ્ર (પ)સુવિશાલ () સુમનસ III (૭) સૌમનસ્ય (૮)પ્રિયંકર (૯)નંદિકર * ભાવકલ્પની વ્યાખ્યામાં કહ્યું કે તીર્થંકર પરમાત્માના કલ્યાણોકોમાં હાજરી આપવાનો પણ કલ્પ છે. તેથી સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે એક પ્રશ્ન મુકયો છે કે - શું બધાં દેવો સમ્યગદૃષ્ટિ હોય છે કે જે પરમ-ઋષિ અરિહંત પરમાત્મા ના જન્મ કલ્યાણકો સમયે આનંદિત થયા કરે છે? # ના. બધાં દેવો સમ્યગુદૃષ્ટિ હોતા નથી. જેઓ સમ્યગદૃષ્ટિ છે તેઓ તો સધ્ધર્મના બહુમાન થીજ આનંદિત-પ્રમુદીત થાય છે અને પ્રભુના ચરણ કમળમાં વંદન-નમસ્કાર અને સ્તુતિ કરે છે. જેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પણ કલ્યાણકાદિપ્રસંગે હાજરતોથાયછેપણતેઓને સધર્મનું બહુમાન હોતું નથી. તેઓ ઈન્દ્રના અનુરોધથી, દેખાદેખીથી,લોકાચારથી, પ્રિયા કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પત્નિ ના આગ્રહથી આવે છે. અને આવી સમજણથી જ આનંદ ને પ્રાપ્ત કરે છે. લોકાન્તિક દેવ કે જે હવે પછી કહેવાશે તેઓ તો નિયમા વિશુધ્ધ ભાવોને ધારણ કરવાવાળા સમ્યગુદૃષ્ટિદેવો જ છે. તેઓ તો સધ્ધર્મના બહુમાનથી અથવા સંસારના દુઃખોથી પીડીત પ્રાણીઓ પર દયા કરનારા એવા પરિણામોને કારણે પરમાત્માના કલ્યાણકોથી વિશેષ પ્રમુદીત રહે છે. ભગવંત ના દીક્ષાનો સમય પણ નીકટ જાણી તેઓ તેમના આચાર મુજબ ભગવંતને દીક્ષા લેવા માટે અત્યંત હર્ષ સહિત પ્રાર્થના કરે છે. 1 [8] સંદર્ભઃ # આગમ સંદર્ભઃ- (૧)સોહમીસાણસોંશુમાર રાવ મારવુ, તિનિ अट्ठारसुत्तरे गेविज्जग विभाग वाससए वीइवइत्ता * प्रज्ञा. प.२सू. ५३/१४ (२) आरणाच्चुयाणं कप्पाणं कप्पाणं उप्पिं जावउटुं दूरं उप्पइत्ता एत्थणं हिट्ठिम गेविज्जगाणं देवाणं ...परिवसंति * प्रज्ञा.प.२-सू. ५३/११ જ તત્વાર્થ સંદર્ભઃ(૧) સૂત્ર ૪:૧૮ ડ્રોપનિ ન્યાતીતષ્ય (૨) સૂત્ર ૪:૪રૂદ્રામનિ ત્રાસ્વિંશ... [9] પદ્યઃ(૧) પહેલું પદ્ય પછીના સૂત્ર ૨પમાં સાથે છે (૨) કલ્પ રૈવેયકો પેલા જેમાં ભેદ રહે બહુ કિંતુ રૈવેયકો માંહે અહમિન્દ્ર ગણાયસી U [10] નિષ્કર્ષ-આ સૂત્રલોકસ્થિતિને આશ્રીને કલ્પનું સ્થાનનિર્દેશ કરે છે, તેથી વિશેષ કોઈ વાત નથી પણ ભાષ્યકારે ઉઠાવેલો પ્રશ્ન સુંદર છે તે મુજબ સમ્યગુ અને મિથ્યા બંને દૃષ્ટિવાળાદેવકલ્પમાં હોય છે. અરિહંતના કલ્યાણક પ્રસંગોમાં સધ્ધર્મના બહુમાનપૂર્વક નો આનંદ સમ્યગદ્રષ્ટિ ને જ થાય છે નિષ્કર્ષ માટે આ વાત ખૂબ સુંદર છે, જો પરમાત્માના કલ્યાણકાદિ પ્રસંગે વિશિષ્ટ અનુષ્ઠાનોમાં કે કલ્યાણકાદિ તીર્થભૂમિ ની સ્પર્શનામાં જો સધ્ધર્મના બહુમાનપૂર્વકનો આનંદ પમાશે તોજ કયારેક સમ્યગદષ્ટિની છાપ લાગશે જો સમ્યગ્દષ્ટિ ની છાપ લાગશે તો દર્શન-જ્ઞાન-ચારિત્રના સમુદીતપણારૂપ મોક્ષમાર્ગ પમાશે _ _ _ _ _ અધ્યાયઃ૪-સૂત્ર:ર૫) [1]સૂત્રહેતુ- પૂર્વસૂત્રઃ ૨૪માં લોકાસ્તિક દેવનો ઉલ્લેખ કર્યો પણ તેમનું સ્થાન કયું? આ સૂત્ર લોકાન્તિક દેવોનું સ્થાન જણાવે છે U [2] સૂત્ર મૂળ જવાયાોનિ: 1 [3] સૂત્રપૃથકત્રો - ગાયા -સ્ત્રોન્ત: * રહ્યોજયા એન્તિ: એ પ્રમાણે દિગમ્બર આમ્નાય માં સૂત્રપાઠ મુકેલ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૨૫ ૯૭ U [4] સૂત્રસાર - બ્રહ્મલોક એ જ લોકાન્સિક દેવોનું આલય (નિવાસ સ્થાન) છે 3 [5]શબ્દજ્ઞાનઃવહોવબાર કલ્પમાં નો પાંચમોકલ્પ-બ્રહ્મલોક માથ-નિવાસસ્થાન રોનિત લોકાન્તિક સંજ્ઞાવાળા દેવ 1 [6]અનુવૃત્તિઃ-(૧) વૈમન: ૪:૨૭ (૨) રેવા: ૪:૨ U [7] અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ લોકાન્તિક દેવોના કેટલાંક વૈશિષ્ઠયને લીધે તેનું અલગ સૂત્રમાં સ્થાન આપેલું છે તે આ રીતે છે જ નહો:- સૌધર્માદિ જે બાર કલ્પો પૂર્વે કહેવાયા છે તેમાં પાંચમા કલ્પ [દેવલોક ને “બ્રહ્મલોક" નામથી ઓળખાય છે. * માય-સામાન્ય થી માય એટલે નિવાસ, આવાસ કે રહેવાનું સ્થાન -જેમાં પ્રાણિગણ રહે છે તેને ગાય કહેવામાં આવે છે. -आकर जिसमे लयको प्राप्त होते है । वह आलय या आवास कहलाता है । * ब्रह्मलोकालया- ब्रह्मलोक आलयो येषां ते ब्रह्मलोकालया । -બ્રહ્મલોક છે નિવાસ સ્થાન જેનું તેને બ્રહ્મટોય અર્થાત લોકાન્તિક દેવ કહેવાય. -લોકાન્તિકદેવબ્રહ્મલોકાલયા કહ્યા છે કેમકે તે બ્રહ્મલોકમાં જ રહે છે. તેઓ અન્ય કોઈ કલ્પમાં પણ રહેતા નથી અને કલ્પથી પર એવા રૈવેયક કે અનુત્તરમાં રહેતા નથી. * તિ:- સામાન્ય થી લોકાન્તિક અર્થાત [બ્રહ્મલોકને અંતે રહેનારા. વિશેષથી બે-ત્રણ પ્રકારે તેની વ્યાખ્યા કરી છે. -लोकान्ते भवा लोकान्तिकाः, अत्र प्रस्तुतत्वात् ब्रह्मलोक एव परिगृह्यते -ब्रह्मलोकस्य अन्तनिवासिनः (इति) लोकान्तिका: -जरामरणाग्निज्वालाकीर्णो वा लोकस्तदन्तर्वर्तित्वात् लोकान्तिका: कर्मक्षयाभ्यासभावाच्च। -બ્રહ્મલોકના અંતે રહેતા હોવાથી અથવા જન્મજરા,મરણથી વ્યાપ્ત એવા લોકસંસારનો અન્ત કરવાનું જેનું પ્રયોજન છે તેઓ લોકાન્તિક દિવો) કહેવાય છે. -ભાવિમાં ભૂતનો ઉપચાર કરીને લોકાન્તિકદેવોની એક સુંદર વ્યાખ્યાનાફસૂત્ર વૃત્તિ માં શ્રી અભયદેવસૂરિજી કરે છે. ટોક્ષિણે સિદ્ધિ સ્થાને મના ટોક્તિ: અર્થતદેવલોક થઍવી મનુષ્ય પણું પામીતુરંત મોક્ષે જવાના હોવાથી અથવાઆવતા ભવે મોક્ષે જવાના હોવાથી તેના ભાવિમાંલોકાન્ત એવા સિદ્ધસ્થાને આવાસ હોવાથી લોકાન્તિક કહ્યા છે. જ સ્થાનઃ સ્થાન ની વિશેષતા દર્શાવવા અહીં લોકાન્તિક દેવોના સ્થાનને સામાન્ય થી અને વિશેષ થી બંને રીતે જણાવેલ છે. જ બ્રહ્મલોકના અંતે ચાર દિશામાં અને ચાર વિદિશામાં એક એક વિમાન આવેલું છે, મધ્યમાં પણ એક વિમાન આવેલું છે [તત્ત્વાર્થના મતે આ મધ્યના વિમાનનો ઉલ્લેખનથી, તેમના મતે આઠ વિમાનો નો ઉલ્લેખ છે ત્યાં આ લોકાન્તિક દેવોનો નિવાસ છે. અ. ૪/૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ લોકાન્તિક દેવો પોતાના આ નિવાસ સિવાય કોઈ કલ્પમાં વસતા નથી કે કલ્પાતીત એવા રૈવેયક અને અનુત્તરમાં પણ વસતા નથી.. ૪ અણવર સમુદ્રમાંથી અત્યન્ત કાળા અંધકારમય પુદ્ગલોનો જથ્થો ઊંચે પાંચમા દેવલોક પહોંચે છે તે એટલો બધો અંધકારમય છે કે જેમાં દેવોને એકલા જતાં પણ બીક લાગે છે, તેમાં કેવળ તમેસ્કાય જીવો જ ભરેલા છે તેની ઉપર વિચિત્ર ચોરસ જેવા આકારે બબ્બે કૃષ્ણરાજીઓ ગોઠવાએલી છે. બબ્બેની વચ્ચે એક એક એમ આઠ વચલાગાળામાં આઠ લોકાન્તિકદેવોના વિમાનો આવેલા છે છેલ્લું અરિષ્ઠવિમાન પાંચમા દેવલોકથી કંઇક નીચે મધ્યમાં આવેલું છે.] $ જબૂદ્વીપથી તીર્ઝા અસંખ્ય દ્વીપસમુદ્દો ગયા પછી અરૂણવર નામનો દ્વીપ રહેલો છે આ દ્વીપનો વિસ્તાર અસંખ્ય યોજન પ્રમાણ છે. તેને વીંટાઈને અરુણવર સમુદ્ર રહેલો છે. અરણદ્વીપની બાહ્ય વેદિકાના છેડાથી લઈને અરૂણવરસમુદ્રમાં ૪૨૦૦૦યોજન ગયા બાદ જલના ઉપરતળથી ઉંચે અપકાયનો મહાન વિકાર હોય છે. અને તેવિકાર તમસ્કાય નામે ઘોર અંધકારરૂપે ચારે બાજુ આ સમુદ્ર ને વલયાકૃતિથી વિંટાઈને રહેલો છે. આ તમસ્કાય ૧૭૨૧ યોજન ઊંચો-સમાન ભીંતનો આકારે રહેલો છે. ત્યાંથી તીર્થો વિસ્તરી રહેલા એતમસ્કાયનો ઘેરાવો અસંખ્યાતાયોજનોનો હોય છે. સતત ઉંચો ધસી રહેલો આ તમસ્કાય જઈને બ્રહ્મલોકના ત્રીજા પ્રતરે અટકે છે. આતમસ્કાયનીચેવલયાકૃતિ જેવો છે. વચ્ચેશરાવસંપુટ-ઉંધાચત્તાકોડીયાનાઆકારે છે અને ઉપરકકડાના પાંજરા સમાન આકૃત્તિ બને છે. આદિથી માંડીને ઉર્ધ્વ સુધી સંખ્યાત યોજનનો બને છે ત્યાર પછી અસંખ્ય યોજન વિસ્તાર વાળો અને વૃત્તાકારે પણ અસંખ્ય યોજન છે. જો કેતમસ્કાયસ્વયંસંખ્યાત યોજનવિસ્તૃત છે. તો પણ તેની અંદર અસંખ્યદ્વીપ-સમુદ્ર આવી જતા હોવાથી તેનો પરિક્ષેપ અસંખ્ય યોજન કહ્યો છે. જેરિષ્ટનામના પ્રતરે આતમસ્કાય અટકે છે. તે પ્રતરનારિષ્ટનામના ઈન્દ્રકવિમાનની ચારેબાજુ પૃથ્વીરૂપે પરિણામ પામેલા જીવોના પુદ્ગલવાળી બે-બે કૃષ્ણરાજી છે તે આ પ્રમાણે – પૂર્વ દિશામાં બે કૃષ્ણરાજી છે કે જે દક્ષિણ-ઉત્તર લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. - દક્ષિણ દિશામાં બે કૃષ્ણરાજી છે કે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે દક્ષિણ-ઉત્તર પહોળી છે. -પશ્ચિમ દિશામાં બે કૃષ્ણરાજી છે જે દક્ષિણ-ઉત્તર લાંબી ને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. -ઉત્તર દિશામાં બે કૃષ્ણરાજી છે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને દક્ષિણ-ઉત્તર પહોળી છે. કૃષ્ણરાજી નો આકારઃ-પૂર્વ-પશ્ચિમમાં રહેલી બાહ્ય કૃષ્ણરાજી તેષટ્કોણ છે દક્ષિણઉત્તરમાં રહેલી બાહ્ય કૃષ્ણરાજી તે ત્રિકોણ છે. જયારે અભ્યન્તર એવી ચારે કૃષ્ણરાજીઓ ચતુષ્કોણ છે આ કૃષ્ણરાજીના આઠ આંતરડામાં આઠ લોકાંતિક વિમાનો છે જેના નામ છે અર્ચિ,અર્ચિમાલી,વૈરોચન,પ્રભંકર,ચન્દ્રાભ,સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ઠાભ [અને સર્વે કૃષ્ણરાજી ની મધ્યમાં રિષ્ટ નામક વિમાન છે.] આ આઠે [-નવે] વિમાનોમાં લોકાન્તિક દેવોનો આવાસ કહેલો છે Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૫ ૯૯ * સૂત્રકાર ભગવત લોકાન્તિક દેવને “બ્રહ્મલોકાલયા' કહ્યા છે તોશું બ્રહ્મલોકમાં રહેનારા બધાં દેવો લોકાન્સિક સમજવા -ના. બ્રહ્મલોકમાં અનેક દેવ રહે છે. તે સાથે ઉપર વર્ણવેલ કૃષ્ણરાજીના મધ્યે તથા આંતરામાં લોકાન્તિક દેવ પણ રહે છે. અહીં સૂત્રકારનો આશય એવું જણાવવાનો નથી કે બ્રહ્મલોકમાં બધા લોકાન્તિક દેવો રહે છે. સૂત્રકાર એવુ જણાવવા માંગે છે કે લોકાન્તિક દેવો તો બ્રહ્મલોકમાં જ રહે છે. અન્યત્ર રહેતા નથી. લોકાન્સિક દેવની વિશિષ્ટતા - લોકાન્તિક દેવનું અલગ ગ્રહણ તેની ખાસ બે વિશેષતાને કારણે છે. (૧) સ્થાન વિશેષતા-તેમનો નિવાસ બ્રહ્મલોકના અન્ય દેવોની સાથે હોતો નથી. પણ બ્રહ્મલોકના અંતે ચારે તરફ-આઠ દિશાઓમાં ઉપર કૃષ્ણરાજીના સ્વરૂપમાં વર્ણવ્યો તે રીતે બિલકુલ અલગ હોય છે. તેથી જ તેને લોકાન્તિક કહયા છે. (૨) અનુભાવ વિશેષતા - લોક એટલે જન્મ-જરા-મરણ રૂપ સંસાર તેનો અત્ત જેઓએ કર્યો છે.તે લોકાન્તિક કેમકે અડદેવોએ કર્મક્ષયનો અભ્યાસ કરી લીધો છે.તેઓ હવે મનુષ્ય પર્યાયને ધારણ કરી નિયમા મુકત થવાવાળા છે.માટે અનુભાવની અપેક્ષાએ તેનામાં વિશેષતા છે, આ ઉપરાંત તેની વિશેષતા વર્ણવતા કહે છે કે $ લોકાન્તિક દેવો લઘુકર્મી અને વિષયથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. # તેઓ પરસ્પર નાના-મોટા ન હોવાથી સ્વતંત્ર પણ છે. ૪ તિર્થંકર પરમાત્માનો દીક્ષાનો અર્થાત્ ગૃહત્યાગ કે નિષ્ક્રમણ નો અવસર જાણી અહીં તીચ્છલોકમાં આવે છે. અને તીર્થકર થનાર આત્મા પાસે આવી [qદ કુદ] હે ભગવાનબોધ પામો,બોધ પામો. તીર્થને પ્રવર્તાવો એવા શબ્દો થકી પરમાત્માં ને દીક્ષાનો અવસર જણાવવાના પોતાના આચારનું પાલન કરે છે. U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃ-વંમોહ છે. તિયા તેવા પૂUOા સ્થાયી ૮ જૂદરરૂપ ૪ તત્વાર્થ સંદર્ભ સૂત્ર ૪:૨૬-સારસ્વતાવિત્યવી લોકાંતિક દેવો. જ અન્યગ્રંથ સંદર્ભઃ(૧) ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગઃ૨૭ શ્લોક ૧૬૧ થી ૨૪૪ (૨) તત્વાર્થ પરિશિષ્ટ-સૂત્ર-૮૦ નું વિવરણ [9] પદ્યઃ- બંને પદ્યો સૂત્ર ૨૬ માં સાથે આવેલા છે. 1 [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૨ માં આપેલ છે. 0000000 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧OO તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાયઃ૪- સૂગ ૨) [1]સૂત્ર હેતુ લોકાન્તિકદેવોનું સ્થાન જણાવ્યું, પણ તે લોકાન્તિક દેવોની જાતિ જણાવી નથી. તેથી સૂત્રકાર મહર્ષિ અહીં લોકાંતિક દેવોના નામો [જાતિ]ને જણાવે છે. 0 [2]સૂત્રમૂળવંતવિવાહીતો પિતાવ્યનામિરતોષ્ઠિa [3] સૂત્ર પૃથક-સારસ્વત - માહિત્ય - વઢ - અરુણ – તોય - તુષિત. વ્યાવધિ - મફત: [ગરિણા: ૧ U [4]સૂત્રસાર- સારસ્વત,આદિત્ય,વઢિ,અરુણ,ગર્દતોય તુષિત, અવ્યાબાધ મત અને અરિષ્ટ] [એમ આઠ વિકલ્પ નવ પ્રકારના લોકાંતિકદેવો છે.] U [5]શબ્દજ્ઞાનઃસારસ્વત – સારસ્વત માહિત્ય - આદિત્ય વહિં- વહ્નિ અરુણ – અરુણ પર્વતીય - ગઈતોય સુષિત-તુષિત વ્યાવાર્થ- અવ્યાબાધ મહતું – મરુત અરિષ્ટ- અરિષ્ટ ૨ - અને,વળી [ આ નવે શબ્દો લોકાન્તિક દેવોના નામ જણાવે છે.] U [6] અનુવૃતિઃ- (૧)રેવા:૪:૨ (૨)વૃદ્ધોય, ૪:૨૫ ટોનિત: [7] પ્રબોધ ટીકા-પૂર્વ સૂત્રમાં લોકાન્તિક દેવોનું સ્થાન જણાવ્યું પરંતુ તેઓનો નામ-નિર્દેશ આ સૂત્રમાં કર્યો છે. સંજ્ઞા- સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે વિમાનસાહદ્ સેવાને સારસ્વતદિ સંસી: અર્થાત્ વિમાનોના નામ ઉપરથી આ લોકાન્તિક દેવોની સારસ્વત, આદિત્ય વગેરે સંજ્ઞા પડેલી છે. જો કે ક્ષેત્રલોકપ્રકાશ સર્ગઃ૨૭ શ્લોક ૨૧૮થી ૨૨૫મુજબ આવિમાનોની સંજ્ઞા ગર્વ વગેરે કહેલી છે. તે આ રીતે– (૧) (૨) મી (૩)વૈરોવન (૪)પ્રયંવર (૫)વીમ (૬) સૂપ (૭)શુક્રમ (૮)સુપ્રતિષ્ઠામ [(૯)રિષ્ઠ] *(૧)દિગંબર આખાય મુજબ સારસ્વતાવિત્યવહાર્વતીય સુષિતાવ્યાતાયાષ્ટિાન્ન એવો પાઠ છે. [અહીં નવમાં મહત્ત્વનો ઉલ્લેખ નથી *(૨)દિગંબર ટીકાકાર શ્રી નારનદ્રી એ જણાવેલ શ્વેતામ્બર પાઠ મુજબ, સિધ્ધસેનીય ટીકા મુજબ તથા સુખલાલજી,રાજશેખર વિજયજી, પ્રભુદાસ પંડિત,ભાષ્યસટીપણક વગેરેમાં આ સૂત્ર ઉપર જણાવ્યા અનુસાર જ છે. *(૩)હારિભદ્દીયટીકા,મહેસાણા-શ્રેયસ્કર મંડળમાં જણાવ્યા મુજબ આ સૂત્રમાં [મારષ્ટાગ્ય] એ પાઠ કૌસમાં આવેલો છે. *(૪) સૂત્ર૪:૨૫તથા આ સૂત્ર ૪:૨બંનેના મૂળ ભાષ્યોમાં લોકાન્તિકદેવોના આઠ ભેદ જ કહયા છે. તેમાં રિણા નો પાઠ નથી.તે સિવાયના આઠ લોકાન્તિકનો પાઠ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્ર: ૨૬. ૧૦૧ આ નવ વિમાનોમાં અનુક્રમે સારસ્વત,આદિત્ય,વહિ, વરુણ, ગર્દતોય,તુષિત, અવ્યાબાધ, આગ્નેય[અને રિઝ]નામના લોકાંતિક દેવો વસે છે. આગ્નેય એ મરુત અને વરુણ એ અરુણનો પર્યાય સમજવો. જ સ્થાન:-(૧)ઈશાન ખૂણામાં સારસ્વત (૨) પૂર્વદિશામાં આદિત્ય (૩)અગ્નિ ખૂણામાં વદ્ધિ (૪) દક્ષિણદિશામાં અરુણ (૫)નૈઋત્ય ખૂણામાં ગઈતોય (૬)પશ્ચિમ દિશામાં તુષિત (૭)વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ (૮)ઉત્તર દિશામાં મત [(૯)બરાબર મધ્યભાગમાં અરિષ્ટ મતાંતર - આ સૂત્રમાં મતાંતરની નોંધ વિશેષ આવશ્યક છે. ભૂમિકા - બે બાબતમાં ખાસ મતભેદ જોવા મળે છે. (૧)નવમાં લોકાન્તિકનું નામ અરિષ્ટ છે કે રિષ્ટ (૨)લોકાન્તિકના ભેદ આઠ ગણવા કે નવ -કેમકે-હીરાલાલ કાપડીયા,પૂ.આ દેવશ્રી આનંદસાગર સૂરિજી, પંડિત સુખલાલજી, પૂ.પંન્યાસ શ્રી રાજશેખર વિજયજી આદિ સર્વે પોતાના સંપાદનમાં ભાષ્યને સ્વોપજ્ઞ ભાષ્ય જ કહે છે. અને સ્વોપન્ન હોવાથી તેના કર્તા ઉમાસ્વાતી જ છે, તે વાતના સમર્થનના પુરતા સાક્ષીપાઠ પણ રજૂ કરે છે. હવે આ જ ઉમાસ્વાતિજી મહારાજા સ્વોપજ્ઞ ભાષ્યમાં લોકાન્તિક દેવોના આઠ ભેદ જણાવે છે. નવભેદજણાવતા નથી. તેમ છતાં બધાએ પોતાના સંપાદનમાં નવલોકાન્તિકભેદ દર્શાવતા સૂત્રને જ સ્થાન આવેલું છે. એક માત્ર પૂ.આ.દેવ શ્રી સાગરનંદ સૂરિજી સંપાદિત હારિભદ્રીય ટીકામાં કૌસમાં [રિષ્ટ શબ્દ મુકેલ છે. તો પણ ઉલ્લેખતો નવલોકાન્તિકનો જ કર્યો છે. બીજો પ્રશ્ન આ નવમાંલોકાન્તિકને ગરિષ્ઠ કહેવાય કે રિખ તે અંગેનો છે. (૧) ગરિષ્ઠ વરિષ્ઠ:-લગભગ બધા સંપાદકોએ “મરિષ્ઠ” પાઠ જ સ્વીકારેલ છે. -દિગમ્બર આસ્નાયમાં પણ આઠમો લોકાન્તિક “રિ''જ કહયો છે. -ભાષ્યાનુસારીણી બંને ટીકામાં કચ્છવિમાનપ્રસ્તારવર્તિમ શબ્દથી રણ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. -પંડિત સુખલાલ ગરિષ્ઠ શબ્દ જ સાચો હોવાના નિષ્કર્ષ પર આવે છે. -પરંતુ લોકાપ્રકાશ સર્ગ-૮ ના શ્લોક માં તથા સર્ગઃ૨૭ના શ્લોક- ૨૨-૨૩૧૨૪૦ એમ ચાર સ્થાનોમાં સ્પષ્ટ રિષ્ટ શબ્દ જ લખાયેલો છે. -શ્રીસ્થાનાંગસૂત્રમાં પણ સ્થાન ૯-સૂત્ર ૬૮૪-૧]ટ્ટિાર શબ્દથીરિષ્ઠ એવા પાઠનો જ સ્વીકાર કર્યો છે. -શ્રી હારિભદ્દીય ટીકા માં વિમાનનું નામ રિષ્ઠ ગણાવેલ છે. પણ તત્રમરિષ્ઠ: એવા વિધાનથી પરિણ: એવું લોકાન્તિકદેવનું નામ કહયું છે. -અભયદેવસૂરિજી કૃત્ સ્થાનાંગ ટીકામાં પણ રિષ્ઠ પીઠ જ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સત્ય તે બહુશ્રુત જાણે. (૨)લોકાન્તિકનવ કે આઠ:-૧-ટ્વેતામ્બરીય માન્યતા માં નવ અને આઠ બંને ભેદોનો ઉલ્લેખ જોવા મળેલ છે. -દિગમ્બર આસ્નાયતો નિશ્ચિત પણે આઠ ભેદ હોવાનું કહે છે. -૨-શ્વેતામ્બર માન્યતા મુજબ જયાં આઠ ભેદ નો ઉલ્લેખ છે ત્યાં નવમાં કરિષ્ટ [રિષ્ટનો ઉલ્લેખ થતો નથી. જયારે દિગમ્બર પરંપરા મુજબ મહત નો ઉલ્લેખ નથી. સુિખલાલજીના માનવા પ્રમાણે મતો પાઠનો પ્રક્ષેપ થયો હોવો જોઈએ પણ તેમની આ માન્યતા અનુચિત છે. કેમકે શ્રી સ્થાનાંગ સૂત્રમાં આઠમા સ્થાનમાં “મરુત''શબ્દને જણાવતો પડ્યા પાઠ છે જ જે ““મરુત''શબ્દનું સંજ્ઞાન્તર છે. વળી સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ “મફત''નો ઉલ્લેખ છે જ] -૩-સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્ર ૪:૨૫તથા ૪: ૨બંનેમાં સ્પષ્ટતયા આઠ ભેદોનું જવિધાન છે. અષ્ટવિન્ય પ્રવૃત્તિ- જુઓ ૪:૨૫ બ્રહ્માયા, एते सारस्वतादयोऽष्टविद्या हुमो ४:२७ सारस्वतादि. -૪-જયારે આઠનું વિધાન હોવા છતાં પણ બધાએ અરિષ્ઠશ્વ વાળા પદ સહિત નવલોકાન્તિકનો જ ઉલ્લેખ કરે છે. હવે જો તત્ત્વાર્થના ભાષ્યને સ્વોપજ્ઞ ભાષ્ય રૂપે જયારે સ્વીકારેલ છે તો પછી આ રીતે ભાષ્યનો અપલાપ કરીને સીધું નવલોકાન્તિકનું વિધાન કરવું કટલે અંશે ઉચિત છે.? (૧) ભાષ્ય ટીપ્પણકના સંપાદકેપણ સૂત્રમાં નવ ગણાવીને નીચે તે...ગર્ણવિદ્યા કહયું (૨)ગુજરાતી અનુવાદક/વિવેચકોતો લોકરૂઢી મુજબ નવ ભેદોને વળગી રહયાં છે. જાણે કે ભાષ્યકારના કથન સાથે તેમને સંબંધ જ નથી. (૩)સુખલાલજી આઠભેદોનો ઉલ્લેખ કરી પાછું એમ લખે છે કે સ્થાનાંગમાં નવભેદોની વાત છે. જે અધુરી સમજ પ્રગટ કરે છે. કેમકે સ્થાનાંગમાં આઠ અને નવ લોકાન્તિક બંને પાઠોનું અસ્તિત્વ છે જ (૪)લોકપ્રકાશ અને જીવ વિચાર નવભેદોનું કથન કરે છે લોકપ્રકાશમાં બીજા બીજા મંતવ્યો અનેક સ્થળે ટાંકેલ છે, તત્ત્વાર્થ ટીકાના પણ મતો ટાકે છે. છતાં આ ઠનું મંતવ્ય તેને નોંધેલ નથી કે જે મત નો સ્થાનાંગ:૮ સૂત્રઃ૨૩-ગાથા ૭૩માં સ્પષ્ટ ઉલ્લેખ છે જ. આ મતભેદનો સમન્વયઃ પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજા પ્રત્યે અમે અડગ શ્રધ્ધાવાનુ છીએ આ ભાષ્યપણ અમે તેમનું સ્વોપણ માનીએ છીએ.આ માન્યતાને ઉપરોકત વિદ્વાનોએ પુષ્ટ કરેલી જ છે.તેના સમર્થનના પૂરાવા પણ આપેલ છે. આથી પૂઉમાસ્વાતિજી મહારાજના ભાષ્ય કથનમાં લેશમાત્ર શંકા કે અશ્રધ્ધા થઈ શકે જ નહીં અમે આ શ્રધ્ધાને વળગી રહીને તે મહર્ષિની વાતના સત્યો પ્રત્યેક સૂત્રમાં તારવેલા છે. હા! એક વાત ચોક્કસ કે તેઓએ આગમના કયા પાઠને પ્રાધાન્ય આપ્યું હોય તે વિશે નિશ્ચિત વિધાન ન થઈ શકે. પણ તેઓએ જે કથન કર્યા છે તેના આગમોકત પણા વિશે અમને લેશમાત્ર અશ્રધ્ધા છે જ નહીં Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૨ ૧૦૩ હવેબ-આઠકેનવલોન્સિકનાભેદનો સમન્વયવર્તમાન ઉપલબ્ધટીકા,ભાષ્યટીપ્પણ તથા આગમગ્રન્થના આધારે (૧) સ્થાનકવૃત્ર માં આઠમું સ્થાન પણ છે અને નવમું સ્થાન પણ છે. સ્થાન:૮ના સૂત્રઃ૨૩ની ગાથા ૭૩માં છેલ્લે રિઝખ્ય પાઠને બદલે વોવા પાઠછેત્યાં લોકાન્તિકના આઠ સ્થાન કહ્યા છે માટે ભાષ્યકારના આઠના કથનનો આગમ સાક્ષી પાઠ ઉપલબ્ધ છે. (૨) સ્થાનિકૂa સૂત્રમાં નવમા સ્થાનમાં સૂત્ર૬૮૪માંનવલોકાન્તિકજણાવેલાછેત્યાંનવમો પાઠ રિટ્ટાય છે [ખાસ ધ્યાન રાખો કે આગમમાં રિ પાઠનથી પણ રિટ્ટ એવો પાઠ છે) (૩) બંને પાઠોની શ્રી અભયદેવસૂરિ કૃત ટીકામાં નવભેદનો ઉલ્લેખ એક સમાન રીતે થયો છે. તે મુજબ તેના બહુ મધ્યભાગમાં રીષ્ટ પ્રતરમાં નવમા રીષ્ટ નામે લોકાન્તિક છે. (૪) આ મતભેદને વિવફા ભેદ પણ કહી શકાયત્યાં એવું તારણ સિધ્ધસેનીય ટીકા આધારે નીકળી શકે છે કે ભાષ્યકારે જે આઠ લોકાન્તિક જણાવ્યા તે દિશાવર્તી પણાને લીધે હોઈ શકે કેમકે બ્રહ્મલોકની બહાર આઠ દિશામાં રહેવાવાળા તો આઠ લોકાન્તિક જ છે “लोकान्तवर्तिन एतेष्टभेदाः सूरिणा उपात्ताः रिष्ठविमान प्रस्तारवर्तिभिर्नवधा भवन्ति इति अदोषः" શ્રીસિધ્ધસેનગણિજીજે એમ લખે છે કેમકેતુ નવા વગપીતા આવાત સંપૂર્ણ અયુકત છે કેમકે શ્રી સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાન માં –ઉપર કહ્યા મુજબ આઠનો પાઠ છે છે અને છે જ. જે અમે સંદર્ભ રૂપે રજૂ કરેલો જ છે. અમારે એટલું જ કહેવાનું કે અહીં પણ અમે આગમ પાઠ રજૂ કર્યો છે. પૂર્વે પણ ઉમાસ્વાતિજી મહારાજાના સમર્થનમાં અમે આગમપાઠ મુક્યા જ છે અને તેમની વાત આગમોફત ન હોય તે કથનને કદી માન્ય કર્યું જ નથી. (૫)સ્વોપજ્ઞ ભાષ્યનો જ હવાલો ટાંકો તો પણ આઠ દિશા આશ્રીત આઠ ભેદ છે તેવું વિવિક્ષા કથન મળી આવે છે. જેમકે ત્રાટો પરિવૃત્યાસુદિ કષ્ટવિન્યા અવન્ત તત્ યથા એવું સ્પષ્ટ કથન છે માટે દિશાવર્તી આઠ લોકાન્તિક સામે કોઈ મત ભેદ નથી (૬)આવા મંતવ્યભેદ હોઈ શકે છે તેની પ્રતિતિ ભાષ્યના ટીપ્પણકર્તાએ કરાવેલી છે. તેઓ જણાવે છે કે ઉત્તમવરિત્ર માં લોકાન્તિકના દશભેદ પણ કહ્યા છે. આ રીતે આઠદિશાવર્તી આઠ અને મધ્યે એક એમ નવલોકાજિક સમજી શકાય U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃसारस्सयमाइच्चा वण्ही वरुणा य गद्दतोया य तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव रिठ्ठा च જ થા. સ્થા.૧-સૂત્ર. ૬૮૪ માથા ૮૨ सारस्सयमाइच्चा वण्ही वरुणा य गद्दतोयाय तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव बो धव्वा * स्था. स्था. ८ सूत्र. ६२३ गाथा ७६ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા તત્વાર્થ સંદર્ભઃ૪-સ્કૂટર- હોજાયા ટોક્તિ: 0 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ:૮ શ્લોક:૬૬ (૨)ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ૨૭ શ્લોકઃ૨૩૦થી ૨૪૨ (૩)જીવવિચાર ગાથા ૨૪-વિવરણ U [૯] પદ્ય- સૂત્ર ૨૪-૨૫-૨૬નું સંયુકત (૧) નવ રૈવેયક દેવપૂર્વે સર્વ કલ્યોપપન્ન કહ્યા નવ લોકાંતિક બ્રહ્મલોકે સ્થાન રાખીને રહ્યા સારસ્વત આદિત્ય વહ્નિ અરુણ ગઈતોય ને તુષિત અવ્યાબાધ મારુત અરિષ્ઠ નવમેમાનીએ વિષય થી રહીત તેથી તે દેવર્ષિ લોકાન્તિકો દિશા વિદિશા બ્રહ્મલોક જયાં વસનારા સૌ છે તેઓ સારસ્વત આદિત્ય વદ્વિ ને અરુણ ગઈતોય જ તેઓ તુષિત અવ્યાબાધ મરુતને અરિષ્ટ સ્વતંત્ર સૌ જેઓ 0 [10]નિષ્કર્ષ - આ સમગ્ર સૂત્રનું મૂળ તો એકજ વાતમાં સમાવેશ પામે છે કે સારસ્વતાદિ નવ લોકાન્તિકો બ્રહ્મલોક માં રહેલા છે. સૂત્રના નિષ્કર્ષ કરતા સૂત્રની ટીકામાં દર્શાવાએલ લોકાન્તિક દેવોની વિશેષતા નિષ્કર્ષરૂપે આવકાર્ય છે. આ દેવોનું પ્રાયઃ એકાવતારી પણું અને દેવર્ષિપણુંબે ગુણસ્મરણીય છે. દેવલોકની વાંછા કદી ન કરવી છતાં પણ જો દેવલોક પ્રાપ્ત થવાનો જ છે તો આ લોકાન્તિક પણું મેળવવા યોગ્ય છે. તેમાં લક્ષ્યબિંદુ દેવગતિ નથી પણ તેનું એકાવતારી પણું છે. આપણે પણ મોક્ષના લક્ષ્યથી જ લોકાન્તિકના એકાવતારી પણાને નમન કરીએ છીએ. વળીય આદિ પ્રવિચારની દૃષ્ટિએ જે બ્રહ્મલોકમાં રૂપપ્રવિચાર[મૈથુન સેવન કીધેલું છે તે જ બ્રહ્મલોકમાં આ દેવોને દેવર્ષિસમાન ગણ્યા.કેમકેવિશુધ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારા છે. ખરેખરા સંસારી જીવો માટે પ્રેરણા તુલ્ય છે કે ભોગ વિલાસના યુગમાં આપણે પણ લોકાન્તિકદેવોની જેમ બ્રહ્મચર્યની સાધના કરી શકીએ તેમ છીએ અથવા તો કેવી એકનિષ્ઠા સાધના હશે કે જેના ફળ સ્વરૂપે આવું દેવર્ષિપણું પામ્યા. આપણે પણ તેવાજ મોક્ષલક્ષી અને બ્રહ્મચર્યઘારી બનીએ તેજ આ સૂત્રનો નિષ્કર્ષ લાગે છે. S S T U V S (અધ્યાયઃ૪-સુત્રઃ ૨૦) U [1]સૂત્રોત - અનુત્તર વિમાન ના દેવોના મોક્ષગમન ની મર્યાદા જણાવવાના હેતુ થી આ સૂત્રની રચના થયેલી છે Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અધ્યાય: ૪ સૂત્રઃ ૨૭ U [2] સૂત્રઃમૂળ વિનયવિવુદ્ધિવરમાં [3]સૂત્ર પૃથક-વિનય – Sિ - દ્રિ - વરમાં U [4] સૂત્રસાર-વિજયાદિ ચાર અનુત્તરવિમાનવાસી દેવો] કિચરમભવ વાળા છે અર્થાત્ અનુત્તર વિમાન થી ચ્યવી મનુષ્ય થઈ ફરી અનુત્તરમાં ઉત્પન્ન થઈ ફરી મનુષ્ય પણું પામીને સિધ્ધ થાય છે] [5]શબ્દજ્ઞાનઃવિનયવિષ-વિજય, વૈજયન્ત,જયન્ત,અપરાજિત એ ચાર વિમાનોમાં દિ - બે વરમ- છેલ્લી વખત [મનુષ્ય પણું [6] અનુવૃત્તિ - રેવા: ૪:૨ 1 [7]અભિનવટીકા-સૂત્રકાર ભગવંત આ સૂત્ર થકી અનુત્તર વિમાન ના દેવોને માટે મોક્ષ ગમનનો કાળ ભવને આશ્રીને કહે છે. ક વિષય-મારિ:- વિજય વગેરે અહીં આ શબ્દ પ્રકારાર્થક છે. તેથી પૂર્વસૂત્ર ૪:૨૦ સૌધર્મશાન ની અનુવૃત્તિ કરીને વિનઃ નો અર્થ લેવાનો છે. તે આ રીતે - વિનય - વૈનયના - નયન - પરબતેવું - જો કે વિનય શબ્દથી પાંચે અનુત્તરનો સમાવેશ કરી શકાય પણ સર્વાર્થસિદ્ધ શબ્દમાં રહેલા અર્થની પ્રબળતા થી તે વરમ અર્થમાં સિધ્ધ હોવાથી તેના સિવાયના વિઝયાદ્રિ ચારનું જ ગ્રહણ કરેલ છે હારિભદ્દીય ટીકામાં તો સ્પષ્ટ કથન જ છે કે વિનયવુિ તિ વિનય વૈનયા जयन्तापराजितेषु चतुर्ष अनुत्तरेषु अनुत्तरेषु इति । જ દ્વિ-ઘરમાં અહીં દ્રિ શબ્દ સંખ્યા વાચી છે ક્રિએ વરમ શબ્દનો અર્થપૂર્વસૂત્ર પર સૌvપતિવરમુદ્દે માં કહેવાય ગયો છે. [+છેલ્લો અહીં દ્રિવરત્વ મનુષ્ય દેહની અપેક્ષાએ છે જેમને હવે બે વખત જ મનુષ્ય જન્મ ધારણ કરવાનો છે પછી નિયમ મોક્ષ પ્રાપ્તિ થવાની છે તેને દિવસમાં કહ્યા છે. | વિજયાદિ ચારમાં ઉત્પન્ન થયેલ જીવ ત્યાંથી ચ્યવીને મનુષ્ય પણે ઉત્પન્ન થાય. મનુષ્ય ગતિમાંથી પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય ત્યાંથી ચ્યવી બીજી વખત મનુષ્યપણાને પામે એ રીતે વચ્ચેના એકદેવભવને બાદ કરતા બે વખત મનુષ્યત્વને પ્રાપ્ત કરે બીજી વખતના મનુષ્ય ભવમાં સંયમની સાધના કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. મનુષ્ય ભવની અપેક્ષાએ તેના છેલ્લા બે ભવજ હોવાથી તેને દ્વિવરમાં કહ્યા છે. -द्वौ चरमौ एषां (इति) द्विचरमाः चरम द्वि देहा इति अर्थ: * આ સૂત્રના ભાષ્ય થકી ત્રણ ફલિતાર્થો નીકળે છે. [૧] વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત એ ચાર અનુત્તરમાં ઉત્પન્ન થયેલ દેવો દ્વિવરમાં કહ્યા છે. જેનો અર્થ ઉપર જણાવ્યા મુજબ બે વખત મનુષ્ય જન્મથી મોક્ષ એવો થશે Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૨] સર્વાર્થસિધ્ધ વિમાનના દેવો ઘુ ઘરમાં જ હોય છે તેઓ અનુત્તર વિમાન માંથી ચ્યવી, મનુષ્ય જન્મ ધારણ કરી સીધા મોક્ષમાં જાય છે -सकृत् सर्वार्थसिद्धमहाविमानवासिनः ૧૦૬ [૩] અનુત્તર વિમાન સિવાયના બાકીના વૈમાનિક દેવો કે તમામ નિકાયના દેવો માટે ભાષ્યકાર કહે છે કે શેષા: તે મનનીયા: બાકીના દેવોને આગમોક્ત કથનાનુસાર એક-બે-ત્રણ-ચાર વગેરે મનુષ્ય ભવો પામીને પણ મોક્ષ પ્રાપ્તિ થઇ શકે છે. જો કે આ કથન સમ્યક્ દૃષ્ટિ કે ભવિ જીવોને આશ્રીને સમજવું અભવ્ય જીવો પણ ત્રૈવેયક પર્યન્ત ઉત્પન્ન થાય છે. પણ તેઓ કદાપી મોક્ષે જનારા નથી વિશેષ:- સૂત્રમાં અન્ય બે ત્રણ બાબત અનુકત હોવા છતાં મહત્વની છે - ૧ અહીં વ્રુિત્તરમાં કહ્યું તે મનુષ્યના બે જન્મને આશ્રીનેજ સમજવું જો વિનયવિ નો દેવ ભવ ગણવામાં આવે તો ત્રણ ભવ થશે. કેમ કે મનુષ્ય-પછી વિજયાદિનો ભવ-પછી મનુષ્યપણું-પછી મોક્ષ. પણ મનુષ્ય જન્મને આશ્રીને ભવ ગણના હોવાથી બે-છેલ્લાભવ કહ્યા -૨ કેટલાંક એમ કહે છે કે વિજયાદિ ચાર થી ચ્યવીને તે દેવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. ત્યાંથી સર્વાર્થ સિધ્ધમાં ઉત્પન્ન થઇ, મનુષ્યપણાને પામીને મોક્ષ જાય છે. આ વાત બિલકુલ અનુચિત્ત છે કેમ કે એવું વિધાન કરવાથી વિજયાદિ ચારનું કોઇ મહત્વ રહેતું નથી. સર્વાર્થસિધ્ધનો જીવતો એકાવતારી હોય જ છે. તેથી આ વિધાન વિજયાદિ ચારમાં બે વખત ઉત્પન્ન થનાર જીવને આશ્રીને જ સમજવું. અર્થાત્ વિજયાદિ ચારમાં બે વખત ગયેલ ચરમ શરીરી ગણવા. જે ક્રમ આ રીતે છે. વિજયાદિમાં-ત્યાંથી ચ્યવીને મનુષ્ય-ફરી વિજયાદિમાં -ફરી મનુષ્ય-પછી મોક્ષ. નોંધઃ-આદ્વિધર્મ તો મહત્તમ નિયમછે ઉત્કૃષ્ટ પરિણામી જીવ એક વખતમાં પણ મોક્ષ પામી શકે છે. ૩- અનુત્તર વિમાનના જીવો લઘુકર્મી હોય છે. જે મુનિઓને મોક્ષની સાધના થોડી બાકી રહી હોય-અર્થાત્ જો પૂર્વભવમાં અંતર્મુહૂર્તનું આયુષ્ય વધુ હોત અથવા છઠ્ઠના તપ જેટલી વધુ નિર્જરા થઇ હોત તો સિધા મોક્ષે ગયા હોત, પણ ભવિતવ્યતાના યોગે થોડી સાધના ખૂટી. તેથી અનુત્તરમાં ઉત્પન્ન થયા હોય [એવું ભગવતીજીમાં કહ્યું છે] - – ૪ સ્વોપન્ન ભાષ્યમાં સૂત્રકારે વિનયવિવુ પછી અનુત્તરેપુ શબ્દ જોડેલ છે તેનો અર્થ એ કે અનુત્તર એવા વિનય-વૈનયન્ત...નું જ ગ્રહણ કરવું અન્ય કોઇ વિષય વગરેનું નહીં [] [8]સંદર્ભ: ૐ આગમ સંદર્ભઃ- વિનય વેનયંત નયંત અપાનિયે ટેવત્તે વડ્યા વન્નિતિયા પળત્તા ગોયના ! :ફ અસ્થિ, સફ સ્થિ,નત્યિ ગટ્ટુ વા સોસ વા...પ્રજ્ઞા ૫. ૬-૩.૨૬. ૨૦૬-૨૪ સૂત્રપાન સમ્બન્ધ:- એક જન્મમાં આઠ વ્યેન્દ્રિય કહી છે [ સ્પર્શ-૨સ-બેધ્રાણ બે ચક્ષુબે શ્રોત્ર] તેથી બે જન્મોમાં સોળ વ્યેન્દ્રિય થશે. આ રીતે આઠ વ્યેન્દ્રિય વાળા એકાવતારી, સોળ દ્રવ્યેન્દ્રિય વાળા બે વખત અનુત્તર જઇ મોક્ષે જનારા છે Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૮ તત્વાર્થ સંદર્ભ:सौधर्मेशानसानत्कुमारमाहेन्द्र० ४ : २० [] [9]પદ્યઃ(૧) (2) વિજયાદિ ચાર સ્થાને દેવ દ્વિચ૨માભણું મનુષ્યના બે ભવ બે ભવ જ પામી મુકિત પામે તેસુણું સવાર્થસિધ્ધ દેવ ઉત્તમ એક અવતારી કહ્યા મનુષ્ય જન્મ પામીને વળી મુકિત મંદિર જઇ રહ્યા વિજય વગેરે ચાર વિમાને ચરમ શરીર બે વારે ૧૦૭ સર્વાર્થસિધ્ધ વિમાનવાસી તે દેવો એકજ જન્મધરે. [10]નિષ્કર્ષઃ- પૂર્વસૂત્રની માફક આ સૂત્રમાં પણ નિષ્કર્ષયોગ્ય વાત તેના ચરમ શરીર પણાની છે તેઓ એકાવતારી કે દ્વિ-અવતારી કહ્યા .વળી કારણ પણ કેવું સુંદર જણાવ્યુ કે જેમને છઠ્ઠ તપ કે અંતમૂર્હુત આયુ ઓછું પડેલ હોય તેવા વિજયાદિમાં ઉત્પન્ન થાય, અર્થાત્ આ જીવો વીતરાગ પ્રાયઃ કહેવાય તેઓ સાધના કે તપને લીધે નહીં પણ આયુમર્યાદા થી મોક્ષમાં જઇ નથી શકયા. એટલે જો ક્ષણ માત્રના પ્રમાદ વિના પણ સતત આત્મસાધના કે સખત સમ્યક્ તપનો પુરુષાર્થ હોય તો અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થવાની છે. માટે આપણે સૌ એક માત્ર મોક્ષના લક્ષ થી જ તપ અને સાધના કરવી જોઇએ. ------- અધ્યાયઃ૪-સૂત્ર:૨૮ ] [1]સૂત્રહેતુઃ- ‘‘તિર્યંચ’’ શબ્દનો ઉલ્લેખ બે-ત્રણ વખત આવે છે, પણ તિર્યંચ સંજ્ઞા કોની સમજવી તે જણાવેલ નથી. તેથી આ સૂત્ર થકી તિર્યંચના સ્વરૂપને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:-*ૌપપાતિ મનુષ્યઃશેષાસ્તિયંયોનયઃ [] [3]સૂત્રઃપૃથ- ઔપાતિષ્ઠ - મનુષ્યષ્ય: શેષા: તિર્થયોનય: [] [4]સૂત્રસારઃ- ઔપપાતિક [દેવ-નારક અને ] મનુષ્ય સિવાયના [જે જે જીવો] બાકી રહ્યા તે [તે સર્વેને ] તિર્યંગ યોનિવાળા [અર્થાત્ તિર્યંચ જાણવા ] [5]શબ્દજ્ઞાનઃ ઔપવાતિ ઉપપાત જન્મવાળા-દેવ નારક મનુષ્યષ્ય: માણસ સિવાયના શેષા:બાકી રહેલા જીવો તિર્થયોનય: - તિર્યંચ,તિર્યંગ્યોનિ-(જીવનો એક ભેદ છે) [] [6] અનુવૃત્તિ:- સંસારિળ: [નીવ:] ૬.૨-સૂo ૦ અધિકાર સૂત્ર [7]અભિનવટીકાઃ- તિર્યક્ અર્થાત્ તિર્યંચ શબ્દનો ઉલ્લેખ આ પૂર્વે સૂત્ર રૂ:૬૮ *દિગમ્બર આમ્નાય મુજબ સૌપપાલિમનુષ્યષ્ય: રોષ-સ્તિયંયોનય: એવું સૂત્ર છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તિર્યાયનનાં વ માં થયો છે. હવે પછીના અધ્યાય ૬-સૂત્ર-૨૭ માયાનૈયોનણ્ય માં પણ થયો છે આ સૂત્ર થકી તે તિર્યંચની ઓળખ આપી છે. * औपपातिक:-औपपातिकेभ्यश्च - नारकदेवेभ्य: –ઔપપાતિક એટલે જેમને ઉપપાત જન્મ છે તેવા, એટલે કે નારક અને દેવપૂિર્વસૂત્ર ૨૩૫ નારદ્રેવાનામુHપાત: માં કહેવાઈ ગયું છે. જ મનુષ્ય-મનુષ્ય [તિ) ઘર્મવ્યુત - સમૂજીગ્ધ - મનુષ્યમાં અહીં ગર્ભજ અને સમૂર્ઝન બંને પ્રકારના લેવા – મનુષ્ય સંબંધિ વ્યાખ્યા પૂર્વે પ્રા માનુષોત્તર મનુષ્ય : [૨૪]માં કહી છે. * શેષા:બાકીના. મનુષ્ય-દેવ-નારક સિવાયના સર્વે જીવો. -शेषाः एकद्वित्रिचतुष्पञ्चेन्द्रियास्ते सर्वेऽपि * તિર્યયોન: તિર્થગ્યોનિ, તિર્યંચ -સૂત્રમાં જ તેની વ્યાખ્યા કરી દીધી છે કે “ઔપપાતિક અને મનુષ્ય સિવાયના તિર્યો છે. -વિશેષ સ્પષ્ટતા માટે કહ્યું છે કે" तिर्यग्लोके चैते भूयांस इति तिर्यग्योनिसंज्ञा प्रतिपत्तव्येति'' – તિર્યક ભાવ એટલે નીચે રહેવું અથવા બોજો વહેવો તે. કર્મના ઉદય થી જેને તિર્યક ભાવ પ્રાપ્ત થયો છે તેને તિર્થગ્યોનિ કહ્યા છે. – વિશેષ કરીને તિર્યલોકમાં રહેતા હોવાથી તિર્યંગ્યોનિ એવી સંજ્ઞા જાણવી. – જીવભેદે તિર્યંગ્યોનિ ની વ્યાખ્યા - નારક-દેવ અને મનુષ્ય સિવાયના બધા જીવોને તિર્યંગ્યોનિ કહ્યા. પણ બધાં એટલે કયા જીવો? પૃથ્વીકાય,અકાય,તેઉકાય,વાયુકાય, વનસ્પતિકાય એ પાંચે સ્થાવર-એકેન્દ્રિય, બેઈન્દ્રિય,ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય તથા નારક-દેવ અને મનુષ્ય સિવાયના બધાંજ પંચેન્દ્રિયએ સર્વેને તિર્યંચ જાણવા. * સંકલિત વ્યાખ્યા -ઉપપાતજન્મવાળા નારક અને દેવો તેમજ ગર્ભજ તથાસંમૂર્ણન મનુષ્ય સિવાયના જેટલા પણ સંસારી જીવો છે તે સર્વે જીવો અર્થાત્ તે સિવાયના -એકેન્દ્રિય થી પંચેન્દ્રિય પર્યન્તના સર્વે જીવોતિર્યંગ્યોનિ [તિર્યંચો કહેવાય છે. તેઓ મુખ્યતયાતિર્યશ્લોક [મધ્યલોક] માં નિવાસ કરે છે. જ વિશેષ:નિવાસઃ- જેમ દેવો-ભવન આવાસ કે વિમાનમાં રહે છે; નરકો-નારકમાં રહે છે; મનુષ્ય મનુષ્ય લોકમાં રહે છે તે રીતે તિર્યંચો કયાં રહે છે.? –તિર્યંચો સંપુર્ણ લોકમાં વ્યાપ્ત હોવાથી તેના નિવાસનો કોઇ ઉલ્લેખ નથી. - જો કે મુખ્યત્વે તિર્યંચો નો નિવાસ તિષ્કૃલોકમાં કહ્યો છે તો પણ સ્થાવરકાયનો સદૂભાવ સર્વત્ર ઉર્ધ્વલોક અને અને અધોલોકમાં પણ જોવા મળે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સમસ્ત ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે લોકાકાશ નો એક પણ પ્રદેશ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૮ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ રહિત કયારેક હતો નહીં અને હશે પણ નહીં – બાદર એકેન્દ્રિય જીવોનો નિવાસ સમગ્ર પૃથ્વી છે. –ત્રસ [વિકસેન્દ્રિય જીવો ત્રસ નાડીમાં જુદે જુદે સ્થાને રહે છે - પંચેન્દ્રિય તિર્યંચો તિછલોકમાં રહે છે. U [8] સંદર્ભ આગમ સંદર્ભ-આગમમાં સ્પષ્ટતયા આ શબ્દોમાં જ સૂત્રના પાઠનો ઉલ્લેખ નથી પણ છુટા છવાયા પાઠો ઉપરથી તારણ નીકળે છે. पंचेदिंया चउव्विहा पन्नत्ता, तं जहा रतिया तिरिकखजोणिया मणुस्सा देवा जन्मत्रयः गब्भवक्कन्तिया - ૩, ૩૬-ગ. ૨૭૨ સમુચ્છિ.......૩વવા * રશ. મ.૪-જૂ दोण्हं उववाए देवाणं.....नेरइयाणं જ સ્થા. ર-૩.રૂ-ડૂ.૮૧-૨ મૂત્રપાઠ સન્ય: - પંચેન્દ્રિય જીવ ચાર છે. -તેમાં દેવ-નારક ઉપપાત વાળા બાદ થશે. -ગર્ભ જ કે સંમૂર્ણિમ મનુષ્યો બાદ થશે -એટલે આપો આપ બાકીના તિર્યંચો રહેશે. # તત્વાર્થ સંદર્ભઃ नारकदेवानामुपपात: अ.२ सू.३५ U [9] પદ્ય[૧] ઔપપાતિક શબ્દ થી વળી દેવ નરકો જાણવા નરગતિ એમ છંડી ત્રણને, શેષ તિર્યંચ માનવા દેવ નરને નારકીના જીવ પંચેન્દ્રિય કહ્યા એકાદિ ઇન્દ્રિય પંચ સુધીના જીવ તિર્યંચો લહ્યા [૨] ઔપપાતિક જે દેવ નરક ને મનુષ્ય વિણ તિર્યંચ ગણો હવે આયુસ્થિતિ દેવ, નરકની કેવાયે સુણો U [10]નિષ્કર્ષ - આમ તો આ સૂત્રમાં તિર્યંચ કોને કહેવાતે વાત જ મુખ્ય છે. તેથી વિશેષ નિષ્કર્ષ રૂપ કશું જ નથી છતાં બે બાબત નોંધપાત્ર રહી. . (૧) ભાર વહન કરવાની અપેક્ષાએ તેને તિર્યંચ કહ્યા તે (૨)ત્રણે લોક વર્તી છતાં એકેન્દ્રિય તિર્યંચ પણ જ - જો સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછી પણ સમજણ ન વિકસે, સમ્યગું ચારિત્ર પામ્યા પછી પણ ક્રિયાદિ અનુષ્ઠાનો બરાબરન પાળે તો આ ભારવહન કરવા રૂપતિર્યંચ પણ પ્રાપ્ત થાય. - બીજું ત્રણ લોક વર્તી અર્થાત્ તે ઉર્ધ્વલોક માં પણ હોય છતાં દેવ પણ ન મળે અરે! સિધ્ધશીલાની પૃથ્વીરૂપે પણ ઉપજે છતાં ત્યાં જઈને પણ મોક્ષને બદલે સંસાર ભ્રમણ જ હોય. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છેલ્લે કહીએ તો તિર્યંચોને શેષ કહ્યા છે. જો આપણે આવા શેષ ન થવું હોય, ભારવાહક નબનવું હોય, સિધ્ધશીલાએ જઈ પાછા ન આવવું હોય તો આતિર્યંચ પણાથી દૂરજવાયોગ્ય કર્મોનું ઉપાર્જન કરવું. યાવત સર્વથા કર્મ મુક્ત બનવા પ્રયત્ન કરવો 0 0 0 0 0 અધ્યાયઃ૪-જૂથ:૨૯) U [1]સૂત્રહેતુ-તિર્યંચ અને મનુષ્ય ની આયુ સ્થિતિ પૂર્વે ત્રીજા અધ્યાયમાં બતાવી તે રીતે આ સૂત્ર થકી સૂત્રકાર દેવોના આયુ પ્રમાણને જણાવવાનું અધિકાર સૂત્ર બતાવે છે. U [2]સૂત્ર મૂળ:-*સ્થિતિ: 0 [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે [4]સૂત્રસાર - સ્થિતિ [અર્થાતુ આયુષ્યના કાળને જણાવે છે [5]શબ્દશાનઃસ્થિતિ - આયુષ્યનું પ્રમાણ [6] અનુવૃત્તિ-સ્પષ્ટ રીતે કોઈ સૂત્રનું અનુવર્તન થતું નથી. [7]અભિનવટીકા- આ અધિકાર સૂત્ર છે. -આ સૂત્ર થકી સૂત્રકાર એવું જણાવવા માંગે છે કે-હવે હું દેવોના નારક ના પણ આયુષ્યના પ્રમાણને કહીશ.અર્થાત્ આ સૂત્ર હવે પછીના તમામ સૂત્રો માટેનું પ્રતિજ્ઞા સૂત્ર છે. - પૂર્વે અધ્યાય ત્રણમાં મનુષ્ય તથા તિર્યંચના આયુષ્યને જણાવેલું છે. આ સૂત્રથી ચોથા અધ્યાયના અંત સુધી દેવ તથા નારકના] આયુષ્ય પ્રમાણને જણાવે છે. - વૈમાનિક દેવોનો અધિકાર જે ચાલતો હતો તે પૂરો થયો છે હવે સ્થિતિ: અધિકાર ચાલુ થાય છે. આ હકીકત નો ઉલ્લેખ પૂર્વેસૂત્ર ૪:૨૭ વૈમાનિ માં પણ કર્યો હતો કે વૈમનનો અધિકાર સ્થિતિ સૂત્ર સુધી જ છે. . સ્થિતિ: શબ્દની વ્યાખ્યા પૂર્વેસૂત્ર ૩ઃ૧૭ નૃસ્થિતી પર પરે, માં કરાઈ છે તે મુજબ અહીં પણ જધન્ય તથા ઉત્કૃષ્ટ બે રીતે આયુપ્રમાણ જાણવું U [8] સંદર્ભ# આગમ સંદર્ભ ત્રુ વિ પ્રજ્ઞા, ૫. ૪જૂ.૨૫-૭ U [9] પદ્ય(૧) સ્થિતિ શબ્દ જીવ કેરૂ આયુ બે ભેદે કરી ઉત્કૃષ્ટને જધન્ય ભેદ ધારવું તે ચિતધરી (૨) બીજું પદ્ય-પૂર્વસૂત્ર ૪:૨૮ માં કહેવાઈ ગયું છે |[10]નિષ્કર્ષ પ્રત્યેકની સ્થિતિ સાથે સૂત્રનો નિષ્કર્ષ અપાયો છે. દિગમ્બર આમ્નાયમાં આવું અલગ સૂત્ર નથી તેઓ એ સૂત્ર ૮:૨૮ માં સાથે જ સ્થિતિ:શબ્દ ગોઠવી દીધો છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૦ ૧૧૧ (અધ્યાયઃ૪-સૂત્રઃ૩૦) U [1]સૂત્રહેતુ- ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગ છે તેમાં દક્ષિણાર્ધના અધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ આ સૂત્ર થકી જણાવે છે. U [2] સૂત્ર મૂળ પવનકુળ ધપતીનાપલ્યોપમનું U [3]સૂત્ર પૃથક-વેનેજુ - ક્ષિણ - - ધપતીના... - પલ્યોપમન્ - अधि - अधर्म U [4]સૂત્રસાર - ભવનોમાં દક્ષિણાર્ધઅધિપતિ નુંઉત્કૃષ્ટ આયુષ્યદોઢપલ્યોલમનું છે. [5]શબ્દજ્ઞાનઃભવનેષુ- ભવનોમાં, ભવનપતિ નિકાયમાં રક્ષણાર્ધ-ભવનના બે ભાગ છે તેમાં અડધો-દક્ષિણ તરફનો ભાગ વિપતીના- અધિપતી-એટલેકે ઇન્દ્રોની પલ્યોપમ -પલ્યોપમ અધર્મ - અડવું અધિક [6] અનુવૃત્તિઃ-સ્થિતિ: ૪:૨૧ 3 [7]અભિનવટી - સૂત્રનો સામાન્ય અર્થ એટલો જ છે કે ભવનપતિનિકાયમાં રહેતા દેવોમાં જે દક્ષિણ તરફના ભવનોમાં રહે છે તેમના ઈન્દ્રનું આયુષ્યનું પ્રમાણ દોઢ પલ્યોપમનું છે. - વિનેy-દેવોની ચાર નિકાય બતાવી છે. તેમાં પ્રથમ નિકાયમાં ભવનપતિ કહ્યા છે તે ભવનોમાં રહેતા હોવાથી સૂત્રકારે સૂત્રની લાધવા માટે મને" શબ્દ પ્રયોજેલ છે. ક્ષિTઈ :- ભવનપતિ દેવોના દશ ભેદો પૂર્વે સૂિત્ર ૪:૨૨ માં] કહેલા છે તે દરેકના બે વિભાગ પડે છે (૧) દક્ષિણ દિશા તરફના ભવનોમાં રહેનાર (૨) ઉત્તર દિશા તરફના ભવનોમાં રહેનાર આ બંને દિશાને આશ્રીને મૂળ ભવનના બે સરખા અડધા ભાગ થાય છે. તેમાંના દક્ષિણ તરફના અડધા ભાગને દક્ષિણાર્ધ કહેવાય છે. - પતિ-અધિપતિ અર્થાત્ ઈન્દ્ર રક્ષિMાધિપતિ-ભવનપતિ નાદશભેદો કહ્યા છે આદર્શના દક્ષિણ વિભાગનાદશ ઇન્દ્રો છે અને ઉત્તર વિભાગના દશ ઇન્દ્રો છે. એ રીતે કુલ ૨૦ ઇન્દો કહ્યા છે. -તેમાંથી જે દક્ષિણ વિભાગના ઇન્દો છે તેને દક્ષિણર્ધાધિપતિ કહ્યા છે તેમની સ્થિતિને જણાવતું આ સૂત્ર છે. -પોપમધ્યમ- દોઢ પલ્યોપમ પલ્યોપમ શબ્દની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ છે. - ધિર્વ-અડધુ અધિક. તેથી કુલ દોઢ પલ્યોપમ થશે. *દિગમ્બર આમ્નાય મુજબ આ “ સ્થિતિ: પ્રકરણ નું વર્ણન અલગ સ્વરૂપે જ થયું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -વિશેષતાઃ -૧- દક્ષિણાર્ધ-અધિપતિની જે સ્થિતિનું સૂત્રકારે કથન કરેલ છે તે અસુરકુમાર સિવાયના બાકીના નવ દક્ષિણાર્ધાધિપતિ માટેસમજવી કેમ કે અસુકુમારચમરેન્દ્ર ની સ્થિતિ સૂત્ર ૪:૩૨ માં અલગ જણાવી છે. તેથી આ સ્થિતિ-ધરણ,હરિ,વેણુદેવ, અગ્નિશીખ,વેલંબ,સુધોષ,જવલંત,પૂર્ણ,અમિતગતિ એ નવ માટેની સમજવી -૨- આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિને આશ્રીને છે કેમ કે જધન્ય સ્થિતિને આશ્રિને સૂત્ર ૪ઃ૪૫ માં કથન કરેલ છે ૧૧૨ -૩- પલ્યોપમનું લક્ષણ પૂર્વે સૂત્ર રૂ:૪૭ નૃસ્થિતિ પરાપરે માં કહેવાઇ ગયું છે. -૪ ભવનપતિ ની સ્થિતિ નું વર્ણન સૂત્ર ૪:૨૬,૩૨,૪ માં પણ છે. [8] સંદર્ભ: આગમ સંદર્ભ:-આગમ પાઠ અંગેની સૂચના સૂત્ર૪:રૂo માં કરેલી છે. તત્ત્વાર્થ સંદર્ભ: ભવનપતિની સ્થિતિ વિશે આગળ સૂત્ર.૪:૩૬,૪:૩૨,૪:૪, માં વિશેષ કથન કરેલ છે. અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત સંગ્રહણી ગાથા-૫ મૂળ તથા વિવરણ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ ભા.૨- યંત્ર-૩ ] [9] પદ્યઃ(૧) ભવનપતિના દેવ દક્ષિણ દિશિ ભાગે જેહ રહે દોઢ પલ્યોપમ તણું છે આયુ એમ બહુશ્રુત કહે સૂત્ર ૪:૩૨ ને અંતે આ પદ્ય આપેલું છે. (૨) [] [10] નિષ્કર્ષ:- સૂત્ર ૪:૩૨ ને અંતે આ સૂત્રનો નિષ્કર્ષ આપેલો અધ્યાયઃ૪-સૂત્રઃ૩૧) [] [1]સૂત્રહેતુઃ- ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધ ના અધિપતિના આયુને જણાવ્યા પછી આ સૂત્ર થકી ઉત્તરાર્ધ ના અધિપતિના આયુષ્યને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ-*ોવાળાંપાવોને [] [3]સૂત્રઃપૃથક્ક-શેવાળાં પાવ - અને [4]સૂત્રસારઃ- બાકીનાનું [એટલે કે ભવનપતિ નિકાયના ઉત્તરાર્ધના અધિપતિ ની સ્થિતિ આયુષ્યનું પ્રમાણ] પોણા બે [પલ્યોલમ ]છે. ] [5]શબ્દશાનઃ શેષાળાં - બાકીના, અર્થાત્ ઉત્તરાર્ધાધિપતિની પાર્ - ૐન - પા ઓછો [ ભાષ્યકૃત અર્થ પોણા બે] * દિગમ્બર આમ્નાયમાં આ સ્થિતિનું વર્ણન જૂદી રીતે કરાયેલું છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૧ 1 [6] અનુવૃત્તિ - (૧) મનેવક્ષિણાર્ધીપતીનો - ૪:૩૦ (૨)સ્થિતિ: ૪:૨૧ 1 [7]અભિનવટીકાઃ-સર્વસાધારણ આ સૂત્રનો અર્થ એટલો જ છે કે ભવનપતિ નિકાયમાં રહેતા દેવોમાં જે ઉત્તર તરફના ભવનોમાં રહે છે તેમના ઈન્દ્રના આયુષ્યનું પ્રમાણ પોણા બે પલ્યોપમનું છે. -પોષા//મ-પૂર્વસૂત્રમાં ભવનપતિના દક્ષિણાર્ધાધિપતિની સ્થિતિ કહી. તે સૂત્રની અનુવૃત્તિ લેવામાં આવે તો બાકીના અર્થાત “ઉત્તરાર્ધાધિપતિ” એવો અર્થ થાય. કેમ કે ભવનપતિના જે દશ ભેદો કહ્યા છે તે દશેના બે વિભાગ પડે છે (૧)દક્ષિણ દિશા તરફના ભવનોમાં રહેનાર (૨)ઉત્તર દિશા તરફના ભવનોમાં રહેનાર પૂર્વસૂત્રમાં દક્ષિણાર્ધ-અધિપતિ ની સ્થિતિનું કથન થયું માટે આ સૂત્રમાં શેષાપામ્ શબ્દથી ઉત્તરાર્ધ-અધિપતિનું જ ગ્રહણ કરવાનું રહે છે. -પાલોને -- સામાન્ય થી પ-૩ને એટલે તો “પા ભાગ ઓછું' એવો અર્થ નીકળી શકે પણ ભાષ્યમાં ટ્રે પલ્યોપમે પોને પરસ્થિતિ: એવું સ્પષ્ટ ભાષ્ય બનાવ્યું છે તેથી બેપલ્યોપમ માં-પાદ ઉણ સમજવું પડે આ રીતે પાવાને નો અર્થ “પોણા બે પલ્યોપમ” જ થાય જ વિશેષ:-૧-પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ ઉતરાર્ધાધિપતિની આ ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે કેમ કે જધન્ય સ્થિતિ તો સૂત્ર ૪:૪૫ માં કહેવા શે. -- ભવનપતિના ઉતરાર્ધાધિપતિની સ્થિતિ પોણાબે પલ્યોપમની છે તે સામાન્ય કથન છે, કેમ કે હવે પછીના સૂત્ર ૪:૪૫ માં બલીન્દ્ર નામક પહેલા ભવનપતિના ઈન્દ્ર એવા અસુરકુમાર ની સ્થિતિનું અલગ કથન છે. અર્થાતુ પોણા બે પલ્યોપમ સ્થિતિ નાગકુમાર આદિ નવ ભવનપતિના ઉતરાર્ધાધિપતિની સમજવી એટલે કે ઉતરાર્થના ઇન્દ્ર એવા-ભૂતાંદ-હરિસહ-વેણદારીઅગ્નિમાણવ-પ્રભંજન-મહાઘોષ-જલ પ્રભ-વાસિષ્ઠ-અમિત વાહન નું ઉત્કૃષ્ટાયુ પોણા બે પલ્યોપમ છે. -૩- ભાષ્યની સૂચનાની જેમ બૃહત્ સંગ્રહણીમાં પણ રો ફેસૂરિજી-(ગાથાપનું ચોથું ચરણ) એણ જણાવેલ છે. 0 [B]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ (૧) પ્રજ્ઞાપના સૂત્રના પદ:૪નાસૂત્ર૯૫-૭થી ૩૧-ત્યાંભવનપતિની સ્થિતિનું વર્ણન ખૂબજ વિસ્તાર થી કરેલું છે. (૨) જીવાજીવાભિગમ સૂત્રમાં પ્રતિપત્તિ ૩ દેવાધિકાર ઉદેશઃ૧ ના સૂત્ર ૧૧૮ થી અ. ૪/૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૨૦ માં ભવનપતિ દેવોની સ્થિતિનું વર્ણન છે. વિસ્તાર અને વિભિન્ન મંતવ્યને લીધે તેની નોંધ અહીં કરેલ નથી ૪ તત્વાર્થસંદર્ભ-મ.૪-. ૩૦-રૂ-૪પ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ-(૧)બૃહત્ સંગ્રહણી ગાથા ૫-મૂળ તથા વિવેચન (૨) ક્ષેત્ર લોક પ્રકાશ ભા. ૨ નું યંત્ર પરિશિષ્ઠ:૩ [9] પદ્ય(૧) શેષ ઉત્તરદિશિ ભાગે દેવ વસતા બાકીના પાઉણા બે પલ્ય કેરા કાળંગમતા ભોગના (૨) પદ્ય બીજું સૂત્ર ને અંતે આપેલું છે. U [10] નિષ્કર્ષ- હવેપછીના સૂત્ર ર૩ર માં બંને સૂત્રોનો નિષ્કર્ષ સાથે આપેલો છે. S S T U V S (અધ્યાયઃ૪-સુત્ર:૩૨) U [1]સૂત્રહેતુ- ભવનપતિ નિકાયના ઇન્દ્રોની જે સ્થિતિ જે જણાવી તે સ્થિતિમાં અસુરકુમાર અપવાદ રૂપ છે, તેથી અસુરકુમારની સ્થિતિને અલગથી જણાવવા આ સૂત્રની રચના થયેલી છે I [2] સૂત્રઃમૂળ - સુરેન્દ્રયો સારોપમષિ ૨ 0 [3]સૂત્ર પૃથક-મયુર - યો. સારોપમન્ - યમ્ ૨ U [4]સૂત્રસાર - અસુરકુમારના [દક્ષિણાર્ધાધિપતિ ચમરે) ઈન્દ્રની સ્થિતિ સાગરોપમ છે. અને ઉત્તરાર્ધાધિપતિ બલી] ઈન્દ્રની સાગરોપમ થી કંઈક અધિક [ઉત્કૃષ્ટ સ્થિતિ છે] [અર્થાત અમરેન્દ્રનું આયુષ્ય ઉત્કૃષ્ટ એક સાગરોપમ છે બલીન્દ્રનું આયુષ્ય ઉત્કૃષ્ટ એક સાગરોપમ થી કંઈક અધિક છે) [5]શબ્દજ્ઞાનઅ યો - અસુરકુમાર બંને ઇન્દ્રો નું સાગરોપમન્ - સાગરોપમ પડ્યું - સાગરોપમ થી કંઇક અધિક U [6] અનુવૃત્તિઃ મને; સાથધ. સૂત્ર: ૪:૨૦ પવને [7]અભિનવટીકાઃ- આ સૂત્ર ભવનપતિ ના પ્રથમભેદની સ્થિતિ જણાવે છે - પૂર્વે ભવનપતિ નિકાયનાદશ ભેદ કહેલા છે તે મુજબ પ્રથમભેદ અસુરકુમારનો છે. Íજુઓ સૂત્ર૪:૧૨ વનવાસિનો યુ.] -ભવનપતિ નિકાયના દરેક ભેદોના બે-બે ઇન્દો કહ્યા જુઓ સૂત્ર ૪:૬ પૂર્વયાહ્નન્દ્રા:] -તદનુસાર અસુરકુમાર બે ઈન્દો થશે (૧) ચમરેન્દ્ર (૨)બલીન્દ્ર *દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર કંઈક જુદી રીતે ગોઠવેલ છે Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૨ -ચમરેન્દ્ર એ દક્ષિણાર્ધ અસુકુમાર નો અધિપતિ છે. -બલીન્ડ્રુ એ ઉત્તરાર્ધ અસુરકુમાર નો અધિપતિ છે. - અધિપતિ એટલે ઇન્દ્ર તે પૂર્વે કહેવાઇ ગયું છે. આટલી ભૂમિકા પછી તેઓની સ્થિતિ અર્થાત્ આયુષ્યના પ્રમાણને જણાવેલ છે તે મુજબ (૧)દક્ષિણાર્ધ-અધિપતિ એવા ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું કહેલું છે. (૨) ઉત્તરાર્ધ-અધિપતિ એવા બલીન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ થી કંઇક અધિક કહ્યું છે. અમુરેન્દ્રયોઃ- અસુર+હન્દૂ+ગોસ્ એમ ત્રણ વસ્તુ વિચારવી પડશે -અસુર અસુરકુમાર ભવનપતિ નિકાયનો પ્રથમ ભેદ -ન્દ્ર અધિપતિ અસુરકુમારનો ઇન્દ્ર અર્થાત્ અસુરેન્દ્ર ગોસ્ દ્વિવચન દર્શક પ્રત્યેય છે. અહીં સૂત્રકાર ને દક્ષિણ તથા ઉત્તર બંને દિશાના ઇન્દ્રો ને જણાવવા છે માટે દ્વિવચન થકી નિર્દેશ કરેલ છે. ૧૧૫ * સાગરોપમ–– એક પ્રકારની સંખ્યા સૂચવતુ માપ છે જેની વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૩:૨૭ નૃસ્થિતી માં કરાયેલી છે. અધિ T- અધિક શબ્દ કોઇકના સંદર્ભમાં છે તેમ સૂચવે છે. તેનો અર્થ સાગરોપમ થી કંઇક અધિક એવો સમજવો -આ રીતેસ્થિતિબેછે. સાગરોપમ અનેસાધિક સાગરોપમ. ઇન્દ્રો પણ બેછે ચમર અનેબલી. તેથી અનુક્રમ સંબંધ જોડી દઇને અસુરની સાગરોપમ,બલીની સાધિક સાગરોપમ સ્થિતિ કહી. વિશેષ: (૧) ‘‘ઇન્દ્રોની સ્થિતિ’' એમ કહેવાથી દેવોની પણ આ સ્થિતિ સમજી લેવી જુઓ બૃહત્ સંગ્રહણી ગાથા-પ (૨) દેવીની સ્થિતિ વિશે ભાષ્યમાં ઉલ્લેખ નથી પણ ટીકામાં આંશિક ઉલ્લેખ છે તેથી અમે ગ્રન્થાન્તરથી દેવીની સ્થિતિને અહીં જણાવેલ છે. અસુકુમારની દક્ષિણ તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-ગા પલ્યોપમ. અસુરકુમારની ઉત્તર તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-૪ા પલ્યોપમ. નાગકુમારાદિનવની દક્ષિણ તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-૧ાપલ્યોપમ. નાગકુમારાદિ નવની ઉત્તર તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ કંઇકન્યુન ૧ પલ્યોપમ [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- અસુરમારાળાં અંતે ટેવાળ વડ્યું વાદુિ પાત્તા ? गोयमा... उककोसेणं साइरेगं सागरोवमं : प्रज्ञा. प. ४. सू. ९५-१३ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧) દેવાયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૫ (૨) દેવી-આયુ બૃહત સંગ્રહણી ગાથા-૬ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૩)ક્ષેત્ર લોક પ્રકાશ-ભાગ-૨ યંત્ર વિભાગ-યંત્ર:૩ U [9]પદ્યઃ(૧) અસુરના વળી ઈન્દ્ર દક્ષિણ એક સાગર ભોગવે ઉત્તર તણાવળી ઈન્દ્ર ભોગો અધિક સાગર ભોગવે એક સાગરોપમા ચમરની,બલિની કંઈક અધિક તેથી બાકી નવ દક્ષિણાર્ધ ઈન્દ્રની પલ્યોપમ છે દોઢ વળી પોણાબે પલ્યોપમ આયુ સ્થિતિ ઉત્તરાર્ધ ઇન્દ્રોની આ ઉત્કૃષ્ટીકીત્સુ જધન્ય વર્ષો છે દશ હજારની. U [10]નિષ્કર્ષ- અહીં આયુ સ્થિતિનું વર્ણન માત્ર છે. તેથી તમામ દેવોની આયુ સ્થિતિ ને આશ્રીને નિષ્કર્ષ તારવવા-સૌથી છેલ્લે નિષકર્ષ મુકેલ છે * OOOOOOO (અધ્યાયઃ૪-ગ ૩૩) U [1]સૂત્રહેતુ-જેમ સ્થિતિ સૂત્ર એ ચારે નિકાયના દેવોની સ્થિતિ વર્ણવવા માટેનું અધિકાર સૂત્ર હતુ, તે રીતે આ સૂત્ર પણ વૈમાનિકનિકાયના દેવોની સ્થિતિનું વર્ણન કરવાને માટે પ્રસ્તાવનારૂપ સૂત્ર છે. U [2] સૂત્રમૂળ સૌપમવિપુયામમ્ [3] સૂત્ર પૃથ-સૌધર્મ - માgિ યથાત્રિમ U [4] સૂત્રસાર- સૌધર્મ આદિ દિલોકના દેવોની સ્થિતિ અનુક્રમે નીચેના સૂત્રોમાં જણાવ્યા મુજબ][અર્થાતુ સૌધર્મદિ સર્વે વૈમાનિકદેવોની ઉત્કૃષ્ટસ્થિતિનું વર્ણન ક્રમશઃ હવે પછીના સૂત્રોમાં કરવામાં આવેલ છે] U [5]શબ્દશાનઃસૌથમહિપુ- સૌધર્મ નામે પહેલા દેવલોક થી આરંભીને અનુત્તર પર્યન્ત યથામ- અનુક્રમે U [Gઅનુવૃત્તિ સ્થિતિ: ૪:૨૬ U [7]અભિનવટીકાઃ- આ એક અધિકાર અથવા પ્રતિજ્ઞા સૂત્ર છે - આ સૂત્રથી [૪:૩રૂથી મારાળુતાતૂ, સૂત્ર ૪:૩૮ સુધી ક્રમશઃ વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અધિકાર ચાલે છે. -સૌધર્મકલ્પ થી શરૂ કરી બારે દેવલોક, નવેરૈવેયક અને છેક પાંચમાં અનુત્તર એવા સર્વાર્થ સિધ્ધ પર્યન્તના દેવની સ્થિતિનું વર્ણન હવે કરાશે -આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે. *દિગમ્બર આસ્નાયમાં સૂત્ર ૪:૩૩, ૨૪, ૨૧ ત્રણેનો સમન્વય કરી એક સૂત્ર બનાવી દીધેલ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૪ [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-વેમMયામાં વિડ્ર- પ્રજ્ઞા ૫૪-જૂ૦૨-૨ # તત્વાર્થ સંદર્ભ-સૂત્ર ૪:૩૪ થી ૪:૨૮ - વૈમાનિ - સ્થિતિ D [ પ - બંને પદ્યકર્તાએ આ સૂત્રનું કોઈ સ્વતંત્ર પદ્ય બનાવેલ નથી. U [10]નિષ્કર્ષ-આયુ-સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ રજૂ કરેલ છે. 0 0 0 0 0 0 0 અધ્યાયઃ૪-સૂત્રઃ૩૪) U [1]સૂત્રહેતુ- સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા માટે સૂત્રની રચના કરવામાં આવી છે. U [2]સૂત્ર મૂળ “સાપને U [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે. [4]સૂત્રસાર - [સૌધર્મ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ]બે સાગરોપમ છે. 1 [5]શબ્દશાનઃ સાપને બે સાગરોપમ U [6]અનુવૃત્તિ- (૧)સ્થિતિ: ૪:૨૬ (૨) સૌથતિ. ૪:૩૩ U [7]અભિનવટીકા-સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા સિવાય કોઈ વિશેષતા આ સૂત્ર રહેતી નથી. * સીરપમે-સાગરોપમ શદ્ધની વ્યાખ્યા પૂર્વેમરૂખૂ૨૭ માં કહી છે અહીં દ્વિવચનાન્ત એવા સાગરોપમ શબ્દના પ્રયોગથીજબેસાગરોપમએવોઅર્થકરાયો છે. # આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે. જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૩૬માં કહેવાશે $ આ ઉત્કૃષ્ટ સ્થિતિ ઇન્દ્રકે સામાનિક દેવોની અપેક્ષાએ સમજવાની રહે છે. બીજા દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે અનેક ભેદ રૂપે હોય છે. # સૌધર્મકલ્પમાં દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિઃ(૧) પરિગૃહીતા દેવી-સાત પલ્યોપમ (૨) અપરિગૃહીતા દેવી-પચાસ પલ્યોપમ # પ્રતર દીઠ આયુષ્યઃવૈમાનિકોને આશ્રીને કુલ ૬૨ પ્રતર કહેલા છેજમાંના ૧૩પ્રતર સૌધર્મતથા ઇશાનના છે. જો કે સૌધર્મ અને ઇશાન બંનેના૧૩-૧૩ પ્રતરો છે. છતાં સૌધર્મ અને ઇશાન બને મળીને એક વલયાકાર સ્વરૂપે રહેતા હોવાથી તે બંને ભેગા મળીને એક પ્રતર ગણવામાં આવે છે. તેથી કહેવાય ૧૩-૧૩ પ્રતર પણ બંને મળીને પણ પ્રતર સંખ્યા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૩ જ ગણાય છે ર૬ ની નહીં. સૌધર્મકલ્પના ૧૩પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર પ્રિતર | | ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ સાગરોપમ ,, | | | | | | | | | | | | | ઉપરોકત કોષ્ટકમાં સૌધર્મકલ્પના પ્રત્યેકમતરે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનું માપસાગરોપમમાં જણાવેલ છે. જેમ કે પ્રથમ પ્રતરે ૨/૧૩ સાગરોપમની દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. -અહીં જેટલા પ્રતર એટલા ભાગ કરવાના હોવાથી છેદમાં ૧૩ લીધા છે. અને કુલ સાગરોપમ બે હોવાથી ભાગમાં ૨ ની સંખ્યા મુકી છે. તેથી ૨/૧૩ થયા છે. પછી પ્રત્યેક પ્રતરની સંખ્યામુજબનો ગુણાંક લીધો છે. જેમકે પ્રતરત્રીજુંર/૧૩*૩=૪/૧૩થયા એ રીતે 0 [B]સંદર્ભઃ૪ આગમસંદર્ભ-સૂત્ર ૪:૩૪ નો આગમ પાઠ સૂત્ર ૪:૩૬ માં સાથે સાથે આપેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભ જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૩૨ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)સૌઘર્મદિવો ની સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૧૨ (૨)સૌધર્મદેવીની સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૧૭ (૩)સૌધર્મ કલ્પ પ્રતર સંખ્યા બૃહત્ સંગ્રહણી ગાથા ૧૮ (૪)સૌધર્મ કો પ્રતર દીઠ આયુ બૃહત્ સંગ્રહણી ગાથા ૨૦-૨૧ (પ)સૌધર્મ કલ્પ પ્રતર દીઠ આયુ ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ ૨૬ શ્લોક ૫૩૧ થી ૫૩૭ U [9]પદ્યઃ- બંને હવે પછીના સૂત્ર માં મુકેલું છે. U [10]નિષ્કર્ષ - સૂત્ર ૪:૩૨થી સ્થિતિ વિષયક વર્ણન જ ચાલુ છે સ્થિતિ સિવાય કોઈ વિષયની પર્શના ન હોવાથી નિષ્કર્ષ પણ સ્થિતિ પ્રકરણને અંતે એકસાથેજ કહેવાયો છે. 0 0 0 0 0 0 (અધ્યાયઃ૪-સૂત્રઃ૩૫) 1 [1]સૂત્ર હેતુ - આ સૂત્ર થકી ઇશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને જણાવે છે. U [2]સૂત્ર મૂળ:- ઓપો ૨ U [3]સૂત્ર પૃથક-સ્પષ્ટ છે. U [4]સૂત્રસારઃ- [ઇશાન કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ બે સાગરોપમ કરતા કંઈક] અધિક છે. *દિગમ્બર પરંપરામાં સૂત્ર ૪:૩૩,૪:૩૪ અને ૪:રૂપ નું એક સંયુકત સૂત્ર બનાવાએલું છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૫ ] [5]શબ્દશાનઃ અધિò 7- કંઇક અધિક [] [6]અનુવૃત્તિ:- (૧)સ્થિતિ ૪:૨૬ (૨)સૌધર્માğિ થી આદિ શબ્દ થકી ઇશાનકલ્પ લેવો (૩) સાગરોપમે - ૪:૨૪ ૧૧૯ [] [7]અભિનવટીકાઃ-ઇશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવા સિવાય સૂત્રમાં અન્ય કોઇ વિશેષ હકીકત નું વર્ણન નથી. * अधिके च- द्वै सागरोपमे कियताऽपि विशेषण अधिके – બે સાગરોપમ કરતાં કંઇક વિશેષ અધિક સ્થિતિ જણાવે છે. -- - અહીં અધિષે એવું જે દ્વિ વચન છે તે સાગરોપમ ના સંબંધ થી સમજવું કેમ કે પૂર્વ સૂત્રની બે સાગરોપમ સ્થિતિ ની અહીં અનુવૃત્તિ છે. સૂત્રક્રમ સામર્થ્યથી અહીં ફૅશન રુત્વ નું ગ્રહણ કરેલ છે. કેમ કે પૂર્વે સૌષgિ યથામમ્ એવું અધિકાર સૂત્ર છે અને સૂત્ર ૪:૨૦ માં સૌધર્મેશન. ના ક્રમાનુસાર બીજા ક્રમે ઇશાન કલ્પ જ આવે અહીં પણ સાધિક બે સાગરોપમની સ્થિતિ ઇન્દ્ર તથા સામાનિક દેવને આશ્રીને સમજવી બાકીના દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ ની મધ્યમાં જૂદી જૂદી હોય છે. આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે જધન્ય સ્થિતિનું વર્ણન હવે પછીના સૂત્ર ૪:૩૨ માં કહેવાશે. દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ ઇશાન કલ્પમાં (૧)પરિગૃહીતા દેવી ની સ્થિતિ - ૯ પલ્યોપમ (૨)અપરિગૃહીતા દેવી ની સ્થિતિ-૫૫ પલ્યોપમ ૐ ઇશાનકલ્પના દેવોનું પ્રતર મુજબ ઉત્કૃષ્ટ આયુષ્ય વૈમાનિકોને આશ્રીને કુલ-૬૨ પ્રતરો કહ્યા છે તેમાં ૧૩પ્રતર ઇશાન કલ્પમાં રહેલા છે. પૂર્વે કહ્યા મુજબ સૌધર્મ તથા ઇશાન બંનેમાં ૧૩-૧૩ પ્રતર અલગ છે તો પણ કુલ ગણતરી ૨૬ પ્રતરની નથી થતી-૧૩ પ્રતર ની જ થાય છે કેમ કે સૌધર્મ તથા ઇશાન બંને અર્ધવલયાકાર છે તે બંને મળીને એક વલય રચાય છે તેથી પ્રતરની ગણતરી પણ અડધાને બદલે એક સાથે કરાતા ૧૩-વલય રૂપ ૧૩-પ્રતરજ ગણ્યા છે. ઇશાનકલ્પના ૧૩ પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતર ૧ ર ૩ ૪ ૫ | $ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ સાગરોપમ | / / / / / /, ૧૧, ૧, ૧૧, ૧%, ૧૬, ૧ ``, ર 13 13 13 સ્થિતિ સૌધર્મકલ્પ મુજબ જ આ કોષ્ટક બનેલું છે તેમાં વિશેષ એટલો ખ્યાલ રાખવો કે દરેક પ્રતરે કંઇક અધિક સમજવું જેમ કેઃ પહેલા પ્રતરે ૨/૧૩ સાગરોપમ થી કંઇક અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બીજા પ્રતરે ૪/૧૩ સાગરોપમ થી કંઈક અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજા પ્રતરે ૬/૧૩ સાગરોપમ થી કંઈક અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ એ રીતે તેર પ્રતરમાં સમજી લેવું. [સંદર્ભછે.આગમ સંદર્ભ- આ સૂત્રનો સંદર્ભ સૂત્ર ૪:૩૯ની સાથે અપાયો છે. # તત્વાર્થ સંદર્ભ સૂત્ર ૪:૩૨ ૫૬. ઈશાનકલ્પની જધન્ય સ્થિતિ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧) ઇશાન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ-બૃહત્ સંગ્રહણી ગાથા-૧૨ (૨) ઈશાન દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ-બૃહત્ સંગ્રહણી ગાથા-૧૭ (૩) ઈશાન કલ્પ પ્રતર સંખ્યા સ્થિતિ-બૃહત સંગ્રહણી ગાથા-૧૮ (૪)ઈશાન કર્ભે પ્રતર દીઠ આયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૨૦-૨૧ (૫)ઈશાન કલ્પ પ્રતર દીઠ આયુ ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગઃ૨૬ શ્લોક પ૩૧ થી ૫૪૦ U [9પ-૧ સૌધર્મ કલ્થ ઈન્દ્રનું વળી આયુ બે સાગર તણું ઈશાન કહ્યું અલ્પઅધિકે, આયુ બે સાગર ગણું -૨ જધન્ય એક પલ્યોપમ પ્રથમે ઉત્કૃષ્ટી બે સાગરની બીજે પ્રથમથી વધુ કંઈક છે ઉત્કૃષ્ટી પણ તે રીતની [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે આ સૂત્રનો નિષ્કર્ષ આપેલ છે. 0 0 0 0 0 0 (અધ્યાયઃ૪-સુત્ર:૩૬) U [1]સૂત્રહેતુ- સનતકુમાર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને જણાવવાનો છે. [2]સૂત્રમૂળ:* તાનાજુમારે U [સૂત્ર પૃથફ-સત સ મારે સ્પષ્ટ છે] U [4] સૂત્રસાર- ત્રિીજા) સાનસ્કુમાર કલ્પમાં દિવોની ઉત્કૃષ્ટ સ્થિતિ] સાત (સાગરોપમની છે] . 5]શબ્દશાનઃસપ્ત - સાત, એક પ્રકારની સંખ્યા છે સાનમાર-જ્ઞાનકુમાર કલ્પમાં 1 [6]અનુવૃત્તિ- (૧) સ્થિતિ: ૪:૨૧ (૨)સૌથમ િથથમિK ૪:૩રૂ થકી ત્રીજો ક્રમ *દિગમ્બર આમ્નાયમાં સૂત્ર ૩૦ અને ૩૭ ને બદલે એકજ સૂત્ર ક્રમ ૩૦ માં મુકેલ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૬ (૩) સારોપણે ૪:૩૪ સીપમ શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ- આ સૂત્ર માં ફકત સાનકુમાર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવેલી છે અન્ય કોઇ હકીકતનું નિરૂપણ થયું નથી. * સપ્તા:- સાત અહીં સત શબ્દ સાથે પૂર્વસૂત્રના સારોપમ શબ્દની અનુવૃત્તિ જોડવાની છે. તેથી સતસારોપમાન એવું પદ બનશે. જેનો અર્થ સાત સાગરોપમ કર્યો છે. બીજું-આ શબ્દ સ્થિતિનું વિશેષણ છે.તેથી અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે તેમ સમજવું જ પ્રશ્ન પૂર્વસૂત્રમાં સારોપણે હતુ અહીં સારોપણ કેવી રીતે થયું? -અર્થવગતિવિતિ પરિણામ એન્યાય મુજબ પૂર્વસૂત્રમાં સાગરોપમ શબ્દદ્વિવચનાન્ત હતો તે આ સૂત્રમાં બહુવચનાન્ત થયો છે. સાનવકુમાર:- યથાક્રમે એકએક કલ્પ ની સ્થિતિ જણાવવાની હોવાથી આ સૂત્રમાં ક્રમાનુસાર ત્રીજા સાનકુમાર કલ્પની સ્થિતિ વર્ણવેલી છે. # અહીં વર્ણવેલી સ્થિતિ ઉત્કૃષ્ટી છે જધન્ય સ્થિતિનું વર્ણન પછીના સૂત્રઃ૪૦માં છે. $ આ સ્થિતિ ઇન્દ્ર તથા સામાનિકની સમજવી અન્ય દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ મધ્યે અનેક ભેદ કહેલી છે $ સાનકુમાર કલ્પમાં દેવીનું અસ્તિત્વ નથી માટે દેવીના આયુષ્ય સંબંધિ વિચારણા પણ અહી કરવાની રહેતી નથી. જ સાનકુમાર નું આયુષ્ય પ્રતરની સંખ્યાનું સાર – સાનકુમારનું આયુષ્ય પ્રતરની સંખ્યા ૧૨ કહી છે અહીં પણ સૈઘર્મકલ્પની માફક જ વિચારણા કરવાની છે. કેમ કે સાનકુમાર કલ્પે ૧૨-અતર છે. અને મહેન્દ્ર કલ્પમાં પણ પ્રતર સંખ્યા બારની જ છે તો પણ ગ્રન્થકાર આ બંને કલ્પ મળીને ૧૨-બતર જ જણાવે છે ૨૪-પ્રતર સંખ્યા જણાવતા નથી. -અર્ધચંદ્રાકાર આકૃતિને લીધે બંનેમાં ૧૨ પ્રતર હોવા છતાં વર્તુળાકૃતિ એક જ બનતી હોવાથી અલગ અલગ-૧૨ પ્રતર ન ગણતા એક સાથે જ ગણેલ છે. તેમજ તેની સ્થિતિનું વર્ણન પણ સાથેજ કરેલ છે. ગણતરી પધ્ધતિઃ (૧)સાનકુમારની જધન્ય સ્થિતિ ર-સાગરોપમની છે, કેમકે પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછીના કલ્પની જધન્ય સ્થિતિ કહેવાય જે વાત સૂત્રકાર હવે પછીના સૂત્રઃ૪૨ પરત: તિ: પૂર્વ પૂર્વીનન્તી સૂત્ર માં જણાવવાના છે. (૨)આ રીતે ગણતરી કરતા પ્રથમ પ્રતરથીબારમાં પ્રતરમધ્યે બે-સાગરોપમથી સાતસાગરોપમની વચ્ચેની આયુ સ્થિતિ ગણવી પડે ? (૩)બારમા પ્રતરે તો સાત સાગરોપમ આયુ થવાનું જ છે (૪) બાર પ્રતર ની સંખ્યા મુજબ ૧૨ છેદ કરીને ગણીએ તો Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તાર્યાધિગમ સૂત્ર અભિનવટીકા – ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે – જઘન્ય સ્થિતિ બે સાગરોપમની છે -સાત માંથી બે સાગરોપમ બાદ કરીએતો પાંચ નો એક ભાગ આવે – તેથી પહેલો ભાગ ૫ અને છેદ ૧૨ લેતા ૫/૧૨ નો પ્રથમ ભાગ -દરેક પ્રતરના અંકસાથે ૫/૧૨ ને ગુણતા પ્રતર મુજબની ઉત્કૃષ્ટસ્થિતિનો અંક પ્રાપ્ત થઈ શકે છે. - જેમ કે ૧૫/૧૨ =પ્રથમ પ્રતરે ", થયા ૨૫/૧૨ =બીજા પ્રતર . થયા ૩x૫/૧૨ =ત્રીજા પ્રતરે ". થયા એ રીતે પ્રત્યેક મતરે ગુણાકાર કરીને જે અંક શોધવામાં આપેલ છે તેની સંખ્યા ગણતરી અહીં એક કોષ્ટક દ્વારા રજૂ કરી છે. સાનકુમાર કલ્પના પ્રત્યેક પ્રતરે ઉત્કૃષ્ટ આયુ સંબંધિ કોષ્ટક [ પ્રતર | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ ૧૧ ૧૨ સાગરોપમ ૨.૨ ૩૩૬, ૪૫, ૪,૪",પપ “IJ*, , ૭ ચિતિ, 1 1 1 1 1 " " " આ રીતે સાનકુમાર કલ્પના પ્રત્યેક પ્રતરે દેવોના ઉત્કૃષ્ટ આયુ ના પ્રમાણને ગ્રન્થકારો જણાવે છે. જે સ્વરૂપ અમે બૃહત્ સંગ્રહણી તથા ક્ષેત્ર લોક પ્રકાશના આધારે જણાવેલ છે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ- આ સૂત્રનો આગમ સંદર્ભ સૂત્ર ૪:૪૦ સીઆરોપ માં જુઓ તત્વાર્થ સંદર્ભઃજધન્ય સ્થિતિ-સૂત્ર ૪:૪૦ સીઆરોપમે છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ઉત્કૃષ્ટ સ્થિતિ-બુત સંગ્રહણી ગાથા-૧૨ (૨) પ્રતર સંખ્યા બૃહત્ સંગ્રહણી ગાથા-૧૮ (૩) પ્રતર દીઠ આય સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા-૨૩-૨૪ (૪) પ્રતર દીઠ આયુ સ્થિતિ ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ ૨૭ શ્લોક-૪૬ U [9] પદ્ય- સૂત્ર ૩૬-૩૭ નું સંયુક્ત પદ્ય(૧) સાનકુમારે સાત સાગર કલ્પ ત્રીજે સુણતા માહેન્દ્ર કલ્પે સાત સાગર અલ્પ અધિકે માનતા (૨) જધન્યત્રીજાની બેઓએ ઉત્કૃષ્ટવળી સારહી ચોથામાં છે જધન્યને ઉત્કૃષ્ટી પણ કંઈક વધુ ગણી [10] નિષ્કર્ષ - આ પૂર્વે કથન કર્યા મુજબ અહીં માત્ર સ્થિતિના વર્ણનનો અધિકાર જ ચાલે છે. તે સિવાય અન્ય કોઇ વિશેષતાનું નિરૂપણ ન હોવાથી અલગ અલગ નિષ્કર્ષ તારવવાને બદલે સ્થિતિ પ્રકરણને અંતે જ નિષ્કર્ષ મૂકેલ છે. 'G G 3 Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૭ ૧૨૩ અધ્યાયઃ૪-સૂત્ર:૩૦) U [1]સૂત્રહેતુ- ત્રીજા માટેન્દ્ર દેવલોક થી લઈને દશમા પ્રાણત દેવલોક સુધીના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવાના હેતુ થી આ સૂત્રની રચના કરવામાં આવેલી છે. 0 [2] સૂત્ર મૂળઃ વિશેરિસતીશાયોપચંદ્રમનિ ૨ | U [સૂત્ર પૃથક-વિશેષ -૨ - સતિ-ટશ -ઉદ-ત્રયોદશ - પચ્ચેપ: अधिकानि च [4] સૂત્રસાર-મહેન્દ્રથી આરણ-અર્ચ્યુત પર્યન્ત અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ થી કંઇક વિશેષ, દશ સાગરોપમ,ચૌદ સાગરોપમ, સત્તર સાગરોપમ, અઢાર સાગરોપમ,વીસ સાગરોપમ, બાવીસ સાગરોપમ છે. તે આ રીતે ]. માહેન્દ્રકલ્પ- અધિક ૭ સાગરોપમ, બ્રહ્મલોક કલ્પ-૧૦ સાગરોપમ લાંતક કલ્પ-૧૪ સાગરોપમ, મહાશુક્ર કેલ્પ-૧૭ સાગરોપમ સહસ્ત્રાર કલ્ય-૧૮ સાગરોપમ * આનત પ્રાણત કલ્પ ૨૦ સાગરોપમ આરણ-અય્યત (બંને) કલ્પ-૨૨ સાગરોપમ-ઉત્કૃષ્ટ સ્થિતિ છે. I [5]શબ્દજ્ઞાનઃવિશેષ - વિશેષ સાધિક સાત રિ - ત્રણ દિશ]. સપ્ત- સાત - (ચૌદ) વશ - દશ સિત્તર વિશ- અગીયાર અઢાર) યો - તેર [વીસ) પન્વશમિ: - પંદર (થી) [બાવીસી અધિનિ - અધિક નિોંધ - અવ્યવ થકી ઉપરના સાત સાગરોપમની અનુવૃત્તિઅહીંઆવતી હોવાથીવિશેષાદ્રિ સાતે શબ્દો સાથે તે જોડાશે-પરિણામે સાધિક સાત સાગરોપમ, દશ સાગરોપમ વગેરે અર્થો કૌંસમાં મુકેલા છે. U [6]અનુવૃત્તિ(૧) સ્થિતિ: ૪:૨૧ (૨) સારોપમે ૪:૩૪ (૩) સતસાનમારે ૪:૩૬ થી સતા (૪) સૌધર્મવુિં યથમિન્ ૪:૩૩ મુજબ ક્રમાનુસાર ચોથા થી બારમો કલ્પ અહીં ગ્રહણ કરવો [7]અભિનવટીકા-ચોથા કલ્પથી બારમાં કલ્પ સુધીની સ્થિતિને વર્ણવતુ એવું આસૂત્રથોડી અલગ શૈલીથી લખાયેલું હોવાથી સૂત્રસારલખતી વખતે બધાં કલ્પની સ્થિતિને સીદ્દો સીધી જ વર્ણવી દીધી છે. કેમ કે સૂત્રનો અક્ષરસઃ અર્થ સમજવો થોડો કઠીન છે. પરંતુ અહીં અભિનવટીકા કરતી વખતે એક એક શબ્દ તથા ક્રમને સૂત્ર શૈલી થી તથા *દિગમ્બર આમ્નાયમાં વિસતિનવૈશયાખ્યપષનિ તુ ૪:રૂ? એ રીતે પાઠ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થ પ્રધાનતાથી એમ બંને રીતે છૂટા પાડેલ છે. જ કલ્પની અનુવૃત્તિ-સૂત્રકાર મહર્ષિએ સૂત્ર ૩૪,૩૫માં સ્થિતિ જણાવી છે કલ્પનો નામનિર્દેશ કર્યો નથી. -સૂત્ર ૩૬ માં સાનકુમારના નામ નિર્દેશ સહીત સ્થિતિને કહેલી છે. -ફરી આ સૂત્રમાં માત્ર સ્થિતિનો અનુક્રમ મુકેલ છે. પણ કલ્પનું વર્ણન કરેલ નથી. 6 આ ત્રણે મુદ્દા ધ્યાનમાં લઈને સંકલિત વિગત અહીં રજૂ કરી છે - પ્રથમતો પૂર્વસૂત્ર ૪:૩૩]ની અનુવૃત્તિ લીઘી- સૌથવિ યથાક્રમ” તેથી સૌધર્મ વગેરે કલ્પોની સ્થિતિનું વર્ણન છે. તેનકી થયું -સૂત્ર ૪:૨૦ ના નિર્દિષ્ટ ક્રમાનુસાર સૌધર્મ આદિ કલ્પો નો ક્રમ ગ્રહણ કરીએતોસૌધર્મ પછી ઈશાન પછી સાનકુમાર ની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાઈ ગઈ છે. – બાકી નવ કલ્પોની સ્થિતિ વર્ણવવાની છે. – પરંતુ અહીં વિશેષ સત વગેરે સાત સ્થિતિ જ જણાવેલી છે. – પૂર્વે જણાવ્યા મુજબ માનત-પ્રાત નો એક ઇન્દ્ર છે અને માર-બુત નો પણ એક ઇન્દ છે તેથી જ ત્યાં માનતાતિયો: અને ૩મારપતયો: એમ અલગ અલગ બે જોડકાં દર્શાવેલા છે. - સૂત્રકારે જૂદા જૂદા સૂત્રોમાં આ જોડકાંનો જોદ્ધાંતરીકે જ ખ્યાલ રાખી સૂત્રરચના કરી છે. – અહીંપણ નવ-દશ કલ્પની એક સ્થિતિ અને અગિયાર-બાર કલ્પની એક સ્થિતિ એ રીતે ગ્રહણ કરીએ તો આપોઆપ સાતે સ્થિતિનો ક્રમ ગોઠવાઈ જશે. જેમ કે-માહેન્દ્ર ચોથો કલ્પ તેની સ્થિતિ સાધિક સાગરોપમ બ્રહ્મલોક પાંચમોકલ્પ તેની સ્થિતિ દશસાગરોપમ એ રીતે અનુક્રમે લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત-પ્રાણત, આરણ-અય્યતની સ્થિતિ- ૧૪-૧૭-૧૮-૨૦-૨૨ થશે જ સ્થિતિઃ-આ અધિકાર સૂત્રની અનુવૃત્તિ ચાલુ હોવાથી અહીંપણ વિશેષ-સિતા વગેરે ને આયુષ્યના પ્રમાણ સૂચક સંખ્યાવાચી વિશેષણો જ સમજવા જ સાગરોપમ:- સાગરોપમ શબ્દની પણ અનુવૃત્તિ ચાલે જ છે તેથી અહીં વિસરી વગેરે શબ્દ સારોપમ સાથે શબ્દને જોડી દીધેલ છે. અર્થાત સાગરોપમાળ,સતારોમળ વગેરે. સપ્ત શબ્દ ની અનુવૃત્તિઃ- અહીં સૂત્રકારે એક વિશેષતા મૂકી છે કે સ્થિતિ, સાગરોપમ વગેરે શબ્દની સાથે પૂર્વ સૂત્ર ૪:૩૬ થી આ સત શબ્દની પણ અનુવૃત્તિ લીધેલી છે. જ ગધિનિ-સૂત્રને સમજવા સર્વપ્રથમ આ ધ શબ્દને જાણવો આવશ્યક છે કેમ કે તે પૂર્વના તમામ પદ સાથે સંકડાયેલ છે. જેમ કે વિશેષ - ધન, મિ:ધિનિ સપ્તમ: ધન,. રમ: ધન વગેરે આ શબ્દ એવું સૂચવે છે કે પૂર્વે જે સાત સાગરોપમ સ્થિતિ કહી છે. તેના કરતા આ 9સપ્ત વગેરે અધિક સ્થિતિ મહેન્દ્ર કલ્પોની છે. હવે તે કઈ રીતે અધિક છે તે એક એક શબ્દના વ્યાખ્યાન થકી જોઈએ Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્ર ૩૭ ૧૨૫ [૧]વિરોધ:- માહેન્દ્રકલ્પ ના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાત સાગરોપમ થી કંઈક વિશેષ (અધિક) છે. [૨]ત્રિ- બ્રહ્મલોક કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ ત્રણ અધિક સાત સાગરોપમ છે. એટલે કે દશ સાગરોપમ છે. [વસતા - છઠ્ઠા લાંતક કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાત સાગરોપમ અધિક સાત સાગરોપમ છે. અર્થાત ચૌદ સાગરોપમ છે. [૪] શા-સાતમા મહાશુક્ર કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ દશા સાગરોપમ અધિક સાત સાગરોપમ છે અર્થાત સતર સાગરોપમ છે. []શ -આઠમા સહસ્ત્રાર કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટપ્રમાણ અગિયાર સાગરોપમ અધિક સાત સાગરોપમ છે અર્થાત્ અઢાર સાગરોપમ છે [] યોદ્દેશ-નવમા આનત અને દશમા પ્રાણત કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ તેર સાગરોપમ અધિક સાત સાગરોપમ અર્થાત વીસ સાગરોપમ છે. []પદ્મવા :- અગીયારમા આરણ અને બારમા અશ્રુત કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ પંદર સાગરોપમ અધિક સાત સાગરોપમ છે અર્થાત્ બાવીસ સાગરોપમ છે. ૪ અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ણવી છે જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૪૨ માં જણાવી છે. માહેન્દ્રકલ્પાદિ દેવોની પ્રતર મુજબ ઉત્કૃષ્ટ સ્થિતિઃ[૧]ચોથો માહેન્દ્રકલ્પ - તેની પ્રતર સંખ્યા-૧૨ આ બાર પ્રતસિંખ્યા કહી તેથી ત્રીજા અને ચોથાની પ્રતર સંખ્યા ૨૪ સમજવાની નથી. પણ બંને અર્ધવર્તુળાકાર પ્રતર હોવાથી કુલ સંખ્યાજ ૧૨ પ્રતર સમજવી માહેન્દ્રકલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ [ પ્રતર | ૧ | ૨ | ૩ | ૪ ૫ | ક | ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ] સાગરોપમ ૨,૨,૩ ૪૪ ,૪ ,૫.| | ૭ | સ્થિતિ | '' '' '' 1 ''' '' '' '' '' | અહીં જે સ્થિતિ જણાવી તે બધાંમાં કંઈક અધિક સ્થિતિ સમજવી. અર્થાત્ પ્રથમ પ્રતરે , થી કંઈક અધિક, બીજા પ્રતેરે ૩,, થી કંઈક અધિક સ્થિતિ એમ સમજવું 'રી પાંચમો બ્રહ્મલોક કલ્પ-તેની પ્રતર સંખ્યા ત્યાં જધન્ય સ્થિતિ સાગરોપમની છે જે હવે પછી કહેવાશે અને ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ સાગરોપમની છે. તેથી ૧૦-૭=૩નો ભાગ અને પ્રતર-૬ હોવાથી છેદા થશે બ્રહ્મલોક કલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતર સાગરોપમ સ્થિતિ | ૭, | ૮ | ૮, ૯ | ૯, ૧૦ [૩] છકો લાંતક કલ્પ- તેની પ્રતર સંખ્યા-પ લાંતકકલ્પજધન્ય સ્થિતિ ૧૦સાગરોપમનીછે જિહવે પછી કહેવાશે અને ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરોપમની છે.તેથી ૧૪-૧–૪ નો ભાગ અને પ્રતર સંખ્યા ૫છે માટે છેદ: પ થશે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ લાંતક કલ્પના દેવોની પ્રતર પ્રતર ૧ ર ૩ ปี સાગરોપમ સ્થિતિ ૧૦૪ ૧૧ ૭/ ૧૨ / [૪] સાતમો મહાશુક્ર કલ્પ-તેની પ્રતર સંખ્યા - ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતર ૧૪|, સાગરોપમ સ્થિતિ ૧૫ /, [૫] આઠમો સહસ્રાર કલ્પ - તેની પ્રતર સંખ્યા-૪ મહાશુક્ર કલ્પની જધન્ય સ્થિતિ ૧૪ સાગરોપમની છે જુઓ સૂત્રઃ૪૨] અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમની છે તેથી ૧૭-૧૪=૩નોભાગ, ૪ પ્રતર હોવાથી છેદઃ૪ થશે મહાશુક્ર કલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ ૨ ૩ ૪ ૧૬ /, ૧૭ પ્રાર સાગરોપમ સ્થિતિ ૪ ૧૩ ૧ -સહસ્રાર કલ્પની જધન્ય સ્થિતિ-૧૭સાગરોપમ [જુઓ સૂત્રઃ૪૨] અને ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧૮ સાગરોપમ તેથી ૧૮-૧૭ =૧ નો ભાગ અને પ્રતર સંખ્યા-૪ છે માટે છેદઃ૪ થશે સહસ્રાર કલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ ર ૩ ૧૭ ૧/, ૧૭ / ૧૭ | પ્રતર ૧ ૨ સાગરોપમ ૧૮ ૧, ૧૮ ૨૨, ૧૮ ૩/૪ સ્થિતિ ૫ ૧૪ [૬] નવમો આનત-દશમો પ્રાણત કલ્પ- તેની પ્રતર સંખ્યા-૪ અહીં પણ પહેલા-બીજા દેવલોકની માફક આનતના-૪ પ્રતર અને પ્રાણતના પણ-૪ પ્રતર છે. પણ અર્ધવર્તુળાકૃતિ હોવાથી બંને ચાર-ચારને લીધે પૂર્ણ વલય થતું હોવાથી કુલ પ્રતર સંખ્યા-૪ કહી છે. આનત કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ 3 ૪ ૧૮ પ્રાણત કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ ૪ ૧ ૨. 3 ૪ ૧૯ ૧૯ / | ૧૯ ૨/ | ૧૯ ૩, ૨૦ [9]અગીયારમો આરણ-બારમો અચ્યુત કલ્પ-તેની પ્રતર સંખ્યા-૪ અહીં પણ ઉપરોકત નવમા-દશમા કલ્પની માફક જ ૪-૪ પ્રતર અલગ અલગ સમજી લેવા. પણ કુલ ૬૨ પ્રતરની ગણતરીમાં તો આ બંનેની સંયુકત ગણતરી ૪-પ્રતરની જ થશે. આરણ કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ અચ્યુત કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતર ૧ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ૪ સાગરોપમ ૨૦ ૧/, ૨૦૧૪ | ૨૦૧ ૨૧ ૨૧ ૧, ૨૧ ૩ | ૨૧૩, ૨૨ સ્થિતિ * વિશેષ: -૧ ચારથી બારમા દેવલોકની જધન્ય સ્થિતિ માટે સૂત્ર ૪:૪૨ જોવું -૨ ઉત્કૃષ્ટ સ્થિતિ તો ઇન્દ્ર અને સામાનિક દેવોની હોય છે અન્ય દેવોની સ્થિતિ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૮ જધન્યથી ઉત્કૃષ્ટની મધ્યની હોય છે જે ઉપર પ્રતર અનુસાર જણાવેલી છે. U [] સંદર્ભ# આગમ સંદર્ભ - આ સૂત્રનો સંદર્ભ સૂત્ર ૪:૪ર માં જુઓ. # તત્વાર્થ સંદર્ભઃ- જધન્ય સ્થિતિ- સૂત્ર ૪:૪ર પરત:પરંત: પૂર્વ પૂર્વનન્તર જે અન્ય ગ્રના સંદર્ભ(૧) ઉત્કૃષ્ટસ્થિતિ- બૃહત્ સંગ્રહણી ગાથા ૧૨ વિવરણ (૨) પ્રતર સંખ્યા- બૃહત સંગ્રહણી ગાથા ૧૮ વિવરણ (૩) પ્રત્યેક પ્રતરે સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩ થી ૩૪ (૪) પ્રત્યેક પ્રતરે સ્થિતિ ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ૨૭ ને આધારે U [9] પદ્ય(૧) દશસાગર બ્રહમ કલ્પ, લાંતકે ચૌદ જ કહયું. શુક્ર સત્તર સાગરેવળી, અઢાર સહમ્રારે કહયું ઓગણીશ આનત વીશ પ્રાણત આરણ એકવીશથી અશ્રુતમાંહિ આયું ગણવું સાગર બાવીશ થી છે ચોથાની ઉત્કૃષ્ટીને પંચમ તણી જધન્ય ગણી છે પાંચમાની ઉત્કૃષ્ટી તેજ જધન્ય છઠ્ઠાની એમ આદશ દેવલોકે ગણવી ક્રમે જધન્ય ને ઉત્કૃષ્ટી બાવીસ સાગરોપમ ઉત્કૃષ્ટી એમ બારમા તણી ગણી પાંચમાની ઉત્કૃષ્ટી દશને છઠ્ઠાની ચૌદસાગર છે. સાતમુ સત્તર આઠમુ અઢાર નવમું દસમું વીસ જ છે ગ્યારમું બારમું બાવીસ છે. એ રીતે ઉત્કૃષ્ટી જો ઉત્કૃષ્ટી જે નિમ્ન સ્વર્ગની તે જધન્ય ઉપરની હો. U [10] નિષ્કર્ષ - આ સર્વ સૂત્રો થકી દેવોની ચારે નિકાયોના આયુષ્યની ઉત્કૃષ્ટ અથવા જધન્ય સ્થિતિનું જ વર્ણન છે. સ્થિતિ સિવાયનો કોઈ અન્ય વિશિષ્ટ મુદો સૂત્રમાં ભાષ્યમાં સમાવિષ્ટ થયો નથી તેથી આ સ્થિતિ પ્રકરણ સંબંધિત બધાં સૂત્રોનો નિષ્કર્ષ છેલ્લે એક સાથે જ આપેલ છે. (અધ્યાય ૪- સૂત્રઃ ૩૮) | U [1] સૂત્ર હેતુ- આસૂત્રની રચના થકી સૂત્રકાર મહર્ષિનવરૈવેયકઅનેવિજયાદિ અનુત્તર વિમાનોના દેવોની સ્થિતિ જણાવે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - 0 [2] સૂત્ર મૂળ મરાવ્યુહૂર્વમેન નવા પૈવેયપુ વિનયવિવું सर्वार्थसिद्धेच 0 [3] સૂત્ર પૃથકઃ-ગાર -અબુતાત્ -૩થ્વમ --ન નવ પ્રવેયપુ विजयादिषु सर्वार्थसिद्धे च U [4] સૂત્રસાર - આરણ-અર્ચ્યુત ઉપર નવગ્રેવેયક, ચાર વિજયઆદિ અને સર્વાર્થસિધ્ધમાં અનુક્રમે એક એક સાગરોપમ થી અધિક સ્થિતિ છે]. અર્થાત્ [પહેલીશૈવેયકે ર૩સાગરોપમ, બીજીએ ૨૪, ત્રીજીએ-૨૫,ચોથીએ-૨૬,પાંચમીએ૨૭છીએ-૨૮,સાતમીએ-૨૯,આઠમીએ-૩૦ અને નવમીગ્રેવેયકે-૩૧ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુ જાણવું [એજ રીતે વિજયાદિચારમાં ૩૨ અને સર્વાર્થસિધ્ધમાં ૩૩ સાગરોપમ આયુષ્ય જાણવું U [5] શબ્દજ્ઞાન મારપાળ્યુત - આરણ-અય્યતનામે અગીયારમો- બારમો કલ્પ ઉર્ધ્વમ ઉપર [૧૧-૧૨માં કલ્પની ઉપર પવાન એક એકથી નવયુવેયનેષુ- નવેરૈવેયકોમાં - અને વિનયવિષ્ણુ- વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત ચારેમાં સર્વાર્થસિદ્ધ- સર્વાર્થ સિધ્ધમાં [6] અનુવૃતિઃ(૧) સ્થિતિ: ૪:૨૧ (૨) સારોપમે-૪:૩૪ થી સીપી (3) विशेषत्रिसप्तदशैकादश. ४:३७ थी अधिकानि U [7] અભિનવ ટીક-પૂર્વસૂત્રોમાંથી સ્થિતિ,સરોપમ અને ધનિએ ત્રણ પદોની અનુવૃતિ થકી આ સૂત્રનો અર્થ સ્પષ્ટ થાય છે આ સૂત્રના અર્થના સરળ સ્પષ્ટીકરણ માટે અહીં સર્વપ્રથમ સ્થિતિનું નિદર્શન કરેલ છે. - # પહેલા સુદર્શનનામક ગ્રેવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ સાગરોપમ # બીજા સુપ્રબુધ્ધ નામક રૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ સાગરોપમ જ ત્રીજા મનોરમ નામક સૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૫ સાગરોપમ ૪ ચોથા સર્વતોભદ્ર નામક શૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૬સાગરોપમ ૪ પાંચમા વિશાલ નામક ગ્રેવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૭સાગરોપમ છઠ્ઠા સુમન નામક ગ્રેવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ સાગરોપમ ૪ સાતમા સૌમનસ નામક રૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ રસાગરોપમ $ આઠમા પ્રાતિકર નામક સૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦સાગરોપમ *દિગમ્બર પરંપરા અનુસાર આ સૂત્ર સારાવ્યુત્તત્િ ર્ત જૈન નવયુવેય વિનયવિવું સર્વાર્થસિદ્ધ ર એ પ્રમાણે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૮ ૧૨૯ ૪ નવમા આદિત્ય નામક રૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧સાગરોપમ # વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત એ ચારઅનુત્તર વિમાનમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૨ સાગરોપમાં ૪ સર્વાર્થસિધ્ધ વિમાનમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમાં જ આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું કરેલ છે જધન્ય સ્થિતિ વિષયક સૂચના હવે પછીના સૂત્ર માં અપાયેલી છે. જ વિજયાદિ ચાર અનુત્તર ની સ્થિતિ ઉમાસ્વાતિજી મહારાજા આ સૂત્રના ભાષ્યમાં ૩ર સાગરોપમની જણાવે છે. તેમજ સૂત્ર ૪:૪ર ના ભાષ્યમાં ૩૩ સાગરોપમ ની જણાવે છે. -પ્રજ્ઞાપના નામને આ સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ કહી છે. -સમવાયાંગના મતે જધન્ય સ્થિતિ ૩ર અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. -સૂત્ર ૪:૪ર ના ભાષ્યના કૌંસમાં આપેલા પાઠ છે તેમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની જણાવી છે. -બૃહત્ સંગ્રહણીમાં તો તદુવર મારો એવો સ્પષ્ટ પાઠ છે. આ રીતે સ્પષ્ટ બે મત જણાય છે? (૧) વિજયાદિ ચાર વિમાનોની ઉત્કૃષ્ટ સ્થિતિ-૩૨ સાગરોપમ છે. (૨)અથવા વિજયાદિ ચારની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે. ૪ આ સંબંધમાં સિધ્ધસેનીય તથા હારિભદ્દીય બંને ટીકા કોઈ વિશિષ્ટ અભિપ્રાય પ્રગટ કરતી નથી માટે સૂત્ર તથા સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલ ઉત્કૃષ્ટ ૩ર-સાગરોપમ સ્થિતિ વિશે તેઓને કંઈ અસ્વીકાર્યતા હોય તેવું જણાતું નથી અર્થાત ૩ર-સાગરોપમ સ્થિતિ નો પાઠપણ યોગ્ય છે. તેમ છતાં ૩૩ સાગરોપમ વિશે સૂત્ર ૪:૪૨માં સમજ આપી છે. જે મારગવ્યુત - એવો જે સાથે નિર્દેશ છે ત્યાં એકવત્ ભાવ દેખાડાયો છે. તેથી આરણથી ઉપર નવગ્રેવક છે અથવા અચુત થી ઉપરનવરૈવેયક છે બંનેમાંથી કોઈને પણ ઉપલક્ષીને અર્થ નીકળી શકે છે - ૩ર્ણમ - ઉપર-ઉપર. કેમ કે ચૌદ રાજલોકની વ્યાખ્યા વખતે આ વાત જણાવી જ છે કે બાર દેવલોક ઉપર રૈવેયક છે. તેના ઉપર વિજયાદિ છે. * પન-એક એકથી આ શબ્દો પૂર્વના સમાપન અધિનિ સાથે સંકડાયેલા છે તે આ રીતે - (૧) સાનકુમાર ની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમ છે. (૨) તેને આધારે માનીને પછીના સૂત્ર ૪:૩૭ માં વિશેષપ્ત વગેરે જે ધનિ કહ્યું છે તે મુજબ છેલ્લી વ્યુત સ્થિતિ પંદર થી અધિક અર્થાત ૨૨-સાગરોપમ કહી છે. - (૩) આ સૂત્રમાં એક-એક થી અધિક એવું સૂચવતા ૨૩-૨૪-૨૫ યાવત્ ૩૩સાગરોપમ સુધીની સ્થિતિ જણાવી શકયા છીએ અ. ૪/૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ. નવસુધૈવેયયુ :- એવા વિધાનથી નવે ત્રૈવેયકમાં એક-એક સાગરોપમની સ્થિતિ ક્રમશઃ અધિક ગણેલી છે. વિનયવિ :-એવાસામાસિક શબ્દ (ચારે) વિજય-વૈજયન્ત-જયન્ત અનેઅપરાજિતમાંફત એક સાગરોપમની સ્થિતિજ અધિક ગણેલી છે. જો ચારેમાં એકએક નો ઉમેરો કરવો હોત તો વિનાવિ વતુનું કહ્યું હોત. પણ તે સૂત્રકારને ઇષ્ટ નથી માટે એક સાગરોપમ ની જ વૃધ્ધિ થશે. [] [8]સંદર્ભઃ ૐ આગમ સંદર્ભ:- સૂત્ર ૪:૪૨ માં તેનો સાક્ષીપાઠ આપવામાં આવેલ છે. તત્વાર્થ સંદર્ભ:- જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૪૨ પરતપરત: પૂર્વા અન્યગ્રન્થ સંદર્ભ: બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૨ વિવરણ ક્ષેત્રલોક પ્રકાશ ત્રૈવેયક નવ-ગાથા ૫૩૫,૫૩૬,૫૭૫ થી ૫૯૩ -વિજયાદિ અનુત્તર-ગાથા ૬૨૧,૬૨૨ ] [9]પદ્યઃ(૧) તેવીશ ચઉવીશ વળી પચ્ચીશ છવ્વીશને સત્યાવીશે અઠ્યાવીશ ને ઓગણત્રીશ ત્રીશ ને એકત્રીશે ત્રૈવેયકોના સ્થાન નવમાં આયુષ્ય એમ વધતું જતું અધ્યાય ચોથે ભાખીયું તે સમજીએ સત્યજ બધું વિજય આદિક ચાર સ્થાને આયુ બત્રીશ સાગરૂ સર્વાર્થ સિધ્ધ પૂર્ણ થાતા કહું જધન્યે હવે મુદ્દા સૂત્ર ભાવો કંઠ ધરતા પ્રમાદ-નિંદતજો સદા પહેલો પ્રૈવેયક જધન્ય બાવીસ ત્રેવીસ ઉત્કૃષ્ટી જધન્ય એમ ક્રમે ઉત્કૃષ્ટી એકત્રીશ છે નવમાની ચાર અનુત્તર વિમાને એમ જ જધન્ય એકત્રીશગણી છે ઉત્કૃષ્ટી બત્રીસ એની સર્વાર્થ સિધ્ધ એ તેત્રીસની [] [10]નિષ્કર્ષઃ- સ્થિતિ પ્રકરણ ને અંતે આપેલ છે. (૨) અધ્યાય :૪- સૂત્રઃ ૩૯ [] [1] સૂત્ર હેતુઃ- સૌધર્મ અને ઇશાન એ બે કલ્પની જધન્ય સ્થિતિને જણાવવા ને માટે સૂત્રકારે આ સૂત્રની રચના કરી છે. ] [2] સૂત્ર:મૂળઃ-*અપાપત્યોપમનધિ ૨ ‘દિગમ્બર આમ્નાય મુજબ અપરા પલ્યોપમનધિમ્ સૂત્ર છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૯ 0 [3] સૂત્ર પૃથકક-અપરા પલ્યોપમન્ ધર્મ ૨ U [4]સૂત્રસારઃ- [સૌધર્મ અને ઇશાનમાં જધન્ય સ્થિતિ અનુક્રમે ૧-પલ્યોલમ અને સાધિકએકપલ્યોપમછે. [અર્થાતુ સૌધર્મકલ્પદેવોની જધન્યસ્થિતિ ૧-પલ્યોપમની છે અને ઈશાન કલ્પ દેવોની જધન્ય સ્થિતિ ૧-પલ્યોલમ થી કંઇક અધિક છે.] [5] શલ્લાનામ-જધન્ય [આ શબ્દ સ્થિત નું વિશેષણ) પલ્યોપમ-૧-પલ્યોલમ મધ વપલ્યોલમ થી કંઈક અધિક [6] અનુવૃતિઃ(૧)સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) સૌધર્માgિ યથામમ-૪:૩૩ અધિકાર સૂત્ર [7] અભિનવટીકા-સૂત્ર ૪:૨૩ થી ૪:૨૮ સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ણવેલી છે. -આ સૂત્ર થી આરંભીને જધન્ય સ્થિતિનું વર્ણન શરૂ થાય છે. તે વાતને જણાવવા જ સૂત્રકારે પI શબ્દ પ્રયોજેલ છે. अपरा:- जधन्या, निकृष्टा इत्यर्थ -જધન્ય ઓછામાં ઓછું આટલું આયુષ્ય તો હોય જ તેમ જણાવતા શબ્દને “જધન્ય સ્થિતિ'' કહે છે. -dg સ્થિતિઃ- જો કે મારી સાથે સ્થિતિ શબ્દ જોડેલ નથી પણ પૂર્વસૂત્રની અનુવૃત્તિ રૂપે તેને સ્વીકારેલ છે માટે કપરી સ્થિતિ કહ્યું છે. - યથાક્રમમ:- આ પૂર્વે સૌધર્મકુય4િમ સૂત્ર થકી ક્રમાનુસાર સૌધર્મદિને કહ્યા છે. તે સૂત્રની અનુવૃત્તિ મુજબ અહીંપણ પહેલો કલ્પસૌધર્મ અને બીજો ઇશાન ગ્રહણ કરેલ છે. વિશેષ:(૧) સ્વોપજ્ઞ ભાષ્યમાં પૂરી શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે - પરી એટલે ઉત્કૃષ્ટ અર્થાત “ઉત્કૃષ્ટસ્થિતિ” કે જેનું વર્ણન અત્યાર સુધીના સૂત્રોમાં કરવામાં આવેલું છે. હવે મારે શબ્દ કહ્યો તેથી હવે જધન્ય સ્થિતિનું વર્ણન આ સૂત્રથી આરંભાય છે. (૨) સૌધર્મ કલ્પે દેવીની જધન્ય સ્થિતિઃ –જેમ સૌધર્મ કલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોપલમની છે –તેમપરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ પણ એક પલ્યોલમ છે અને -અપરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ પણ એક પલ્યોલમ જ છે. (૩)ઈશાન કલ્પે દેવીની જધન્ય સ્થિતિ:જેમ ઈશાન કલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોલમથી કંઈક અધિક છે તેમ ત્યાં-પરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ-એક પલ્યોલમથી કંઈક વધુ છે અને અપરિગૃહીતા દેવીની જધન્ય સ્થિતિ પણ એક પલ્યોલમ થી કંઈક વધુ છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ ૨ તત્ત્વાગિક સૂત્ર અભિનવટીકા (૪) જધન્ય સ્થિતિ સર્વ પ્રતરમાં પલ્યોલમ અને સાધિક પલ્યોલમ એક સરખી જ સમજવી. પ્રતરે પ્રતરે પૂર્વ પ્રતરની ઉત્કૃષ્ટ તે જે-તે પ્રતરની જધન્ય એમ ન સમજવું U [8] સંદર્ભ૪ આગમસંદર્ભસૂત્ર ૪:૩૪ અને ૪:૩૨ નો સંયુકત પાઠ दो चेव सागराइं उककोसेण वियाहिआ सोहम्मम्मि जहन्नेणं एगं च पलिओवमं - * उत्त. अ.३६-गा. २२१ સૂત્ર-૪:૩૫ અને ૪:૩૧ નો સંયુક્ત પાઠ सागरासाहिया दुन्नि उककोसेण वियाहिआ ईसाणम्मि जहन्नेणं साहियं पलिओवमं- * उत्त.अ.३६-गा. २२२ * પ્રજ્ઞાપના સૂત્ર- પ. ૪-જુa: ૨૦૨ માં પણ આવોજ પાઠ છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી ગાથા-૧૪,૧૭ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ-૨ શ્લોક ૫૩૭,૫૪૦ U [9]પદ્યઃ-૧ સૌધર્મકલ્પ જધન્ય આ એક પલ્યોલમ તણું અલ્પ અધિક પલ્થ કેર કલ્પ ઇશાને ભણું -૨ પદ્ય બીજું આ પૂર્વે સૂત્રઃ૪:૩૪૩૫ માં કહેવાઈ ગયું છે. [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સમગ્ર સ્થિતિ પ્રકરણને અંતે આપેલ છે. 0 0 0 0 0 0 0 (અધ્યાય:ઇ-સૂચઃ૪૦) [1]સૂત્રહેતુ આ સૂત્ર થકી સાનકુમાર કલ્પની જધન્ય સ્થિતિ કહે છે. [2] સૂત્રમૂળ-સાપને [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ જ છે. [4]સૂત્રસાર -[સાનન્દુમાર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ] બે સાગરોપમની છે. [5] શબ્દ જ્ઞાનઃ સારોપમે-બે સાગરોપમ [પૂર્વે કહેવાઈ ગયેલ છે] U [6]અનુવૃત્તિ - (૧)સ્થિતિ: ૪:૨૨ અધિકાર સૂત્ર (૨)સૌથવા યથાક્રમ-૪:૩૩ અધિકાર સૂત્ર (૩)મારી પત્યોપમÍધ ૨ ૪:૩૬ ની અનુવૃત્તિ *આવું અલગ સૂત્ર દિગમ્બર પરંપરામાં નથી. તેઓએ સૂત્ર ૪:૩૪ માં પરતVRdસાથે જ આ અર્થને જોડી દીધેલ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૧ ૧૩૩ U [7]અભિનવટીકા - આ સૂત્ર થકી સાનકુમારની જધન્ય સ્થિતિ કહી છે તેથી વિશેષ અન્ય કંઈ વાત સૂત્ર કે ભાષ્ય કે ટીકામાં કહેલી નથી -સમજવાની બુધ્ધિએ એટલું યાદ રાખવું કે પૂર્વના કલ્પને આધારે જ આ કલ્પની જધન્ય સ્થિતિ કહેવાય છે. પરંતુ અહીં પ્રથમ કલ્પ સાથે નો સંબંધ હોવાથી પ્રથમ કલ્પની ઉત્કૃષ્ટ તે આ કલ્પની જધન્ય સ્થિતિ છે માટે અલગ સૂત્ર થી જણાવેલ છે. -પ્રત્યેક પ્રતરે બે સાગરોપમ જધન્ય સ્થિતિ જ જાણવી U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ સૂત્ર ૪:૩૬ તથા ૪:૪૦ નો સંયુક્ત પાઠઃसागराणि य सत्तेव उककोसेणं ठिई भवे सणंकुमारे जहन्नणं दुन्नि उ सागरोवमा- * उत्त. अ.३६-गा.२२३ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત સંગ્રહણી ગાથા-૧૪ વિવરણ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ-૨૭ શ્લોક ૪૬ U [9]પદ્યઃ-૧ સાગર બેનું કલ્પ ત્રીજે આયુ ધરતા દેવતા બેથી અધિકું કલ્પ ચોથે દેવ સુખને સેવતા -૨ બીજું પદ્ય પૂર્વે સૂત્રઃ ૪:૩૬ માં કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે આ સૂત્રનો નિષ્કર્ષ કહેવાશે 0 0 0 0 0 0 0 અધ્યાયઃ૪-સૂત્રઃ૪૧ [1]સૂત્રહેતુ-આ સૂત્ર થકી ચોથા મહેન્દ્રકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ કહે છે. U [2]સૂત્રમૂળ:-* ધો ૧ 0 [3]સૂત્ર પૃથક-સ્પષ્ટ જ છે. U [4] સૂત્રસારઃ- [ચોથા મહેન્દ્ર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ બે સાગરોપમ કરતા] કંઈક અધિક છે U [5]શબ્દ જ્ઞાન ધ -કંઈક અધિક-પૂર્વ સૂત્રઃ૪૦ માં જણાવેલ સ્થિતિ ની તુલનાએ કંઈક અધિકતા દર્શાવે છે] U [6]અનુવૃત્તિઃ(૧) સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર *આ સૂત્ર દિગમ્બર આમ્નાયમાં અલગ પાડેલ નથી પણ સૂત્રની વૃત્તિમાં અર્થ થી જોડેલ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) સૌધર્માવિનુ યથાશ્ચમમ્ ૪:૩૩ અધિકાર સૂત્ર (૩) RI પલ્યોપમ. સૂત્ર. ૪:૩૬ પર શબ્દની અનુવૃત્તિ (૪) સાગરોપમે સૂત્ર ૪:૪૦ [7]અભિનવટીકા - સામાન્યથી સૂત્રકારે મહેન્દ્રકલ્પના દેવોની જધન્ય સ્થિતિ જણાવેલી હોવાથી ભાષ્યમાં ટીકામાં કે અન્ય ગ્રન્થોમાં કોઈ વિશેષ વ્યાખ્યાદિ થયેલા નથી. તોપણ અહીં કિંચિત અભિનવટીકા સ્વરૂપે જણાવવા પ્રયાસ કરેલ છે. # ધ આ પદ દ્વિવચનાન્ત છે. કેમ કે પૂર્વ સૂત્રમાં આવેલા શદ્વ સાથે જોડાયેલ છે. અથવા-દ્વિવચનાત્ત એવા સારોપણે નીઅનુવૃત્તિ હોવાથી શબ્દ પણ દ્વિવચનાન્ત કરાયો છે. ૪ સૂત્રકારે મહર્ષિએ સૂત્રમાં ક્યાય ચોથા કલ્પનો ઉલ્લેખ કર્યો નથી પણ સૌથgિ યથામ” સૂત્રની અનુવૃત્તિ કરતા ક્રમમાં ચોથો કલ્પ જ આવે તેથી અહીં મહેન્દ્ર ના દેવોની આ સ્થિતિ છે તેમ વિધાન કરેલ છે. ૪ સામાન્યથી તો પૂર્વના આકલ્પની ઉત્કૃષ્ટસ્થિતિને કલ્પની જધન્ય સ્થિતિ ગણાય છે પણ અહીં તેનો સંબંધ બીજા દેવલોક સાથે છે. માટે સાધિક બે સાગરોપમ જધન્ય સ્થિતિ કહી છે. $ જઘન્ય સ્થિતિ બધા પ્રતરે સરખી જ હોય છે. તેથી માહેન્દ્ર કલ્પના બારે પ્રતરમાં જધન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ ની જ સમજવી. I [8] સંદર્ભ૪ આગમ સંદર્ભ-સૂત્ર ૪:૩૭ તથા ૪:૪૨ નો સંયુક્ત પાઠ:साहिया सागरा सत्त उककोसेणं ठिई भवे माहिन्दम्मि जहन्नेणं साहिया दुन्नि सागरा * उत्त. अ.३६ गा. २२४ પ્રજ્ઞાપના પૂત્ર-પ૬:૪, મૂત્ર-૨ ૦૨ માં પણ આવો જ પાઠ છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)બ્રહત સંગ્રહણી ગાથા-૧૪ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગઃ ૨૭-શ્લોક ૪૭ U [9]પદ્ય(૧)આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ૪૦ સાથે કહેવાઈ ગયું છે (૨)આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્ર૩૬ સાથે કહેવાઈ ગયું છે. U [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે સાથે કહેવાએલ છે. T U S T U Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૪૨ ૧૩૫ (અધ્યાયઃ૪-સૂત્રઃ૪ર) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પાંચમા કલ્પ થી અનુત્તર પર્યન્તની જધન્ય સ્થિતિનું વર્ણન કરે છે. [2]સૂત્રમૂળઃ પરત: પરત: પૂર્વાપૂર્વીડનના [3]સૂત્ર પૃથક પરત: પરત: પૂર્વ પૂર્વ અનન્તર U [4] સૂત્રસાર-મિાહેન્દ્રકલ્પપછી...પૂર્વપૂર્વ(નાકલ્પનીજે ઉત્કૃષ્ટસ્થિતિને અનન્તર એવા આગળ-આગળના [કલ્પની જધન્ય સ્થિતિ જાણવી]અર્થાતુપ પૂિર્વના કલ્પની જ ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ પોતાના કલ્પની જધન્ય સ્થિતિ સમજવી U [5]શબ્દ જ્ઞાનપરત: પરત: આગળ આગળની, પછી પછીની પૂર્વ પૂર્વ-પહેલા-પહેલાની, પૂર્વ-પૂર્વની મનન-અનંતર-અનંતરની અવ્યવહિત પણે સુરતના બીજા કલ્પની [6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) સૌથવા યથાર્ ૪:૩૩-અધિકાર સૂત્ર (૩)પર, પજ્યોપમ. ૪:૩૨ કપરા શબ્દની અનુવૃત્તિ (४) विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च O [7]અભિનવટીકા - આ સૂત્રમાં સૂચના અપાયેલી છે. તેથી સૂચનાનુસાર પ્રત્યેક કલ્પની જધન્ય સ્થિતિ છૂટી પાડીને સમજવી આવશ્યક છે. કેમ કે મૂળ સૂત્ર તો ફકત એટલું જણાવે છે કે “માહેન્દ્રકલ્પ પછી જે કલ્પો આવેલા છે-તે સર્વેકલ્પોની જધન્ય સ્થિતિ જાણવી હોય તો - તેના અનન્તર એવા પૂર્વવર્તી કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ મુજબ સમજી લેવી' આ સૂચના યુકત કથનને સ્પષ્ટ રીતે સમજવા માટે અહીં એક એક કલ્પની જધન્ય સ્થિતિનું નિદર્શન કરેલ છે. # પાંચમા બ્રહ્મલોક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૭ સાગરોપમ થી કંઈક વધુ છે. # છઠ્ઠા લાંતક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ છે. ૪ સાતમા મહાશુક્ર કલ્પની જધન્ય સ્થિતિ ૧૪ સાગરોપમ ની છે ૪ આઠમા સહસાર કલ્પની જધન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ ની છે નવમા આનત કલ્પની જધન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ ની છે ૪ દશમા પ્રાણત કલ્પની જધન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ ની છે નોંધ-સૂત્રકાર મહર્ષિ આનત-પ્રાણતની સ્થિતિનું કથન સાથે જ કરે છે પરિણામે પૂર્વસૂત્ર માં કહેવાયા મુજબ આનત-પ્રાણત ની સંયુક્ત જધન્ય સ્થિતિ-૧૮ સાગરોપમ જ ગણાય છે. [પરંતુ જો ગ્રન્થાન્તર થી આનત-પ્રાણત બંને ની સ્થિતિનું અલગ કથન સ્વીકારીએ તો Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રાણત કલ્પની જધન્ય સ્થિતિ ૧૯ સાગરોપમ થશે] અગીયારમાં આરણ કલ્પની જધન્ય સ્થિતિ ૨૦ સાગરોપમ ની છે. # બારમા અશ્રુત કલ્પની જધન્ય સ્થિતિ ૨૦ સાગરોપમ ની છે. નોંધઃ- સૂત્રોકત વ્યાખ્યાનુસાર પૂર્વના આનત-પ્રાણત કલ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અનન્તર એવા આરણ અશ્રુત કલ્પની જધન્ય સ્થિતિ કહેવાય પૂર્વ સૂત્ર ૪:૩૭ મુજબ આનત-પ્રાણતની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ સાગરોપમ છે માટે આરણ- અય્યતની જધન્ય સ્થિતિ પણ ૨૦ સાગરોપમ કહી છે પરંતુ જો ગ્રન્થાન્તર થી આરણ-અય્યત બંનેની સ્થિતિનું અલગ-અલગ કથન સ્વીકારીએ તો અમ્રુત કલ્પની જધન્ય સ્થિતિ-૨૧ સાગરોપમ થશે ૪ પ્રથમ સુદર્શન ચૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૨ સાગરોપમ છે જ બીજા સુપ્રતિબધ્ધ રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૩ સાગરોપમ છે ૪ ત્રીજા મનોરમ ચૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૪ સાગરોપમ છે $ ચોથા સર્વતોભદ્રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૫ સાગરોપમ છે ૪ પાંચમા વિશાળ રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ૨૬ સાગરોપમ છે # છઠ્ઠા સુમનસ ચૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૭ સાગરોપમ છે v સાતમા સૌમનસ્ય ત્રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૮ સાગરોપમ છે $ આઠમા પ્રીતકર રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૯ સાગરોપમ છે ૪ નવમા આદિત્યે રૈવેયક દેવોની જધન્ય સ્થિતિ ૩૦ સાગરોપમ છે $ વિજય,વૈજયન્ત,જયન્ત,અપરાજિત એ - ચાર અનુત્તર વિમાનો માં દેવોની જધન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ છે ૪ સર્વાર્થસિધ્ધમાં જધન્ય સ્થિતિ હોતી જ નથી તેથી જધન્યbઉત્કૃષ્ટબંને સ્થિતિ એક સમાન-૩૩ સાગરોપમ ની છે. ભાષ્ય – સર્વાર્થસિદ્ધ તુ મઝધોષ્ટી સર્વિશાત્ ત ! જ આ રીતે સૂત્રાનુસાર એક વાત સ્પષ્ટ બને છે કે જે પૂર્વના કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અનન્તર એવા પછીના કલ્પની જધન્ય સ્થિતિ છે જેમ કે - - મહેન્દ્ર કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ તે બ્રહ્મલોક કલ્પની જધન્ય સ્થિતિ છે -બ્રહ્મલોક કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૦ સાગરોપમ] તે લાંતક કલ્પની જધન્ય સ્થિતિ છે. -એ રીતે છેક વિજયાદિ ચાર સુધી જણાવેલ છે. # સર્વાર્થ સિધ્ધ વિમાન માટે તો ભાષ્યમાં બે સ્થાને ઉલ્લેખ મળે છે. -૧-સૂત્ર-૪:૩૮ નું ભાષ્ય સર્વાર્થસિદ્ધ તું મનધન્યોછા ત્રáશન -જુઓ સિધ્ધસેનીય ટીકા ભા. ૧ ૩૨૨- હીરાલાલ કાપડીયા -૨-મૂત્ર-૪:૪ર ...સ્વિંશત્ સારોપમાન, સન્નધન્યોષ્ટ સર્વાર્થપ્લમ્બે (તિ) આ બને ભાષ્યો પરથી ફલિત થાય છે કે સર્વાર્થસિધ્ધના વિમાનોના દેવોને જધન્ય કે Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૨ ૧૩૭ ઉત્કૃષ્ટ એક જ સ્થિતિ હોય છે. તે ૩૩ સાગરોપમની, અથવાતો જઘન્ય સ્થિતિ હોતી જ નથી. * વિશેષ - આ સૂત્રની ભાષ્યમાં વિમ્ મા સર્વાર્થસિદ્ધાવૌ રૂતિ લખેલું છે જો કે આ પાઠ કૌસમાં અલગ જણાવે છે તો પણ હારિભદ્દીય ટીકામાં તેને ઉપલક્ષીને ટીકા કરેલી છે ત્યાં સ્પષ્ટ લખે છે કે __“आ सर्वार्थसिद्धादिति - सर्वार्थसिद्धं यावत्, आङ् मर्यादायां 'मेट ४धन्यनी મર્યાદા સર્વાર્થસિધ્ધ સુધીજ છે પણ સર્વાર્થ સિધ્ધને લાગુ પડતી નથી. આ જ ટીકામાં ભાષ્યાનુસારી બીજો પાઠ પણ છે કે વિજય વૈજયંત-જયંત-અપરાજિત એ ચારેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે અને જધન્ય સ્થિતિ ૩૧-સાગરોપમની છે [पाठ-अतएव एतेष्विति जधन्या एकत्रिंशदेव, उत्कृष्टा त्रयस्त्रिंशत्,मुख्यवृत्यैव सूत्रेऽभिनात्] 3 [8]संह:समागम संहन:- सूत्र ४:३७ थी ४:४२ नो संयुत पा:साक्षिपाठ:- उत्तराध्ययन गाथा २२५ थी. २४६ दस चेव सागराइं उककोसेणं ठिइ भवे बम्भलोए जहन्नेणं सत्तउ सागगरोपमा- -२२५ चउदस सागराइं उककोसेण ठिईभवे लन्तगम्मि जहन्नेणं दस उ सागरोपमा -२२६ सत्तरस सागराइं उककोसेण ठिईभवे महासुकके जहन्नेणं चोद्दस सागरोपमा -२२७ अट्ठारस सागराइं उककोसेण ठिईभवे आणयम्मि जहन्नेणं सत्तरस सागरोपमा -२२८ सागरा अउणवीसं तु उककोसेण ठिईभवे आणयम्मि जहन्नेणं अट्ठारस सागरोपमा -२२९ वीसं तु सागराइं उककोसेण ठिईभवे पाणयम्मि जहन्नेणं सागरा अउणवीसं -२३० सागरा इकक वीसं तु उककोसेण ठिईभवे आरणम्मि जहन्नेणं वीसई सागरोपमा -२३१ बावीसं सागराइं उककोसेण ठिई भवे अच्चुयम्मि जहन्नेणं वीसइ सागरोपमा -२३२ [अत: प्रैवेयक स्थिति वर्णनम्:-] तेवीस सागराई उककोसेण ठिई भवे पढमम्मि जहन्नेणं बावीसं सागरोपमा -२३२ यावत् सागरा इ ककतीसं तु उककोसेण ठिईभवे Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા नवमम्मि जहन्नेणं यावत् तीसईसागरोपमा ૨૪૨ अजहन्नुमणुककोसा ते तीसं सागरोपमा महाविमाणेचव्वढे ठिई वियाहिया २४३ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ ૫-૪ સૂત્ર ૨૦૨/૭ ૧૨ માં આવો જ પાઠ છે ૪ અન્ય ગ્રન્થ સંદર્ભબૃહત સંગ્રહણી-ગા. ૧૩ ઉત્તરાર્ધ, ગાથા-૧૪ ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગ-૨૭-શ્લોક,૪૭, ૧૩૪, ૨૫, ૨૬,૩૪૩,૩૮૨-૩૮૩, ૪૧૭,૪૨૦-૪૨૧,૪૬૮,૪૭૦-૪૭૧,૫૭૫,૫૭૮,૫૮૦,૫૮૨,૫૮૪,૫૮૬, ૫૮૮, ૫૯૦, ૧૯૨,૨૧,૬૨૨ [9]પદ્યઃ(૧) સાત સાગર બ્રહ્મલોક કલ્પ છઠ્ઠો દશ ધરે સાતમે વળી ચૌદ સાગર આઠમે સત્તર ખરે આનતાદિક ચાર કલ્પે અઢાર ઓગણીશ સાગરૂ. વીશ એકવીશ જધન્ય આયુ દેવ ધરતા મનહરૂ રૈવેયકોના સ્થાન નવમાં આદિ બાવીસ જાણવું ત્રીસ સાગર સ્થાન નવમે અલ્પ આયુ માનવું વિજયાદિ ચાર અનુત્તરોમાં એકત્રીશ જ સાગરૂ સર્વાર્થ સિધ્ધ સર્વ રીતે પૂર્ણ તેત્રીશ મનહરૂ. (૨) બીજુ પદ્ય આ પૂર્વે સૂત્ર ૩૭-૩૮ માં કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ - સ્થિતિ વિષયક પ્રકરણને અંતે આપેલ છે. _ _ _ _ _ (અધ્યાયઃ૪- સૂત્રઃ ૪૩) [1] સૂત્ર હેતુ- ઉપપાત જન્મવાળા દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ તથા જધન્ય સ્થિતિ વર્ણવી.નારકોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી છે. તેથી આ સૂત્ર થકી જધન્ય સ્થિતિ જણાવે છે. D [2] સૂત્રમૂળ:-નીરવળ વ મિતીયાવિહુ D [3] સૂત્ર પૃથક-નાળાં ૨ દ્વિતીય - પ્રgિ [4] સૂત્ર સારઃ- બીજી થી સાતમી નિરક સુધીના પૂર્વનરકની ઉત્કૃષ્ટસ્થિતિ તે અનન્સર એવા પછીના નરકમાં નારકોની જિધન્ય સ્થિતિ જાણવી # બીજી શર્કરા પ્રભાનરકના નારકની જઘન્ય સ્થિતિ-૧ સાગરોપમ છે. # ત્રીજી વાલુકાપ્રભાનરકના નારકની જધન્ય સ્થિતિ - ૩ સાગરોપમ છે. ૪ ચોથી પંકપ્રભાનરકના નારકની જધન્ય સ્થિતિ - ૭ સાગરોપમ છે. # પાંચમી ધૂમપ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૧૦ સાગરોપમ છે. - '' ': : : : : : : : Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૪૩ ૧૩૯ $ છઠ્ઠી ત:પ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૧૭સાગરોપમ છે. ૪ સાતમી મહાતમપ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૨૨ સાગરોપમ છે. U [5] શબ્દ જ્ઞાન નારગામ- નારકોની દ્વિતીયાવિપુ- બીજી વગેરે નરક ભૂમિઓમાં [6] અનુવૃતિઃ- (૧) સ્થિતિ: અધિકાર સૂત્ર ૪:૨૬, (૨) પરત: પરત: પૂર્વ પૂર્વનન્તરી - ૪:૪૨ (૩)મપર પલ્યોપમ = ૪:૩૧ થી મારી U [7] અભિનવટીકા-પ્રસ્તુત સૂત્રથકનારકોનીજઘન્ય સ્થિતિનેસૂત્રકારેજણાવેલી છે. # બીજી થી સાતમી નરકભૂમિના નારકોની જધન્યસ્થિતિ અહીં અભિનવ ટીકામાં જ જણાવવી હતી.પણ નરકનો પૂર્વાપર સંબંધ અધ્યાય ત્રીજાના આરંભે હતો.એટલે છૂટી ગયેલ વિષય સમજીને તેને સૂત્રસારમાં જ જણાવી દીધો. ૪ અહીં જધન્ય સ્થિતિનો અધિકાર ચાલે છે. એટલે સૂત્રકારે લાધવતાને માટે દેવોની જધન્ય સ્થિતિ સાથે નારકોની જધન્ય સ્થિતિ પણ ચાલુ વિષયમાં ગોઠવેલી છે. - ૪ નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તો આ પર્વે અધ્યાય: રૂ-રૂત્ર: ૬ માં જણાવેલી જ છે. ૪ સૂત્રનો અક્ષરસઃ અર્થ લઈને સમજીએ તો ઉત્કૃષ્ટ સ્થિતિ ની જાણકારી થી જ અહીં જઘન્ય સ્થિતિ નો બોધ થઈ શકે છે. - કેમ કે આ સૂત્રમાં માત્ર એટલું જ જણાવે છે કે નારકોની બીજી વગેરે નરકભૂમિ માં - ત્યાર પછી પૂર્વોકત સૂત્રો સ્થિતિ: તથા પરત: પરંત:પૂર્વાપૂર્વનન્તરા ની અનુવૃત્તિ થી સૂત્રનો અર્થ વ્યવસ્થિત ગોઠવાઈ શકે છે. * સંકલિત અર્થ-નારકોને બીજી-ત્રીજી વગેરે ભૂમિમાં અનન્તર એવી પૂર્વ પૂર્વની નારકોમાં જે ઉત્કૃષ્ટસ્થિતિ કહી છે તે પછી પછીનીનારકની જધન્ય ભૂમિજાણવીતે આ રીતે - # પહેલી રત્નપ્રભા ભૂમિમાં નારકોની એક સાગરોપમ જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અવ્યવહિત પણે પછીની અર્થાત બીજીશર્કરા પ્રભા નરક ભૂમિના નારકોની જધન્ય સ્થિતિ સમજવી $ બીજી નરકભૂમિના નારકોની ત્રણ સાગરોપમ જે ઉત્કૃષ્ટસ્થિતિને અવ્યવહિત પણે પછીની એવી ત્રીજી વાલુકા પ્રભા નરક ભૂમિના નારકોની જધન્ય સ્થિતિ સમજવી. $ એ જ ક્રમમાં ત્રીજી-ચોથી-પાંચમી-છઠ્ઠી નારકોની જધન્ય સ્થિતિ સૂત્ર સારમાં જણાવ્યા મુજબ સમજી લેવી. 3 છઠ્ઠી ત:પ્રભા નરકના નારકોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨-સાગરોપમની છે તે સાતમી મહાતમઃ પ્રભાના નારકોની જધન્ય સ્થિતિ જાણવી. # નોંધઃ- સાતમી મહાતમઃ પ્રભામાં પ્રતિષ્ઠાને નામક જે પ્રતર-ભૂમિ છે ત્યાં તો જધન્ય સ્થિતિ છે જ નહીં મગધન્યોત્કૃષ્ટ-૩૩ સાગરોપમની સ્થિતિ જ ત્યાં કહેલી છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * સાતે નરકમાં પ્રતર દીઠ જધન્ય સ્થિતિઃ -૧- પ્રથમ રત્નપ્રભા નરકભૂમિની જધન્ય સ્થિતિ હવે પછીના સૂત્રમાં કહેવાશે છતાં અહીં સળંગ વિષય રૂપે તેનો પણ સમાવેશ કર્યો છે --દેવલોકમાં જધન્ય સ્થિતિ એક સમાન હોવાથી પ્રતર દીઠ ઉલ્લેખ કર્યો ન હતો પણ નરકભૂમિમાં પ્રત્યેક પ્રતરે પણ પુરત: પરત: પૂર્વાપૂર્વાનસ્તર-સ્થિત સૂત્ર લાગુ પડે છે તેથી અહીં પ્રત્યેક પ્રતરની જધન્ય સ્થિતિ ના કોષ્ટક બનાવેલા છે. ઉત્કૃષ્ટ સ્થિતિની નોંધ તો પૂર્વે¥.રૂ૬ માં થયેલી છે.તદનુસાર પૂર્વ-પૂર્વપ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અવ્યવહિત પણે પછી-પછીના પ્રતરની જધન્ય સ્થિતિ જાણવી. (૧) રત્નપ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ [ પ્રતર | ૧ | ૨ | ૩ ૪ ૫T | ૭ | ૮ | ૯ | ૧૦ ૧૧ ૧૨ ૧૩ જધન્ય ૧૦૦૦૦ ૧૦લા ૯૦લા ક્રોડ | ,, , , ,, ,, ,, ,, ,, સ્થિતિ વર્ષ | વર્ષ વર્ષ | પૂર્વ | સા.સા. | સા. સા. | સા.| સા.| સા. | સા. | સા. (૨) શર્કરામભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રત૨ |૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ ૧૦ ૧૧ સાગરોપમ ૧ / સ્થિતિ (૩)વાલકા પ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર | ૧ | ૨ ૩ ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯. સાગરોપમ ૩, ૩ ‘, ૪, ૪, પ, પ દ ' સ્થિતિ | | | (૪)પંક પ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર [ ૧ ૨ | ૩ | ૪ | ૫ સાગરોપમ ૭ : | ૭૧, ૭ી, | ૮*, ૯ *, સ્થિતિ (૫)ધૂમ પ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર | ૧ | ૨ | ૩ | ૪ || સાગરોપમ ૧૦ | ૧૧ , ! ૧૨ *, , ૧૪, ૧૫, સ્થિતિ (૬)તમપ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર સાગરોપમ ૧૭ ૧૮૧, ૨૦, સ્થિતિ (૭) મહાતમ પ્રભાભૂમિમાં સામાન્યથી જધન્ય સ્થિતિ ૨૨ સાગરોપમની છે કેમ કે તમપ્રભા ભૂમિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨સાગરોપમ છે. – પરંતુ પ્રતિષ્ઠાને નામક પ્રતર-નરકેન્દ્રમાં અજધન્યોત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ કહેલી છે. - ૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ अध्याय: ४ सूत्र:४३ ૧૪૧ ગ્રન્થાન્તર થી આ રીતે નારકોની જધન્ય સ્થિતિનું વર્ણન અત્રે કરેલ છે. તત્સમ્બન્ધ કોઇ મંતવ્યભેદ અમારી જાણમાં નથી. 3 [8]संह : આગમ સંદર્ભઃ-સૂત્રઃ ૪૩-૪૪ નો સંયુક્ત સંદર્ભ -सागरोवममेगंतु उककोसेण वियाहिया पढमाए जहन्नेणं दस वास सहस्सिया - -उत्त. अ.३६-गा.१६१ -तिण्णेव सागराउ उककोसेण वियाहिया दोच्चाए जहन्नेणं एगंतु सागरोवमे- -उत.अ.३६-गा.१६२ -सत्तेव सागराउ, उककोसेण वियाहिया तइयाए जहन्नेणं तिण्णेव सागरोवमे -उत.अ. ३६ गा. १६३ -दससागरोपमाउ उककोसेण वियाहिया -चउत्थीए जहन्नेणं सत्तेव वियाहिया -उत्त.अ.३६ गा. १६४ सत्तरस सागराउ उककोसेण वियाहिया पंचमाए जहन्नेणं दस चेव वियाहिया -उत्त.अ. ३६ गा. १६५ -बावीस सागराउ उककोसेण वियाहिया छट्ठीए जहन्नेणं सत्तरस वियाहिया -उत्त.अ.३६ गा. १६६ तेत्तीस सागराउ उककोसेण वियाहिया सत्तमाए जहन्नेणं बावीसाए वियाहिया -उत्त. अ. ३६ गा.१६७ *प्रज्ञापना सूत्र- ५६४-सूत्र ९४- पेटा सूत्र४,७,१०,१३,१६,१९ मां मायो ४ પાઠ નરકની સ્થિતિનો છે. पतत्वार्थ संह:- अ.३-सू.६-२0नी उत्कृष्ट स्थिति र अन्यान्य संदर्भ:(૧) બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩૩ થી ૨૩૮ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગઃ૧૪-શ્લોક ૧૦૭ થી ૧૧૭, ૧૫૦ થી ૧૬૦,૧૮ થી ૧૯૪, ૨૨૫ થી ૨૩૧, ૨પર થી ૨પ૭, ૨૭૭ થી ૨૮૦, ૨૯૪ O [9]५३:(૧) પ્રથમ નરકે અલ્પ આયુ વર્ષ દશહજાર થી બીજી નરકે એક સાગર કહ્યું સૂત્ર વિસ્તારથી ત્રીજી આદિ સાત સુધી આયુ સાગર માનવા ત્રણ-સાત-દશ વળી સત્તર,ચરમ બાવીસ જાણવા પહેલી નરકની જધન્ય આયુસ્થિતિ વર્ષ દશહજારની ઉત્કૃષ્ટી ત્યાં સાગરોપમ છે, પછી સાત એમ ગણવાની નીચે નીચેની ઉત્કૃષ્ટી તે ઉપર ઉપરની જધન્ય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર એક ત્રણ સાત દશ સત્તર બાવીસ ને તેત્રીશ સાગર છે. [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે. -----ઇ અધ્યાયઃ૪- સૂત્રઃ ૪૪ [1] સૂત્ર હેતુ:- પૂર્વસૂત્રમાં બીજી વગેરે નારકના જીવોની જધન્ય સ્થિતિ જણાવી તેમ આ સૂત્ર થકી પ્રથમ નરકના જીવોની જધન્ય સ્થિતિને કહે છે. [] [2] સૂત્ર:મૂળ:-શવર્ષસહસ્રાળિ પ્રથમાયામ [3] સૂત્ર પૃથ-શ - વ सहस्राणि प्रथमायाम् [4] સૂત્ર સારઃ- પ્રથમ [નરકમાં નારકોની જધન્ય સ્થિતિ ]દશ હજાર વર્ષ છે. [5] શબ્દ જ્ઞાનઃ દ્રશ્ય- દશ,સંખ્યાવાચી શબ્દ છે સન્ન- હજાર, સંખ્યાવાચી શબ્દ છે - અભિનવટીકા વર્ષ-વર્ષ,કાળનું માપ છે પ્રથમાયામ્-પ્રથમ નરકમાં [] [6] અનુવૃતિઃ- (૧) સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨) અપરા પત્યોપમનધનં ૬ ૪:૩૧ થી અપરા [] [7] અભિનવટીકાઃ- માત્ર પ્રથમ નરકની જધન્ય સ્થિતિને જણાવે છે -- શવર્ષસહ દિશહજાર વર્ષ - પ્રથમાયામ-પહેલી રત્નપ્રભાભૂમિમાં[અર્થાત] રત્નપ્રભાભૂમિમાં રહેલા નારકોની આ સૂત્રમાં અપરા અને સ્થિતિ શબ્દની અનુવૃત્તિ પૂર્વસૂત્રમાંથી લીધી છે પૂર્વસૂત્રથી આ સૂત્ર જૂદું કેમ બનાવ્યું? – પૂર્વસૂત્રમાં માત્ર એટલીજ સૂચના હતીકે પૂર્વપૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અનન્તર એવા પછી પછીનાની જધન્ય સ્થિતિ છે જયારે પ્રથમ નરક પૂર્વે તો કોઇ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી ભૂમિજ નથી. માટે તેની જધન્ય સ્થિતિનો આંક અલગ દર્શાવવો જ પડે-તેથી આ સૂત્ર જૂદું બનાવ્યું ] [8] સંદર્ભ: આગમ સંદર્ભ:-પૂર્વસૂત્ર ૪:૪૩ માં અપાઇ ગયો છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ- બંને સંદર્ભ પૂર્વ સૂત્ર ૪:૪૩ માં અપાયા છે. [9] પદ્યઃ- બંને પદ્યો પૂર્વ સૂત્ર-૪:૪રૂ સાથે કહેવાઇ ગયા છે [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૫ ૧૪૩ (અધ્યાયઃ૪- સૂરઃ ૪૫) U [1] સૂત્રહેતુ-ભવનપતિ નિકાયના દેવોની જધન્ય સ્થિતિ જણાવવા આ સૂત્રની રચના થયેલી છે. 0 2િ] સૂત્ર મૂળભવનેષ ૨ 0 [3] સૂત્ર પૃથક-સ્પષ્ટ જ છે 1 [4] સૂત્રસાર-ભવનોમાં પણ ભવનપતિનિકાયનાદેવોનીપણ-જધન્યસ્થિતિ દશ હજાર વર્ષ છે.] I [5] શબ્દ જ્ઞાનભવનેષુ- ભવનો - ભવનપતિ દેવોમાં - પણ અને) [6] અનુવૃતિ - (૧) સ્થિત: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨) પર પોપ. ૪:૩૨ કપરી શબ્દની અનુવૃત્તિ લેવી (૩)શવસદ ૪:૪૪ U [7] અભિનવટીકા - આ માત્ર ભવનપતિ નિકાયની સ્થિતિ જણાવે છે –પૂર્વે થી સ્થિતિ અધિકાર તો ચાલુ જ છે – કપ) શબ્દની અનુવૃત્તિ હોવાથી તે જધન્ય સ્થિતિ જ સૂચવે છે. - દશ હજાર વર્ષ પણ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ છે. –ભવનપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પૂર્વેસૂત્ર૪:૩૦,૩૨,૩૨માં જણાવેલી જ છે સૂત્રની લાઘવતા માટે જધન્ય સ્થિતિ અહીં અલગ કહી છે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ(१)भोमेज्जाणं जहण्णेणं दसवाससहस्सिया * उत्त.अ.३६ गा. २१८ (२) भवणवासिणं देवाणं...कालठिई...जहनेणं दसवाससहस्साइं प्रज्ञा-प-४ सू.९५/७ # તત્વાર્થ સંદર્ભઃ- ઉત્કૃષ્ટ સ્થિતિ ૩.૪-પૂ.૩૦,૩૧,૩૨ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી-ગાથા ૪-પૂર્વાર્ધ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગ ૧૩ ગાથા ૩૦૬ U [9] પધઃ(૧) ભવનપતિના દેવ કેરું આયુ જધન્ય જાણજો વર્ષ દશ હજાર માની સૂત્ર અર્થે ધારજો (૨) પદ્ય બીજું પછીના સૂત્ર ૪:૪૬માં આપેલ છે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે. U J S S S S S (અધ્યાયઃ૪-સૂત્રઃ૪છે I [1]સૂત્રહેતુ- આ સૂત્ર વ્યન્તર નિકાયના દેવોની જધન્ય સ્થિતિ જણાવવાના હેતુથી રચાયેલ છે. [2] સૂત્ર મૂળ-વ્યારા ૨ 1 [3]સૂત્ર પૃથફ-સ્પષ્ટ જ છે U [4] સૂત્રસાર - વ્યન્તરોની પણ-વ્યન્તર નિકાયના દેવોની પણ જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે.] [5]શબ્દજ્ઞાન:વ્યારા- વ્યન્તર દેવોની ૨- પણ, (અને) U [6]અનુવૃત્તિ - (૧)તિ : ૪:૩૨ અધિકાર સૂત્ર (૨) પર પત્રોમમ. ૪:૩૧ થી મારા શબ્દની અનુવૃત્તિ (૩)શવસદન, ૪:૪૪ U [7]અભિનવટીકા - આ સૂત્ર વન્તરોની જધન્ય સ્થિતિ જણાવે છે - વ્યન્તરોની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે પછીના સૂત્ર ૪:૩૭ માં જણાવી છે – પૂર્વે કહ્યા મુજબ વિર્ષ -પર-સ્થત ની અનુવૃત્તિ ચાલુ છે. -સૂત્રનીલાઘવતા માટે વ્યતર ની સ્થિતિ અહીં કહેલી છે. જેથી દશ હજાર વર્ષ શબ્દની અનુવૃત્તિ ચાલુ રહે. -વ્યન્તરની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાની બાકી હોવાથી મને અને વ્યારાણામ્ નો સમાસ કરેલ નથી. U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ(१)वन्तराणां जहनेणं दसवाससहस्सिया * उत्त. अ.३६ गा. २१९ (२)द्वितीय पाठ अग्रीम सूत्रे वर्तते # તત્વાર્થ સંદર્ભઃ- ઉત્કૃષ્ટ સ્થિતિ .૪-પૂ. ૪૭ અન્ય ગ્રન્થ સંદર્ભ- (૧)બૃહત્ સંગ્રહણી ગાથા-૪ પૂર્વાર્ધ (૨)ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગઃ ૧રશ્લોક ૨૬૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૭ U [9]પદ્ય(૧) વર્ષ દશ હજાર કેરુ આયુ વન્તર દેવમાં ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોલમ તણું એ સર્વેમાં (૨) જધન્ય છે દશ હજાર વર્ષો ભવન વ્યંતર દેવ તણા ઉત્કૃષ્ટી પલ્યોલમ ત્યાં કંઈક જયોતિષ્કોની વધુભણા [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ આપેલો છે. S S S S S S (અધ્યાયઃ૪-સૂત્રઃ૪૦) U [1]સૂત્રરંતુ બન્નર નિકાયના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [2] સૂત્રામૂળ “પર/પલ્યોપમન્ [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ જ છે U [4] સૂત્રસારઃ- [વાર દેવોની] ઉત્કૃષ્ટસ્થિતિ] એક પલ્યોલમ છે. U [5]શજ્ઞાનઃપI- ઉત્કૃષ્ટ પલ્યોપમ-પલ્યોપમ U [6]અનુવૃત્તિ(૧)સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨)વ્યક્તરાણામ્ ૪:૪૬ શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- અહી સૂત્રકાર વન્તરોની સ્થિતિ જણાવે છે –વ્યતર શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્રમાંથી લીધી છે. -પર-ઉત્કૃષ્ટ,સ્થિતિના વિશેષણ રૂપે આ શબ્દ વપરાયો છે. અપસ્થિતિ નો અધિકાર ચાલુ હતો તે અટકાવીને ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવા માટે જ અહીં પૂરી શબ્દનો પ્રયોજેલ છે. -પલ્યોપમ-પલ્યોપમ,આયુષ્યનું પ્રમાણ જણાવે છે. જ દેવીનું આયુષ્ય-વ્યન્તર ની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે. 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ(१) पलियोपममेगं तु उककोसेण वियाहियं उत्त.अ.३६-गा. २१९ (२)वाणमंतराणं भंते केवइयं काल ठिइ पण्णत्ता ? गोयमा जहन्नेणं दसवास सहस्साई उककोसेणं पलिओपमं * प्रज्ञा. प.४-सू.१००-१ *દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર અપલ્યોપમયિ” છે. અ. ૪/૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)દેવ તથા દેવી બંનેનું આયુ-ક્ષેત્રલોકપ્રકાશ-સર્ગઃ ૧૨-શ્લોક ૨૬૦ (૨)દેવાયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૪ ઉત્તરાર્ધ (૩)દેવી-આયુ બૃહત્ સંગ્રહણી ગાથા- ઉત્તરાર્ધ U [9]પદ્ય-બંને પદ્યો પૂર્વ સૂત્ર-૪૬ સાથે કહેવાઈ ગયું છે. [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે કહવાશે D D 0 0 0 0 (અધ્યાયઃ૪-ર૪૮) D [1] રહેતુ- આ સૂત્ર થકી જયોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [2] સૂત્ર મૂળઃ- ગોતિષશાષવમ્ [3]સૂત્ર પૃથતિમ્ થિમ્ U [4]સૂત્રસારઃ- [જયોતિષ્ક દેવોની] [અર્થાત સૂર્ય-ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોલમ થી કંઈક અધિક છે. 1 [5]શબ્દશાનઃજ્યોતિબામ- જયોતિષ્ક દેવોની ધમ્ કંઈક અધિક, કંઈક વધારે U [6]અનુવૃત્તિઃ(૧) સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) પર પન્યોપમ-૪:૪૭ [7]અભિનવટીકા- જયોતિષ્ઠોની ઉત્કૃષ્ટ સ્થિતિનું સામાન્ય કથન છે છેહવે પછી કહેવાનારા સૂત્રોમાં ગ્રહ, નક્ષત્ર અને તારા ની ઉત્કૃષ્ટ સ્થિતિ નું કથન હોવાથી આ સૂત્રમાં જયોતિષ્ક નો અર્થ સૂર્ય-ચંદ્ર જ કર્યો છે. કેમ કે આ સૂત્ર માત્ર સૂર્ય અને ચંદ્રની સ્થિતિને જ લાગુ પડે છે. 0 પૂર્વસૂત્ર “પરી સ્થિતિ પલ્યોપમ' ની અનુવૃત્તિ અહીં ચાલુ છે. # સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે– સૂર્યદેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોલમ કરતા ૧૦૦૦ વર્ષ અધિક હોય છે અને – ચંદ્ર દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોલમ કરતા ૧,૦૦,૦૦૦ વર્ષ અધિક હોય છે. $ જયોતિષ્ક દેવી-નું આયુષ્ય શ્રી સિધ્ધસેનીય ટીકામાં જણાવ્યા મુજબ – અડધો પલ્યોલમ ઉપર ૫૦,૦૦૦ વર્ષ અધિક હોય છે. – આ કથન સામાન્ય થી છે વિશેષ કથન પ્રથાન્તર થી નીચે મુજબ છે. [૧]ચંદ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ ઉપર ૫૦,૦૦૦ વર્ષ છે [૨] સૂર્યની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અડધો પલ્યોપમ ઉપર ૫૦૦વર્ષ છે *દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર વિMi 7 એ પ્રમાણે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૯ [૩]ગ્રહોની દેવીનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમછે [૪]નક્ષત્રોની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાધિક ૧/૪ પલ્યોપમ કહ્યું છે. [૫]તારક દેવોની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાધિક ૧/૮ પલ્યોપમ છે. 1 [8] સંદર્ભઃ આગમ સંદર્ભ- નોકિયા...ડિવું ૩ોસેvi મિોવE वाससयसहस्सब्भहियं प्रज्ञा. प.४ सू. १०१-१ # તત્વાર્થ સંદર્ભઃ(૧)જઘન્ય સ્થિતિ ૪:૧ર-ધરૂ નધન્ય, વામ: (૨)ગ્રહોની સ્થિતિ ग्रहणा.४:४९ (૩)નક્ષત્રોની સ્થિતિ નક્ષત્રી, ૪:૫૦ (૪)તારાઓની સ્થિતિ तारकाणा ४:५१ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ૧ સૂર્ય-ચંદ્રની સ્થિતિ-બૃહત્ સંગ્રહણી ગાથા-૭ ૨ પ્રહ-નક્ષત્ર તારા-બૃહત્ સંગ્રહણી ગાથા-૮ ૩ સૂર્યાદિની દેવીની સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા-૯, ૧૦, ૧૧ ૪ ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ૨૫ શ્લો. ૧૭૪થી ૧૮૨ U [9]પદ્ય(૧) -સૂત્ર-૪૮,૪૯,૫૦નું સંયુકત પદ્યઃ જયોતિષ્ક ચક્રે ચન્દ્ર સૂર્ય આયું ઘરતા પલ્યનું લાખને વળી સહસ-આધિને માન ધરતા વર્ષનું પ્રહતણું એક પલ્ય પૂરૂ માનવું તે સૂત્રથી નક્ષત્રમાંહિ પલ્ય અરધુ ધારવું તે માનથી (૨) આ સૂત્રનું પદ્ય પૂર્વે સૂત્ર ૪:૪૭માં કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ-આ સ્ત્રનો નિષ્કર્ષ સમગ્ર સ્થિતિ પ્રકરણને અંતે અલગ આપેલો છે. 0 0 0 0 0 0 અધ્યાયઃ૪-સૂત્ર:૪૯) D [1]સૂકહેતુ- આ સૂત્ર થકી ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે [2]સૂરમૂળ-પ્રાણાને U [3]સૂત્ર પૃથકઃપ્રણામ - કમ્ U [4]સૂત્રસાર-ગ્રહોની [ઉત્કૃષ્ટ સ્થિતિ]એક પિલ્યોલમ ની છે] દિગમ્બર આમ્નાય માં આ સૂત્ર નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [5]શબ્દજ્ઞાન - પ્રહામ- ગ્રહોની, ગ્રહ-જયોતિષ્ક દેવોની મ્ -એક એક પલ્યોલમ 1 [6]અનુવૃત્તિ(૧) સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) પોપમH-૪:૪૭ U [7]અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ પૂર્વસૂત્ર માં જયોતિષ્ક દેવોની સ્થિતિનું વિધાન સામાન્યથી કર્યુ પ્રહાણા- જયોતિષ્ક ગૃહ વિમાનો માં રહેલા દેવોની સ્થિતિ – પરંતુ તેમાં ગ્રહોની સ્થિતિનો અપવાદ દર્શાવવા આ સૂત્ર રચેલ છે. # ગ્રહોની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોલમ છે – પરી પોપમ સ્થિતિ ની અનુવૃત્તિ પૂર્વ સૂત્રોથી ચાલુ છે –જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૫૩ માં હવે પછી કહેવાશે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-વિમા ડોળે પત્રિોવર્મા પ્રજ્ઞા ૫:૪૨૦૨/૧૨ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)બ્રહત સંગ્રહણી ગાથા-૮ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગઃ૨૫-શ્લોક-૧૭૭ U [9]પદ્ય(૧) પદ્ય-પહેલું પૂર્વસૂત્રઃ૪૮ માં અપાઈ ગયું છે (૨) ગ્રહોતણી ઉત્કૃષ્ટી પલ્યોપમ નક્ષત્રોની અડધી ગણો ઉત્કૃષ્ટી ત્યાં તારાઓની નક્ષત્રો થી છે અડધી 0 [10] નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે 0 0 0 0 0 0 (અધ્યાયઃ૪-સૂત્રઃ૫૦) U [1]સૂત્રનક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર થકી જણાવે છે U [2]સૂત્રમૂળ “નક્ષત્રામવર્ષ U [3]સૂત્ર પૃથક-નક્ષત્રાણામ્ - અર્થમ [4] સૂત્રસાર-નક્ષત્રોની [ઉત્કૃષ્ટ સ્થિતિ)અડધો [પલ્યોપમ છે] *દિગમ્બર આસ્નાયમાં આ સૂત્ર નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અધ્યાય: ૪ સૂત્રઃ ૫૧ U [5]શબ્દશાનઃ નક્ષત્રાણામ નક્ષત્રોની, નક્ષત્ર-જયોતિષ્ક દેવોની અમ:- અડધો-[પલ્યોલમ) U [6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨)પરી પત્યોપમન્- - ૪:૪૭ U [7]અભિનવટીકા-પૂર્વેસૂત્ર૪:૪૮માં જયોતિષ્ઠદેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવી છે, આ સૂત્ર તેનો અપવાદ કરીને નક્ષત્ર જયોતિષ્કની ઉત્કૃષ્ટ સ્થિતિ અલગ દર્શાવે છે. -નક્ષત્ર-જયોતિષ્ક દેવોની જધન્ય સ્થિતિ સૂત્ર માં કહી છે. -નક્ષત્ર-દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧/૪ પલ્યોપમ ની કહી છે. –ગઈમ એવું સૂત્ર પદપૂર્વના પલ્યોપમ શબ્દ સાથે સંકડાયેલ છે. તેથી સર્વપલ્યોપમઅડધું પલ્યોપમ એવો અર્થ થાય છે. - નક્ષત્રાણા-“અશ્વિની-ભરણી આદિનક્ષત્રોના જયોતિષ્ક દેવોની”એવોઅર્થ સમજવો. [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- નવવિકાળે.... ડ સેળ અદ્ધ પત્રિોવનં * પ્રજ્ઞા ૫.૪-જૂ. ૨૦/ર૭ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)બૃહત્ સંગ્રહણી ગાથા-૮ (૨)ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગઃ ૨૫-શ્લોક-૧૭૯ U [9]પદ્યઃ(૧)આ પદ્ય સૂત્ર ૪:૪૮ માં અપાઈ ગયું છે (૨) પદ્ય બીજું સૂત્ર ૪:૪૨ માં અપાઈ ગયું છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રને નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલ છે T U TU TU T. અધ્યાયઃ૪-સૂત્રઃ૫૧) [1]સૂત્રહેતુ-તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ને આ સૂત્ર જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ “તારામાં વામ: U [3]સૂત્ર પૃથક-તારમ્ - વ: મા: U [4] સૂત્રસાર-[જયોતિષ્ઠોમાં તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ૧/૪ એટલે કે ૦૧ પલ્યોલમ ની છે. *દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર નથી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5]શબ્દજ્ઞાન તારાશાખા તારાઓની વતુમ :-૧/૪ અથવા વા U [6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨)પર પલ્યોપમન્ - ૪:૪૭ U [7]અભિનવટીકા--જયોતિષદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનું સામાન્ય કથનપૂર્વેસૂત્ર ૪:૪૮ માં કરેલ છે તેમાં તારા-જયોતિષ્ક દેવોની સ્થિતિ નો અપવાદ આ સૂત્ર થકી જણાવે છે. * તારવમળા તારાઓની-અર્થાત જયોતિષ્કમાં જે તારા વિમાને છે. તેમાં રહેલા દેવોની જ વતુર્માએટલે ચોથો ભાગ આ શબ્દ પર પન્યોપમન્ સ્થિતિ સાથે સંકડાયેલ હોવાથી તેનો ચોથો ભાગ કરતા પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ એવો અર્થ થયો. $ જધન્ય સ્થિતિ હવે પછીના સૂત્ર ૪:૫૨ માં કહેલી છે ૪ તારા વિમાનની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧/૮ પલ્યોલમ ની છે. U [8] સંદર્ભઃઆગમ સંદર્ભdી વિમાને ડોલેí વીમ પત્રિોવાં * પ્રજ્ઞા૫:૪-. ૨૦૨- ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી ગાથા ૮ ઉત્તરાર્ધ (૨)ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગઃ ૨૫ શ્લોક-૧૮૧ U [9]પદ્ય(૧) પલ્ય ચોથા ભાગમાં વળી તારકો સુખ અનુભવે આઠમા વળી પલ્ય ભાગે અલ્પ આયુ ભોગવે (૨) આ પદ્ય પૂર્વે સુત્ર-૪:૪૬ માં અપાઈ ગયું છે 1 [10]નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ-સ્થિતિ પ્રકરણને અંતે કહ્યો છે. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ૪-ગ પર) [1]સૂત્રહેતુ:- આ સૂત્ર જયોતિષ-તારાઓની જધન્ય સ્થિતિ જણાવે છે U [2]સૂત્ર મૂળઃ- *જયાત્વષ્ટમી: 0 [3]સૂત્ર પૃથક-નથી તુ અષ્ટમાળ: U [4]સૂત્રસારઃ- [જયોતિષ્કોમાં તારા વિમાનોને દેવોની જધન્ય સ્થિતિ * દિગમ્બર આસ્નાયમાં તમારા એ પ્રમાણે સૂત્ર છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૫૩ [પલ્યોપમનો આઠમો ભાગ એટલે કે ૧/૮ પલ્યોપમ છે] U [5]શબ્દજ્ઞાનઃપચા-ઓછામાં ઓછી સ્થિતિ] તુ-પરંતુ અષ્ટમા:આઠમો ભાગ [૧/૮ પલ્યોપમ] U [6]અનુવૃત્તિ - (૧)સ્થિતિ: ૪:૨૨ અધિકાર સૂત્ર (२) परा पल्योपमम्-४:४७ पल्योपमम् 0 7િ]અભિનવટીકા-આ સૂત્ર ફકત તારાવિમાનોના દેવોની જધન્ય સ્થિતિ જણાવેછે. - કન્યા-જધન્યા, ઓછામાં ઓછી. આ પદનો સંબંધ સ્થિતિ પદ સાથે રહેલો છેઅર્થાત્ જધન્ય સ્થિતિને જણાવે છે. અષ્ટમા-આઠમો ભાગ. આ પદ પલ્યોપમ સાથે સંકડાયેલ છે માટે પલ્યોપમનો આઠમો ભાગ એવો અર્થ સમજવો * તારા-વિમાનની દેવીનું જધન્ય આયુ પણ ૧/૮ પલ્યોપમ કહેલું છે. U [8]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ- નોસયા.કિગહનેf vવિઠ્ઠમા * પ્રજ્ઞા.૪-જૂ. ૨૦૨-૨ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી-ગાથા ૮ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ-સર્ગ : ૨૫-શ્લોક ૧૮૧ પૂર્વાર્ધ U [9]પદ્યઃ(૧) પહેલું પદ્ય સૂત્ર ૪:૫૧ માં કહેવાઈ ગયું છે (૨) તારાઓની જધન્ય છે આઠમો ભાગ પત્યની જયોતિષ્ક ગ્રહ નક્ષત્રો છે ચોથો ભાગ પલ્યની 0 [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સ્થિતિ પ્રકરણને અંતે આપેલો છે _ _ _ _ _ _ _ (અધ્યાયઃ૪-સૂત્રઃ૫૩ 1 [1]સૂત્રહેતુ- તારા સિવાયના શેષ જયોતિષ્ક દેવોની જધન્ય સ્થિતિ કહેવી. [2]સૂત્રમૂળ-વતુમકોષાગામ 0 [3]સૂત્ર પૃથકા-વતુ: માળ: શેષાદ્ U [4] સૂત્રસાર -તારા સિવાયના બાકીના [જયોતિષ્કદેવોની જધન્યસ્થિતિ અર્થાત ૧/૪ [પલ્યોપમ છે] Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5]શબ્દજ્ઞાનઃવધુમા:ચોથો ભાગ, ૧/૪, પલ્યોપમ] શોષાગા બાકીના U [6]અનુવૃત્તિ - (૧)સ્થિતિ: ૪:૨૧અધિકાર સૂત્ર (૨) પરીપોપમ, ૪:૪૭ થી પોપમન્ ની અનુવૃત્તિ (૩)ગધન્યાત્વષ્ટમા: 8:થી ગધન્યા (૪)તિwાળા:૪:૪૮ તે અધિકારનું ગ્રહણ કરવું [7]અભિનવટીકા- પ્રસ્તુત સૂત્ર જયોતિષ્ઠોમાં તારા વિમાન સિવાયના ચારે જયોતિષ્કોના દેવોની જધન્ય સ્થિતિ રજૂ કરે છે. જ વાપ:- ચોથોભાગ-આ પદ પલ્યોપમ સાથે સંબંધિત છે. તેથી પલ્યોપમનો ચોથોભાગ એટલેકે ૧/૪ અથવા Oા પલ્યોપમ જ શાળા:- અહીં જયોતિષ્ક દેવોની અનુવૃત્તિ ચાલે છે. તેમાં પૂર્વ સૂત્રમાં તારાઓની જધન્ય સ્થિતિ કહેવાઈ છે તેથી આ સૂત્રમાં તારા સિવાયના બાકીના જયોતિષ્કોની જધન્ય સ્થિતિનું ગ્રહણ થશે. - બાકીના એટલે કયા કયા? પૂર્વ સૂત્ર ૪:૨૩ મા જયોતિષ્કોના પાંચ ભેદ કહ્યા છે તેથી બાકીનામાં સૂર્ય-ચંદ્ર-ગ્રહનક્ષત્ર એ ચારનો સમાવેશ થશે. ૧- સૂર્યની જધન્ય સ્થિતિ ટીકામાં તો પ્રહનક્ષત્ર ની જધન્ય સ્થિતિનોજ ઉલ્લેખ છે સૂર્ય-ચંદ્રનો ઉલ્લેખ નથી. ગ્રન્થાન્તર થી અહીં ત્રણ વિગતો સ્પષ્ટ કરવી પડશે # સૂર્ય ના ઇન્દ્રને જધન્ય સ્થિતિ હોતી જ નથી # સૂર્ય વિમાનના અન્ય દેવોની જઘન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે # સૂર્ય વિમાનની દેવીની જધન્ય સ્થિતિ પણ ૧/૪ પલ્યોપમ છે. -૨ ચંદ્રવિમાનની જધન્ય સ્થિતિઃ - સૂર્ય વિમાન માં જણાવ્યા મુજબ ચંદ્ર વિમાનનો પણ ટીકામાં ઉલ્લેખ નથી તેથી તે વિષયમાં ત્રણ બાબતો કહી. # ચંદ્ર વિમાનના ઈન્દ્રને જધન્ય સ્થિતિ હોતી જ નથી $ ચંદ્ર વિમાનના અન્ય દેવોની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે ૪ ચંદુ વિમાનની દેવીઓની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. -૩ ગ્રહ અને નક્ષત્ર ની જધન્ય સ્થિતિ ૪ ગ્રહ વિમાનના દેવો તથા દેવી બંનેની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. ૪ નક્ષત્ર વિમાનના દેવો તથા દેવી બંનેની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. નોંધ -ટીકાકારે જધન્ય સ્થિતિ માં માત્ર ગ્રહ-નક્ષત્રોનો જ ઉલ્લેખ કર્યો છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ પ૩ ૧૫૩ U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ(૧) નવા વિમા....ગનેનું વર્ષમાં પશ્નોવાં પ્રજ્ઞા, ૫૪. ૨૦૨-૧૧ (२)गह विमाणे...जहन्नेणं..चउभाग पलिओवमं * प्रज्ञा.प.४-सू.१०१-१९ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગાણી-ગાથા ૧૧ ઉત્તરાર્ધ (૨) ક્ષેત્ર લોક પ્રકાશ-સર્ગઃ ૨૫-શ્લોક ૧૭૬ થી ૧૮૨ [9પદ્યઃ(૧) તારકો વિણ ચાર સ્થાને અલ્પ આયુ જાણો પલ્ય ચોથો ભાગ ઈણ વિધ સૂત્ર ભાવ વિચારજો (૨) આ પદ્ય પૂર્વ સૂત્ર ૫ર માં અપાઈ ગયું છે U [૧૦]નિષ્કર્ષ - સૂત્ર ૪:૨૨ થી ૪:૫ રે સામાન્ય રીતે પ્રત્યેક સૂત્રના અંતે નિષ્કર્ષ આપવાની વિચારણા હતી, છેવટે સમાન એવા ત્રણ-ચાર સૂત્રોને અંતે સંયુકત નિષ્કર્ષ આપેલો છે પણ આ અધ્યાયમાં સૂત્ર ૨૯થી પ૩ એ પચીસ સૂત્રોમાં માત્ર એક જ વિષય છે દેવોનું આયુ(સ્થિતિ)તેથી નાછૂટકે ૨પ-૨પસૂત્રોનો નિષ્કર્ષ સાથે લીધો છે. પ્રથમ દૃષ્ટિએ તો એવો વિચાર થાય કે દેવોના આયુષ્યનું પ્રમાણ એ વષિયમાં નિષ્કર્ષ શું હોઈ શકે? તો પણ બે મુદ્દા વિચારેલ છે -૧ ૧૦000 વર્ષ થી ૩૩ સાગરોપમનો ગાળો દર્શાવ્યો એટલે આ સુખ કે દુઃખ ઓછામાં ઓછા ૧૦૦૦૦વર્ષટકવાના દુઃખમાંથી મુકિત મળવાની નથી અને આ કહેવાતુ સુખ પણ ક્ષણિક છે-નાશવંત છે શાશ્વત નથી. વળી જેઓ ૩૩ સાગરોપમને અનુત્તર સુખ માને છે તે દેવો માટેતો મોક્ષની આડરૂપે જ આ જબ્બરજસ્ત લાંબો ગાળો પસાર થવાનો છે. આ રીતે આ આયુ સ્થિતિ એક દીવાદાંડી રૂપ છે મોક્ષ મેળવવા મનુષ્ય જન્મ જરૂરી છે. આ દીવાદાંડી આપણને માનવ ભવ કેટલો દૂર તેનું પ્રમાણ દર્શાવે છે. -૨ દેવ-દેવીના આયુનો તફાવત પણ એક જબરો સંદેશ આપે છે જેમ કે -સૌધર્મ દેવલોકનું ઉત્કૃષ્ટ આયું ૨ સાગરોપમ, ત્યાંની પરિગૃહીતા દેવીનું આયુ ઉત્કૃષ્ટ થી ૭ પલ્યોલમનું છે તો એક દેવને તેના આયુષ્ય કાળમાં કેટલી દેવી બદલાશે? સામાન્ય ગણિત છે ૧૦કોડાકોડી પલ્યોલમેએકસાગરોપમ થાય એટલે કે કરોડોદેવીબદલાય જાયહવેજો જીવને એક ભવમાં કરોડો સુંદર પત્ની મળવા છતાં ભોગોની તૃપ્તિ ન થઈ તો એકાદ-બે સ્ત્રી વડે શું તૃપ્તિ થવાની? માટે ખરું સુખ ભોગમાં નથી પણ ત્યાગમાં છે- તે નિષ્કર્ષ આ આયુષ્યના પ્રમાણ જણાવતા સ્થિતિ પ્રકરણ થી થાય છે માટે ત્યાગ ધર્મને પ્રાધાન્ય આપી મનુષ્યભવ સાર્થક કરી મોક્ષને માટેજ પુરુષાર્થ કરવોઃ (અધ્યાય-૪-સમાંત) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ક્રમ 3 ४ ૫ S 9 ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ સૂત્ર देवाश्चतुर्निकायाः तृतीयः पीत लेश्य: તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ૧ - સૂત્રાનુક્રમ दशाष्टपञ्चद्वादशविकल्पा : कल्पोपपन्न पर्यन्ताः इन्द्रसामानिक त्रायस्त्रिंशपारिषाद्यात्मरक्षलोकपालानीक. - त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तर ज्योतिष्काः पूर्वयोर्द्वन्द्रा पीतान्त लेश्या: कायप्रवीचारा आ ऐशानात् शेषाः स्पर्शरूपशब्दमन: प्रवीचारा द्वयोर्द्वयोः परेऽप्रवीचाराः भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितो. व्यन्तराः किन्नर किंपुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूत पिशाचा: ज्योतिष्का : सूर्याचन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारका च मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके तत्कृत: कालविभागः बहिरवस्थिताः પૃષ્ઠાંક ૫ ८ १० ૧૩ ૧૬ ૧૮ ૨૪ ૨૬ ૨૯ ૩૫ ३८ ४४ ૫૦ ૫૩ ૫૮ 53 Page #156 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ:૧ ૧૫૫ પરિશિષ્ટ ૧ - સૂત્રાનુક્રમ સૂત્ર પૃષ્ઠક वैमानिकाः कल्पोपपन्नाः कल्पातीताश्च उपर्युपरि सौधर्मशान सान्तत्कुमारमाहेन्द्र ब्रह्मलोक लान्तक महाशुक्र सहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु-प्रैवेयकेषु, ७४ स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियायावधिविषयतोऽधिकाः ८१ गतिशरीरपरिग्रहाभिमानतोहीनाः पीतपद्मशुकललेश्या द्विविशेषेषु प्राग् प्रैवेयकेभ्यः कल्पा: ब्रह्मलोकालया लोकान्तिकाः सारस्वतादित्यवह्नयरुणगर्दतोयतुषिताव्याषाध मरुतोऽरिष्टाश्च विजयादिषु द्विचरमाः औपपातिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः स्थितिः भवनेषु दक्षिणार्धाधिपतिनां पल्योपममय॑म् शेषाणां पादोने असुरेन्द्रयोः सागरोपममधिके च सौधर्मादिषु यथाक्रमम् Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫s ૧૧૮ ૧ ૨૦ ૧ ૨૩ ૧ ૨૭ १30 તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃ૧ - સૂત્રાનુક્રમ पृष्ठ सागरोपमे ૧૧૭ अधिके च सप्तसानत्कुमारे विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु प्रैवेयकेषु विजयादिषु. अपरा पल्योपममधिकं च सागरोपमे अधिके च परतः परतः पूर्वापूर्वानन्तरा नारकाणां च द्वितियादिषु दशवर्षसहस्राणि प्रथमायाम् भवनेषु च व्यन्तराणां च परा पल्योपमम् ज्योतिष्काणामधिकम् ग्रहाणामेकम् १33 ૧૩૫ १२८ ૧૪૩ ૧૪૪ ૧૪૫ १४ नक्षत्राणामर्धम् १४८ १४८ तारकाणां चतुर्भागः जधन्या त्वष्टभागः चतुर्भागः शेषाणाम् ૧૫૦ ૧૫૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ:૨ ૧પ૭ મ पृष्ठ ૧૧૮ ૧૩૩ ૧૩૦ ૧૧૪ १२७ पर १०७ પરિશિષ્ટ:૨-મકારાદિ સૂત્રકમ સૂત્ર अधिके च अधिके च अपरापल्योपममधिकं च असुरेन्द्रयोः सागरोपममधिकं च आरणाच्युतादू र्ध्वमेकैकेन नवसु प्रैवेयकेषु. इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषाद्यात्मरक्षलोकपाला- ४ उपर्युपरि औपपातिक मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः कल्पोपपन्नाः कल्पातीताश्च कायप्रवीचारा आ एशानात् गतिशरीरपरिग्रहादभिमानतो हीना: ग्रहाणामेकम् चतुर्भागः शेषाणाम् जधन्या त्वष्टभागः ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाच ज्योतिष्काणामधिकम् तत्कृतः कालविभागः तारकाणां चतुर्भागः ७० पा १४७ ૧૫૧ ૧૫ ૫O ૧૪૬ ૫૮ ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ • ४ ४ . . . . ' ' ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટઃર-મકારાદિ સૂત્રક્રમ સૂત્ર | Rais | पृष्sis तृतीयः पीतलेश्यः त्रायस्त्रिंशलोकपालवा व्यन्तर ज्योतिष्काः दशवर्षसहस्राणि प्रथमायाम् दशाष्टपञ्चद्वादशविषल्पा: कल्पोपपन्नपर्यन्ताः ३ देवाश्चतुर्निकायाः नक्षत्राणामर्धम् नारकाणां च द्वितीयादिषु ૧૩૮ परत: परत: पूर्वापूर्वानन्तरा परापल्योपमम् परेऽप्रवीचारा: पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु पीतान्तलेश्याः पूर्वयोर्दीन्द्रा प्राग् प्रैवेयकेभ्यः कल्पाः बहिरवस्थितिाः ब्रह्मलोकालया लोकान्तिकाः भवनवासिनोऽसुरनागविद्युतसुपर्णाग्निवातस्तनि. भवनेषु च ૧૪૩ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममय॑म् ૧૩૫ ૧૪૫ * - • - ૧૧૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૧૫૯ भ ३८ પ૩. ૧૦૫ ૧ ૨૩ SS ४३ १४४ ४४ २८ ૪૫ ૧૧૨ પરિશિષ્ટઃ૨-અકારાદિ સૂત્રક્રમ સૂત્ર સૂત્રાંક | પૃષ્ઠક मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके १४ विजयादिषु द्विचरमाः विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिर.वैमानिकाः व्यन्तराः किनरकिंपुरिषमहोरगगान्धर्वयक्ष राक्षस. १२व्यन्तराणां च शेषाः स्पर्शरूपशब्दमन:प्रवीचारा द्वयोर्द्वयोः शेषाणां पादोने सप्तसानत्कुमारे सागरोपमे सागरोपमे सारस्वतादित्यवह्नयरुणगर्दतोय तुषिताव्याबाध. २६ सौधर्मादिषु यथाक्रमम् सौधर्मेशानसानत्कुमार माहेन्द्र ब्रह्मलोक लान्तक महाशुक्रसहनारेष्वागतप्राणतयोरारणाच्युतयोर्नवसु सर्वार्थ सिद्धे च स्थितिः स्थिति प्रभाव सुखद्युति लेश्या विशुद्धीन्द्रिया.- २१ ४८ ૧ ૨૦ ११७ ४८ ૧૩૨ १०० ૧૧૬ ७४ ११० Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ सूत्राङ्क २ ४ ७ १३ २० २५ २६ २८ २९ ३० ३१ ३२ ३३ ३४ ३५ ३६ ३७ પરિશિષ્ટઃ૩ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ स्वेताम्बर सूत्र पाठः सूत्राङ्क २ तृतीयः पीत लेश्य: ईन्द्रसामानिकत्रायस्त्रिंपारिषद्या. पीतान्त लेश्या: शेषाः स्पर्शरूपशब्दमनप्रवीचारा ८ द्वयोर्द्वयोः १२ ज्योतिष्काः सूयाश्चन्द्रमसो ग्रहनक्षत्र प्रकीर्णतारकाच भवनेषुदक्षिणार्धाधिपतीनां पल्योपममर्थ्यम शेषाणां पादोने असुरेन्द्रयोः सागरोपममधिकं च सौधर्मादिषुयथाक्रमम् सौधर्मेशान सानत्कुमाराहेन्द्र ब्रह्मलोक लान्तक महाशुक्र सहस्रारेष्वानत प्राणतरारणा-च्युतयोर्नवसुप्रैयकेषु विजय वैजयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ब्रह्मलोकलया लोकान्तिका: २४ सारस्वतादित्य वहन्यरुण गर्दतोय तुषिता २५ व्याबाधमरुतः (अरिष्टाश्च) औपपातिकमनुष्येभ्यः..... स्थिति: सागरोपमे अधिके च सप्तसानत्कुमारे विर्शषत्रिसप्तदशैकादशत्रयादेश पञ्चदशभिरधिकानि च आदितस्त्रिषु पीतान्तोश्या: इन्द्रसामानिक त्रायस्त्रिंशपारिषदा. सूत्रं नास्ति शेषाः स्पर्शरूपशब्दामन: प्रवीचारा: ज्योतिष्का: सूर्याचन्द्रमसौ ग्रहनक्षत्रप्रकीर्णकतारकाच सौधर्मेशान सानत्कुमार माहेन्द्र ब्रह्मब्रह्मोत्तर लान्तवकापिष्ट शुक्रमहाशुक्रशतातर सहस्रारेष्वा नतप्राणत योरारणाच्युतयार्न वसु ग्रैवेयकेषु विजय वैजयन्त जयन्द्य पराजितेषु सर्वार्थसिद्धौ च ब्रह्मलोकालया लौकान्तिका: स्थितिसुरनागसुपर्णद्वीप शेषाणां सागरोपम त्रिपल्योपमार्द्धहीनमिता: औपपादिक मनुष्येभ्यः.... २८ स्थितिसुरनागसुपर्णद्वीप शेषाणां सागरोपमत्रिपल्योपमार्द्धहीनमिता: २७ १९ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા २६ स्वेताम्बर सूत्रपाठः सूनास्ति सूत्र नास्ति सूत्रनास्ति सौधर्मेशानयोः सागरोपमेऽधिके ३० सानत्कुमारमाहेन्द्रयोः सप्त ३१ त्रिसप्तनवैकादश त्रयोदश पञ्चदशभिरधिकानि तु Page #162 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ:૩ ૧ ૬૧ सूत्राङ्क स्वेताम्बर सूत्र पाठः सूत्राङ्क स्वेताम्बर सूत्र पाठ: आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु प्रैवेयकेषु ३२ आरणाच्युता दूर्ध्वमेकैकेन विजयादिषु सर्वार्थ सिद्धे च न्वसुप्रैवेयकेषुविजयादिषुसर्वार्थसिद्धौ च अपरा पल्योपममधिकं च अपरा पल्योपममधिकम् सागरोपमे सूत्रनास्ति अधिके च सूत्रनास्ति परापल्योपमम् परापल्योपममधिकम ज्योतिष्काणामधिकमम् ४० ज्योतिष्काणां च ग्रहाणामेकम् सूत्रनास्ति नक्षत्राणामधर्मम् सूत्रनास्ति तारकाणांचतुर्भागः सूत्रनास्ति जधन्यात्वष्टभागः तदष्टभागोऽपरा चतुर्भाग: शेषाणाम् सूत्रनास्ति सूत्रनास्ति लोकान्तिकानामष्टौ सागरोपमकणि सर्वेषाम् અ. ૪/૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શ્વેતામ્બર -દિગમ્બર પાઠભેદ-સ્પષ્ટીકરણઃસૂત્ર ૨- ટ્વેતામ્બર પરંપરા મુજબ જયોતિષ્કને ફકત પીતલેશ્યક કહ્યા છે જયારે દિગમ્બરો તેને કૃષ્ણાદિ ચારે વેશ્યાવાળા માને છે. સૂત્રઃ૪- પરિષદ્ય ને સ્થાને દિગમ્બરો પરિષદ્ર માને છે. સૂત્રઃ૭- આ સૂત્ર દિગમ્બરોએ તેઓના બીજા માહિતીસ્ત્રાપું સૂત્ર સાથે જોડી દીધેલ છે સૂત્ર:- યોદ્ધો:પાઠને દિગમ્બરો એ સ્વીકારેલ નથી. સૂત્ર ૧૩-રૂશ્વન્દ્રમોને સ્થાને દ્વિવચનાન્સ એવો સૂર્યાસી પ્રયોગ દિગમ્બર આમ્નાયમાં થયો છે તેમજ પ્રા શબ્દને બદલે પ્રાઈઝ શબ્દ પ્રયોગ કરેલો છે. સૂત્ર ૨૦બાર દેવલોક ને બદલે દિગમ્બરો સોળ દેવલોક માને છે. જેમાં બ્રહ્મ-wfપષ્ટશુ-તાર એ ચાર વધારાના છે. સૂત્ર ૨૫- ટોન્તિ: ને બદલે ત્રૌન્ત: પ્રયોગ કરેલ છે. સૂત્ર ૨૬-ટ્વેતામ્બર પરંપરામાં આઠ તથા નવ બંને ભેદ લોકાન્તિકના સ્વીકારેલા છે જયારે લોકાન્તિક મત નામક ભેદને દિગમ્બરો સ્વીકારતા નથી સૂત્રઃ ૨૮-પપતિ ને સ્થાને પપ શબ્દ છે જો કે આ રીતે તે ને સ્થાને ટુ નો ઉલ્લેખ અનેક સ્થળે દિગમ્બરો એ કરેલ છે. સૂત્ર ૨૯-સ્થિતિ: શબ્દ સાથે દિગમ્બર મતાનુસાર ની અસુરકુમારાદિની સ્થિતિ જોડેલી છે. સૂત્રઃ ૩૦-૩૧-૩ર આ ત્રણે સૂત્રો શ્વેતામ્બર પરંપરાનુસાર આગમ સિધ્ધાંત મુજબ રચાયેલા છે. જે અંગે દિગમ્બરમતમાં “સૂત્ર નથી' એમ જે જણાવેલ છે, ત્યાં મૂળ હકીકત એ છે કે તેઓની માન્યતાનુસાર ની સ્થિતિ તેઓના સૂત્રઃ ૨૮ માં કહેવાઈ ગઈ છે. સૂત્ર:૩૩-૩૪-૩૫-દિગમ્બર આમ્નાય મુજબ આ ત્રણે સૂત્રો-સૂત્રરમાં એક સાથે ગોઠવાયેલા છે. સૂત્ર ૩૬-દિગમ્બરો માટે કલ્પની સ્થિતિ પણ સાત સાગરોપમ જણાવે છે. સૂત્ર ૩૭- મહેન્દ્ર કલ્પની સ્થિતિ જણાવે છે તેથી વિશેષ શબ્દ મુકેલ છે. જે કથન દિગમ્બરો એ પૂર્વ સૂત્રમાં કરેલ છે. પણ ત્યાં કિચિંત માન્યતા ભેદ છે. સૂત્ર ૩૮-સર્વાર્થસિદ્ધ ને સ્થાને દિગમ્બરો સર્વાર્થસિદ્ધ પદ માને છે. સૂત્રઃ૩૯-૨ નો પ્રયોગ દિગમ્બર મતમાં નથી. સૂત્રઃ૪૦-૪૧ દિગમ્બર મતમાં નથી સૂત્રઃ૪૭-૪૮ ધમ્ શબ્દ દિગમ્બર મત મુજબ પૂર્વ સૂત્ર સાથે જોડાયેલ છે સૂત્ર૪૯-૫૦-૫૧ પ્રહાદિ ત્રણ વૈમાનિકોની સ્થિતિ દિગમ્બર મતે વર્ણવેલ નથી સુત્રાપર- અહીં માત્ર શાદિક ફેરફાર છે. સૂત્રઃ૫૩- દિગમ્બરો સ્વીકારતા નથી. -દિગમ્બરમતાનુસાર સૂત્રઃ૪ર માંલોકાન્તિકદેવોની સ્થિતિ જે શ્વેતામ્બર પરંપરામાં માન્ય જ છે પણ સૂત્ર નથી. Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ:૪ ૧૬૩ પરિશિષ્ટ-૪ આગમ સંદર્ભ આગમ સંદર્ભ પૃષ્ઠ | સૂત્રાંક આગમ સંદર્ભ પૃષ્ઠ સૂત્રાંક ૨ ૨ સ્થાના સૂત્રના સંદર્ભો ઔપપાતિક સૂત્રના સંદર્ભ ૪ ! ૪૧-૧(૧૫),૪(૧૮) ૧૬ ૨ ૧-૧ સેશ્યા ૨૦ ૪૩-૧૧ ૭૯ अधिकार- ૧૦ સંક્ષેપ સમજ:- પહેલો અંક સૂત્રનો ૪ ૩/૧/૧૩૪-૮થી૧૫ સૂચક છે અને પછીનો અંક ૪ ૪/૧/૨૪૮ ૧૬ પેટા સૂત્ર સૂચવે છે. ૬ ૨/૩/૯૪-૧થી૧૮ જીવાજીવાભિગમ સૂત્રના સંદર્ભો ૭ ૧/૧/પ૧ ૧ ૩/૧/૧૧૪ દેવાધિકાર. ૧૪ ૩/૨/૧૭૭-૧૦, ૧૧ ૧૦ ૨/૪/૧૧૬ ૩૪ ૧૬ ૩/૨/૧૭૭-૨૧ ૨૫ ૮/- ૨૩-૫ ૨૧ ૩/૨/ર ૧૯ ૨૯-૬૮૪-૮૧ ૧૦૩ ૨૧ ૩/૨/૨૧૭- ૨૮-૬૨૩ ૧૦૩ ૨૨ ૩/૨/૨૧૫ થી ૨૧૯ ,૨૧૩ ૯૦ ૨૮૨૩૮૫-૨ ૧૦૯ સંક્ષેપ સમજ:- ઉપરોકત અંકોમાં ૨૩ ૩/૧/૧૧૫-૭,૮ ૯૩ પ્રથમ અંક સ્થાનનો નિર્દેશ કરે છે ૨૮ ૧-૩૧ ૧૦૯ બીજો અંક ઉદેશાનો અને ત્રીજો ૩૦-૩૧ ૩/૧/૧૧૮ થી ૧૨૦ ૧૧૩ અંક સૂત્રનો નિર્દેશ કરે છે. ભગવતી સૂત્રના સંદર્ભો સંક્ષેપ સમજ:-પહેલો અંક પ્રતિ ૧ ૨/૭/૧ પત્તિનો બીજો અંક ઉદેશાનો અને ૧૫ ૧૨/૬૪૫૫ ત્રીજો અંક સૂત્રનો સૂચક છે ૧૫ ૧૧/૧૧/૪૨૪-૪ - ૨ પ્રજ્ઞાપના સૂત્રના સંદર્ભ ૧૭) ૨૦/૮/૬૮૨-૩ ૧/૩૮-૧ સંક્ષેપ સમજ:- પ્રથમ અંક શતકને ૩] ૧૩૮-૨,૩,૪, સૂચવે છે. બીજો અંક ઉદ્દેશાને ૫ | ૨/૪૭-૩ અને ત્રીજો અંક સૂત્રને સૂચવે છે ૫ ૨/૫૦-૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સૂત્રાંક આગમ સંદર્ભ પૃષ્ઠ પ્રજ્ઞાપનાસૂત્ર સંદર્ભ-ચાલુ ૮થી૧૦ ૩૪/૩૨૩-૧,૨ ૧૧ ૧/૩૮-૨ ૧૨ ૧/૩૮-૩ ૧૩ ૧/૩૮-૪ ૧૮ ૧/૩૮-૫ ૧૯ ૧૫૩-૨,૯ ૨૦ ૩૧૨૫-૧૧ ૨/૫૧થી૫૩ ૨૨ ૨૪ |૨/૫૩-૧૪ ૯૬ ૨૪ ૨/૫૩-૧૧ ૯ ૨૭ ૧૫/૨૦૧-૨૪ ૧૦૬ ૨૯ ૧૧૦ ૪૯૫-૭ ૩૦-૩૧ ૪/૯૫-૭થી૩૧ ૧૧૩ ૩૨ ૪૯૫-૧૩ ૧૧૫ ૩૩ ૪/૧૦૨-૧ ૧૧૭ ૪૨ ૪/૧૦૨-૭,૮,૯ ૧૩૨ ૪૩-૪૪ ૪૯૪-૪,૭,૧૦ ૧૩૮ -૧૩,૧૬,૧૯ ૪૫ ૪૨૯૫-૭ ૪૭ ૪/૧૦૦-૧ ૪૮ ૪/૧૦૧-૧૦ ૪૯ ૪/૧૦૧-૧૯ ૫૦ ૪/૧૦૧-૨૭ ૫૧ ૪/૧૦૧-૩૩ ૪/૧૦૧-૧ ૪|૧૦૧-૧૯ ૪/૧૦૧-૧૯ ૫૨ ૫૩ ૫૩ ૩૭ ૪૪ ૪૯ પર ૭૧ ૭૩ 26 ૯૦ ૧૪૩ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૩ ૧૫૩ સંક્ષેપ સમજઃ- પ્રથમ અંક પદ સૂચવે છે બીજો અંક સૂત્રનો સૂચક છે તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્રાંક આગમ સંદર્ભ પૃષ્ઠ ૧૫ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ નો સંદર્ભ ૬ ૧૩૫-૧થી૧૪ દર સંક્ષેપ સમજઃ-પ્રથમ અંકવક્ષસ્કાર નો સૂચક છે. બીજો અંક સૂત્રનો સૂચક છે દશવૈકાલિક નો સંદર્ભ ૨૮ ૪/૧ ૧૦૯ સંક્ષેપ સમજ:- પ્રથમ અંક અધ્યયન નો છે બીજો અંક સૂત્રનો છે ઉત્તરાધ્યય નો સંદર્ભ |૩૬/૧૭૧ ૩૬ ૨૨૧ ૩૬ ૨૨૨ ૩૬/૨૨૩ ૨૮ ૩૪ ૩૫ ૩ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૩૬/૨૨૫થી૨૪૩ ૪૩-૪૪ ૩૬/૧૬૧-૧૬૨ ૪૫ |૩૬/૨૧૮ ૪૬ ૩૬|૨૧૯ ૪૭ ૩૬૨૧૯ સંક્ષેપ સમજઃ-પ્રથમ અંક અધ્યયનનો સૂચક છે,બીજો અંક સૂત્રનો સૂચક છે અનુયોગ દ્વારના સંદર્ભ ૨૦ ૧૦૩-૧૪ ૩૬/૨૨૪થી૨૪૩ ૩૬/૨૩૩થી૨૪૩ ૩૬ ૨૨૧ ૩૬૨૨૨૩ |૩૬૨૨૨૪ ૧૦૯ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૭ ૧૩૮ ૧૩૩ ૧૩૪ ૧૩૭ ૧૪૧ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૭૯ સંક્ષેપ સમજઃ-પ્રથમ અંક સૂત્રનો છે ડેસ પછીનો અંક પેટા સૂત્રનો છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫-સ્થિતિ-આયુપ્રમાણ [૧] ભવનપતિ નિકાયના દેવોનું આયુષ્ય ક્રમ | ભવનપતિ-દેવ ઉત્કૃષ્ટાયુ ૧દક્ષિણ-શ્રેણિ ચમરેન્દ્ર ૧-સાગરોપમ ૨ઉત્તરશ્રેણિ બલીન્દ્ર સાધિક-સાગરોપમ ૩ દક્ષિણ-શ્રેણિ ચમરેન્દ્ર બાકીની નવ નિકાય ૧ પલ્યોપમ ૪ઉત્તરશ્રેણિચમરેન્દ્ર બાકીની નવ નિકાય ૧ પલ્યોપમ જધન્યાય ૧૦,૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ ૧૦,000વર્ષ ૧૦,૦૦૦વર્ષ - [૨] ભવનપતિ નિકાયની દેવીનું આયુષ્ય ક્રમ | ભવનપતિ-દેવી | ઉત્કૃષ્ટાયુ ૧દક્ષિણ-શ્રેણિ ચમરેન્દ્રની દેવી કાપલ્યોપમ ૨ ઉત્તરશ્રેણિ બલીન્દ્રની દેવી જાપલ્યોપમ ૩ દક્ષિણ-શ્રેણિ ચમરેન્દ્રસિવાય નાબાકીની નવ નિકાયની દેવી મા પલ્યોપમ ૪ ઉત્તરશ્રેણિબલીન્દ્ર સિવાય ના નવ નિકાય ની દેવી ૧ પલ્યોપમ જધન્યાયુ ૧૦,૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ ૧૦,૦૦૦વર્ષ ૧૦,૦૦૦વર્ષ વ્યંતર નિકાય -દેવ -દેવી [૩યંતર નિકાયના દેવ-દેવીનું આયુષ્ય ઉત્કૃષ્ટાયુ ૧ પલ્યોપમ ના પલ્યોપમ જધન્યાય ૧૦,૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ [૪]જયોતિષ નિકાય-દેવોનું આયુષ્ય ક્રમ જયોતિષ્ક દેવ ઉત્કૃષ્ટાયુ ૧ ચંદ્ર ૧પલ્ય. ૧લાખ વર્ષ ૨ સૂર્ય ૧૫લ્ય.૧૦૦૦વર્ષ ૧પલ્યોપમાં ૪ નક્ષત્ર ના પલ્યોપમ Oા પલ્યોપમ જધન્યાય વાપલ્યોપમ વાપલ્યોપમ વાપલ્યોપમ વાપલ્યોપમ ૧/૮પલ્યોપમ છે તારા દ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [પવૈમાનિક દેવોનું આયુષ્ય ? હે છે જ C 0 0 કેમ વૈમાનિક દેવો ૧-સૌધર્મ કલ્પના દેવ રઈશાન કલ્પના દેવ ૩ ૩-સાનકુમારકલ્પના દેવ ૪-મહેન્દ્રકલ્પના દેવ પ-બ્રહ્મલોકકલ્પના દેવ ૬-લાંક કલ્પના દેવા ૭-મહાશુક્ર કલ્પના દેવ ૮ ૮-સહસ્રરકલ્પના દેવ ૯ ૧૯-આનત કલ્પના દેવ ૧૦ ૧૦-પ્રાણત કલ્પના દેવ ૧૧ ૧૧- આરણ કલ્પના દેવ ૧૨ ૧૨- અશ્રુત કલ્પના દેવ ૧૩ ૧-સુદર્શન ચૈવેયકના દેવ ર-સુપ્રતિષ્ઠ રૈવેયકના દેવ ૧૫ ૩-મનોરમરૈવેયકના દેવ ૧૬ ૪-સર્વતો ભદ્ર રૈવેયકના દેવ પ-સુવિશાળ રૈવેયકના દેવ -સૌમનસ રૈવેયકના દેવ ૧૯ | ૭-સુમનસ રૈવેયકના દેવ ! ૮-પ્રિયંકર રૈવેયકના દેવ ૯-આદિત્ય રૈવેયકના દેવ ૨૨ ( ૧ વિજય અનુત્તરના દેવ | રવૈજયંત અનુત્તરના દેવ ૨૪ | ૩ જયન્ત અનુત્તરના દેવ અપરાજિત અનુત્તરના દેવ ૨૬ સર્વાર્થસિધ્ધ અનુત્તરના દેવ ઉત્કૃષ્ટાયું જધન્યાયું ૨ સાગરોપમ / ૧-પલ્યોલમ સાધિક-રસાગરા, સાધિક-૧૫લ્યો. ૭સાગરોપમ ૨-સાગરોપમ સાધિક૭-સાગરો. સાધિક-રસાગરો, ૧૦ સાગરોપમ | ૭-સાગરોપમ ૧૪ સાગરોપમ / ૧૦સાગરોપમ ૧૭ સાગરોપમ / ૧૪સાગરોપમાં ૧૮ સાગરોપમ વસાગરોપમ ૧૦ સાગરોપમ ૧૮સાગરોપમ ૨૦ સાગરોપમ / ૧૯સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૧સાગરોપમ ૨૩સાગરોપમ | ૨૨સાગરોપમ ૨૪સાગરોપમ | ૨૩સાગરોપમ ૨૫ સાગરોપમ | ૨૪સાગરોપમ ૨ દસાગરોપમાં ૨પસાગરોપમ ૨સાગરોપમ | રસાગરોપમ ૨૮સાગરોપમ ૨૭સાગરોપમ રસાગરોપમ ૨૮સાગરોપમ ૩ સાગરોપમ રસાગરોપમ ૩૧સાગરોપમ ૩ સાગરોપમ ૩૩સાગરોપમ ૩૧સાગરોપમ ૩૩સાગરોપમ ૩૧સાગરોપમ ૩૩સાગરોપમ ! ૩૧સાગરોપમ ૩૩સાગરોપમ ૩૧સાગરોપમ ૩૩સાગરોપમ ! ૩૩ સાગરોપમ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ જધન્યાય Oાપલ્યોપમ [] જયોતિષ્ક નિકાયની દેવી નું આયુષ્ય ક્રમ જયોતિષ્ક દેવી, ઉત્કૃષ્ટાયુ ૧ ચંદ્ર વિમાનની દેવી વાપલ્યોપમ ઉપર ૫ હજાર વર્ષ ર સૂર્ય વિમાનની દેવી વાપલ્યોપમ ઉપર ૫૦૦વર્ષ ૩ ગ્રહ વિમાનની દેવી વગાપલ્યોપમ નક્ષત્ર વિમાનની દેવી સાધિક વાપલ્યોપમ તારા વિમાનની દેવી સાધિક ૧/૮પલ્યોપમ વાપલ્યોપમ વાપલ્યોપમ વાપલ્યોપમ ૧/૮પલ્યોપમ [૭]વૈમાનિક નિકાયની દેવી નું આયુષ્ય ક્રમ | વૈમાનિક દેવી ઉત્કૃષ્ટાયુ જધન્યાયું ૧ સૌધર્મ-પરિગૃહીતા દેવી | ૭ પલ્યોપમ ૧ પલ્યોપમ ૨ સૌધર્મ-અપરિગૃહીતા દેવી ૫૦ પલ્યોપમ ૧ પલ્યોપમ ૩ ઇશાન-પરિગ્રહતા દેવી ! ૯ પલ્યોપમાં સાધિક-૧ પલ્યોપમાં ૪ ઇશાન-અપરિગૃહતા દેવી ! પપ પલ્યોપમ સાધિક 1 પલ્યોપમાં [૮]નારકીના આયુષ્ય નું પ્રમાણ ક્રમ નારકી જીવો | ઉત્કૃષ્ટાયું ૧રત્નપ્રભા નરકના જીવો | ૧-સાગરોપમ શર્કરા પ્રભા નરકના જીવો | ૩-સાગરોપમ ૩વાલુકા પ્રભા નરકના જીવો | ૭-સાગરોપમ ૪પક પ્રભા નરકના જીવો ૧૦-સાગરોપમ પધૂમ પ્રભા નરકના જીવો | ૧૭-સાગરોપમાં કાનમપ્રભા નરકના જીવો | ૨૨-સાગરોપમ ૭મહાતમ:પ્રભા નરકના જીવો ૩૩-સાગરોપમ જધન્યાયું ૧૦૦૦૦વર્ષ ૧-સાગરોપમ ૩-સાગરોપમ ૭-સાગરોપમ ૧૦-સાગરોપમ ૧૭-સાગરોપમ ૨૨-સાગરોપમ નોંધ:- આ ઉત્કૃષ્ટ કે જધન્યાયુ નરકભૂમિને સામાન્યથી આશ્રીને છે. બાકી તેના પ્રતર દીઠ જઘન્ય કે ઉત્કૃષ્ટ આયુ માટે અધ્યાયઃ ૩ - સૂત્ર ૬ તથા અધ્યાયઃ૪-સૂત્ર૪૩ની અભિનવટીકા જોવી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તિર્યંચોના આયુષ્યનું પ્રમાણ ઉત્કૃષ્ટાયુ જધન્યાયું ક્રમ તિર્યજીવ બેઇન્દ્રિય સૂક્ષ્મ એકેન્દ્રિય અંતર્મુહૂર્ત બાદર પૃથ્વીકાય ૨૨૦૦૦ વર્ષ બાદર અપ્લાય ૭000 વર્ષ બાદર તેઉકાય ત્રણ અહોરાત્ર બાદર વાયુકાયા ૩૦૦૦વર્ષ પ્રત્યેક વનસ્પતિકાય ૧૦૦૦૦વર્ષ ૧૨વર્ષ તે ઇન્દ્રિય ૪ દિવસ ચઉરિન્દ્રિય માસ પંચેન્દ્રિય ગર્ભજ જળચર કોડ પૂર્વ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ઉરપરિસર્પ ક્રોડ પૂર્વ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ભૂજ પુરિસર્પ ક્રોડ પૂર્વવર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ચતુષ્પદ ૩ પલ્યોપમ પંચેન્દ્રિય ગર્ભજ ખેચર ૫ પલ્યોપમ ની અસંખ્યાત મો ભાગ | પંચેન્દ્રિય સંમૂર્ણિમ જળચર ક્રોડ પૂર્વ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ચતુષ્પદ ૮૪૦૦૦ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ખેચર ૭૨૦૦૦ વર્ષ પંચેન્દ્રિય સંમૂછિમ ઉરપરિસર્પ પ૩૦ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ૪૨૦૦૦વર્ષ ભૂજ પુરિસર્પ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧૦ ૧૨ ૧૩ ૧૬ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય-આયુનું પ્રમાણ મનુષ્ય ૧ ગર્ભજ મનુષ્ય ( ૨ સંમૂર્ણિમ મનુષ્ય ઉત્કૃષ્ટાયુ ૩પલ્યોપમ અંતર્મુહૂર્ત જધન્યાયું અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬૯ કલપ્રતિમાજીની સંખ્યા ૪૮૦ ૪૮૦ ૪૮૦ ૪૮૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૪૦૪૦ પરિશિષ્ટ: શાશ્વતા ચૈત્યો તથા પ્રતિમાજીઓનું યંત્ર ક્રમ સ્થાન ચૈત્ય પ્રત્યેક ચૈત્ય પ્રતિમાજી ૧. મેરુ પર્વત-ભદ્રશાલ વનમાં ૧૨૦ -નંદન વનમાં ૧૨૦ -સૌમનસ વનમાં ૧૨૦ -પાંડુક વનમાં ૧૨૦ -ચૂલિકા ઉપર ૧ ૨૦ ૨ ઉત્તર કુંટુમાં ૧ ૨૦ ૩ દેવ કરમાં ૧૨૦ ૪ જંબૂ વૃક્ષ પરિવાર ૧૧૭ ૧૨૦ -મધ્યનું જંબૂ વૃક્ષ ૧ -ફરતા જંબૂ વૃક્ષ ૧૦૮ | -બાહય વનમાં ૮ ૫ શાલ્મની વૃક્ષ પરિવારના ૧૧૭ | ૧ ૨૦ -મધ્યનું શાલ્મની વૃક્ષ ૧ -ફરતા શાલ્મની વૃક્ષ ૧૦૮ -બાહય વનમાં ૮ ગદત્તા પર્વત ઉપર | ૪ | ૧૨૦ ૭ નાના દૂહો મળે ૧૨૦ | ઉત્તર કેરમાં - ૫ દેવકુંરમાં-૫ | કંચન ગિરિ ઉપર ૨૦૦ ૧ ૨૦ | -ઉત્તર કરમાં-૧૦૦ -દેવકુરુમાં – ૧૦૦ ૯ દિગ્ગજ પર્વતો ઉપર | ૮ ૧૨૦ ૧૦ યમકાદિ ચાર પર્વત ૪ ૧૨૦ -- સરવાળો આગળ લઈ ગયા ૪૭૯ ૧ ૨) ૧૪૦૪૦ ૪૮૦ ૧ ૨૦ - ૧) ૨૪૦૦૦ ૯૬૦ ४८० પ૭૪૮૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા { સ્થાન ચૈત્ય પ્રત્યેકચૈત્યે કુલ પ્રતિમાજીની પ્રતિમાજી સંખ્યા પ૭૪૮૦ ૧ ૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨ ૧ ૨૦ ૧૨૦ સરવાળો આગળ લાવ્યા. ૪૭૯ મોટા કુંડ-ર -સીતા પ્રપાત કુંડ મધ્યે -સીતોદા પ્રપાતકુંડ મધ્યે મહાવિદેહ ક્ષેત્રમાં-૩૨ વિજયના ૩૨ વૈતાઢય ૩૨ -૩ર વિજયની ૬૪નદીના કુંડો ૪ -૧૬ વક્ષરકાર -૧૨ અંત નંદી ભરતાદિ વર્ષક્ષેત્રોમાં -પ્રત્યેક ક્ષેત્રની બે નદીના કુંડો ૧૨ -ભરતનો દીર્ઘવૈતાઢય-ઐરાવતનો દીર્ઘવૈતાઢય -વૃત્ત,વૈતાઢયદ-વર્ષઘર પર્વતોમાં મોટા – દૂધ પર્વતના ફૂટ ઉપર ૩૮૪૦ ૭૬૮૦ ૧૯૨૦ ૧૪૪૦ ૧૨૦ ૧૨૦ ૧૩ ૧૪૪૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ४८० ૧૪ ૧૨૦ ૧૨૦ ૭૨૦ ૭૨૦. ૬૩૫ ૧૨૦ ૭૬૨૦૦ ૧૨૭૦ જંબુદ્વિપમાં કુલ ધાતકી ખંડમાં - ૧૨૭૨ જંબૂદ્ધિપર્વત પૂર્વ ઘાતકી ખંડમાં ૩૫ પશ્ચિમ ઘાતકી ખંડમાં ૬૩૫ ઇસુકાર પર્વત પર અર્ધપુષ્કરવર દ્વીપમાં -૧૨૨ -જંબૂદ્વિપની જેમજ-પૂર્વમાં ૩૫ પુષ્કરાર્થના પશ્ચિમમાં ૬૩૫ ઇસુકાર પર્વત પર -સરવાળો આગળ લઈ ગયાં ૧૨૦ ૧૨૦ ૧,૫૨,૪૦૦ ૨૪૦ ૧૨૭૦ ૧૨૦ ૧ ૨૦ ૧૨૦ ૧,૫૨,૪૦૦ ૨૪૦ ૩,૮૧,૪૮૦ ૩૧૭૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સ્થાન ચૈત્ય પ્રત્યેકચૈત્યે કુલ પ્રતિમાજીની પ્રતિમાજી ની સંખ્યા ૧૩,૮૧,૪૮૦ ૩ ૪ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ४८० S૬ ૧૧ ૧૨ ૩,૮૧,૯૬૦ પર ૧૨૪ ४४८ -સરવાળો આગળ લાવ્યા- ૩૧૭૯ -માનુષોત્તર પર્વત ઉપર અઢી દ્વીપમાં કુલ ચૈત્ય ૩૧૮૩ -આઠમા નંદીશ્વર દ્વીપેદ્વિીપમાં આવેલ જિનાલય -દધિમુખ પર્વત પર-[૪] -અંજનગિરિ પર -[૧] -રતિકર પર્વત પર-[૮. એક દિશામાં આવેલ [૧૩] ચારે દિશા મળીને ૧૩*૪=પર -ચારે દિશામાં રાજધાનીના ૧૬ -૧પમાં કુંડલ દ્વીપે- ૨૧ માં રૂચક દ્વીપેતીર્થાલોકમાં રહેલા ચૈત્યો ૩૨૫૯ ૧ ૨૦ [ ૧ ૨૪ ૧૯૨૦ ૪૯૬ ૪૯૬ ૩,૯૧,૩૨૦ ૧૨૪ વ્યંતર અસંખ્યાત અસંખ્યાત ૧૮૦ કે ૧૮૦ | અસંખ્યાત અસંખ્યાત જયોતિષ્ક નોંધઃ- વ્યત્તર અને જયોતિષ્કમાં અસંખ્યાત જિનાલય હોવાથી તેની આંકડાકીય સંખ્યાગણના થઇ શકે નહીં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ અધોલોકના ભવનોમાં જિનચૈત્યોની સંખ્યા ક્રમ અધોલોકમાં સ્થાન જિન ચૈત્ય પ્રત્યેક ચૈત્યે કુલ જિન સંખ્યા પ્રતિમા | પ્રતિમાની સંખ્યા અસુરકુમાર ૪૪,00,000 | ૧૮૦ ૧૧,પર,00 -દક્ષિણમાં ૩૪લાખ -ઉત્તરમાં ૩૦ લાખ નાગકુમાર ૮૪,૦૦,000 | ૧૮૦ ૧૫,૧૨,000 -દક્ષિણમાં ૪૪લાખ -ઉત્તરમાં ૪૦ લાખ સુવર્ણકુમાર ૭૨,૦૦,૦૦૦ ૧૮૦ ૧૨,૯૬,000 -દક્ષિણમાં ૩૮લાખ -ઉત્તરમાં ૩૪લાખ વિદ્યુતકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧૩,૬૮,૦૦૦ -દક્ષિણમાં ૪૦લાખ -ઉત્તરમાં ૩ લાખ અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧૩,૬૮,000 -દક્ષિણમાં ૪૦લાખ -ઉત્તરમાં ૩લાખ દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ ૧૩,૬૮,૦૦૦ -દક્ષિણમાં ૪૦ લાખ -ઉત્તરમાં ૩૬ લાખ ઉદધિકુમાર | ૭૬,૦૦,૦૦૦ / ૧૮૦ ૧૩,૬૮,૦૦૦ -દક્ષિણમાં ૪ લાખ -ઉત્તરમાં ૩લાખ દિશિકુમાર ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ | ૧૩,૬૮,૦૦૦ -દક્ષિણમાં ૪૦લાખ -ઉત્તરમાં ૩લાખ વાયુકુમાર ૯૬,૦૦,૦૦૦ ! ૧૮૦ ૧૭, ૨૮,OOO -દક્ષિણમાં પ૦લાખ -ઉત્તરમાં૪ લાખ ૧) સ્વનિતકુમાર | ૭૬,૦૦,૦૦૦ ૧૮૦ | ૧૩,૬૮,૦૦૦ દક્ષિણમાં ૪૦લાખ ઉત્તરમાં ૩લાખ ૮ કુલ સંખ્યા ૭,૭૨,૦૦,૦૦d ૧૮૦ ૧૩૮૯૬૦,૦૦,૦૦૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ઉદ્ગલોકના શાશ્ર્વત ચૈત્યોની સંખ્યા ક્રમ ઉર્ધ્વલોક ચૈત્ય સંખ્યા પ્રત્યેક ચૈત્ય પ્રતિમા કુલજિન પ્રતિમાજી ૧ સૌધર્મ કહ્યું ૨ ઈશાન કલ્પ ૩ સાનકુમાર કલ્પ ૪ માહેન્દ્ર કલ્પ ૫ બ્રહ્મલોક કલ્પ ૬ લાંતક કલ્પ ૭ મહાશુક્ર કલ્પ ૮ સહસ્ત્રાર કલ્પ ૯-૧૦ આનત-પ્રાણત કલ્પ ૧૧ ૧૨આરણ-અર્ચ્યુત કલ્પ ૩૨,૦૦,૦૦૦ [ ૧૮૦ ૫૭,૬૦,૦૦,૦૦૦ ૨૮,૦૦,૦૦૦ ૧૮૦ ૫૦,૪૦,૦૦,૦૦૦ ૧૨,૦૦,૦૦૦ | ૧૮૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ ૮,૦૦,૦૦૦ ૧૪,૪૦,૦૦,૦૦૦ ૪,00,000 | ૧૮૦ ૭, ૨૦,00,000 ૫૦,૦૦૦ ૯૦,૦૦,૦૦૦ ૪૦,૦૦૦ ૧૮૦ ૭૨,૦૦,૦૦૦ દ,OOO ૧૦,૮૦,૦૦૦ ૧૮૦ ૭૨,૦૦૦ ૩૦૦ ૧૮૦ પ૪,૦૦૦ ૧૮૦ ૧૮૦ ૪૦૦ ૧૧૧ નૈવેયક પ્રથમ ત્રિક રૈવેયક બીજી ત્રિક રૈવેયક ત્રીજી ત્રિક પાંચ અનુત્તર ઉદ્ગલોક કુલ સંખ્યા ૧૦૭ ૧૦૦ | ૧૨૦ ૧૨૦ ૧૩,૩૨૦ ૧૨,૮૪૦ ૧૨,૦૦૦ | ૧૨૦ soo ૧૫૨,૯૪,૪૪,૭૬૦ ૧૨૦ | ૮૪,૯૭,૦૨૩ ૧ ઉદ્ગલોક ૨ અધોલોક ૩ તીછલોક કુલ સંખ્યા કુલ જિન ચૈત્ય સંખ્યા ૮૪,૯૭,૦૨૩ ૭,૭૨,૦૦,૦૦૦ ૩,૨૫૯ ૮,૫૭,૦૦,૨૮૨ ૧૫૨,૯૪,૪૪,૭૬૦ ૧૩૮૯,૬૦,૦૦,૦૦૦ ૩,૯૧,૩૨૦ ૧૫૪૨,૫૮,૩૬૦૮૦ નોંધઃ- (૧) વ્યંતર જયોતિષ્કમાં અસંખ્યાત ચૈત્યો છે. (૨) વ્યંતર જયોતિષ્કમાં પ્રતિમાજી પણ અસંખ્ય જ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શાશ્વત ચેત્યો સંબંધિ વિશેષ વિગતો [૧] દરેક ચૈત્યમાં ચૌમુખી રૂપે આ પ્રતીમાજી રહેલા છે. [૨] પૂર્વસમ્મુખ ઋષભાનન, દક્ષિણ સન્મુખ ચંદ્રાનન, પશ્ચિમસન્મુખ વારિણ,ઉત્તર સન્મુખ વર્ધમાન સ્વામી હોય છે [૩] ઉર્ધ્વ અને અધોલોકમાં ઉત્સધાંગુલ થી સાત હાથ પ્રમાણ ની શાશ્વતી પ્રતીમા હોય છે મધ્યલોકમાં ૫૦૦ ધનુષ ની શાશ્વતી પ્રતીમા હોય છે [૪] વૈમાનિક વિમાનો,નંદીશ્વર દ્વીપ,કુંડલદ્વીપ, રૂચક દ્વીપમાં શાશ્વત જિનાલય૧૦૦યોજન લાંબા-૫૦યોજન પહોળા-૭રયોજન ઉંચા છે. [૫] દેવકુર-ઉત્તરકુર, મેરુપર્વતના ચારે વનો, વક્ષસ્કાર પર્વતો ગજદના ઇશુકાર,માનુષોત્તર પર્વત પરના વર્ષવરપર્વતો પર,ભવનપતિમાં અસુરકુમાર નિકાયનાઆટલા ચૈત્યો પ0 યોજન લાંબા,૩યોજન ઉચાં-૨પ યોજન પહોળા હોય છે. [૬] ભવનપતિમાં નાગકુમારાદિબાકીની નિકાયનાચૈત્યો ર૫યો.લાંબા ૧રાયોજન પહોળા,૧૮યોજન ઉંચા હોય છે. [] વ્યત્તર નિકાયના ચૈત્યો ૧૨ાયોજન લાંબા,યોજન પહોળા,યોજન ઉંચા હોય છે [૮] મેરુ પર્વતની ગુલિકા,યમકાદિ પર્વત, કંચન ગિરિ પર્વતો,દીર્ઘ વૈતાઢ્ય, વૃત્ત વૈતાઢ્ય, સર્વેદ્રહોમાં,દિગ્ગજ પર્વતો,જંબૂ વગેરે વૃક્ષો, સર્વે પ્રપાત કુંડોમાં આ ચૈત્યો ૧ ગાઉ લાંબા,વના ગાઉ પહોળા, ૧૪૪૦ ધનુષ ઉંચા હોય છે. [૯] જિન પ્રતિમાજી ઉર્ધ્વ અને અધોલોકમાં પ્રત્યેક જિનાલયમાં ૧૮૦-૧૮૦ પ્રતિમાજી હોય છે. ઉર્ધ્વલોકમાં રૈવેયક તથા અનુત્તરમાં ૧૨૦-૧૨૦ પ્રતિમાજી હોય છે. તોછલોકમાં ૬૦ચૈત્યોમાં ૧૨૪-૧૨૪અને ૩૧૯૯માં ૧૨૦-૧૨૦ પ્રતિમાજી હોય છે. 0 0 0 0 0 0 0 Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ:૫ ૧૭૫ પરિશિષ્ટ ૫ સંદર્ભ સૂચિ ક્રમ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચક વિ. १. तत्त्वार्थाधिगम सूत्रम् – प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी 3. तत्त्वार्थसूत्रम् श्री हरिभद्र सूरिजी ४. सभाष्यतत्वार्थाधिगमसूत्राणि (सटीप्पण) श्री मोतीलाल लाधाजी ૫. સમષ્યિતવાથધામમૂત્રાણિ (માથીનુવા) श्री खूबचन्द्रजी 5. तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી ૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી ૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ ૧૦. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા. ૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા. ૨ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩. તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ ૧૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી ૧૫. તત્ત્વાર્થ સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલજી ૧૬. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ -૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. તસ્વાર્થ વાર્તિક (રગવર્તિ) श्री अकलङ्क देव ૧૮. તત્ત્વાર્થ વાર્તિઝ (રાજ્ઞવાર્તિક-૨) श्री अकलङ्क देव ૧૯. તસ્વાર્થ વર્તાર: રdડું થ૬ श्री विद्यानन्द स्वामीजी ૨૦. તસ્વાર્થ વૃતિ श्री श्रुत सागरजी ૨૧. તેસ્વાર્થ સૂત્ર સુવવધવૃતિ श्री भाष्कर नन्दिजी ૨૨. તત્ત્વાર્થ સાર श्री अमृत चन्द सरिजी ૨૩. સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪. મર્થ પ્રા श्री सदासुखदासजी ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ૨૭. તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮. તત્વાર્થસૂત્ર ઋતૃ તન્મનિર્ણય શ્રી સાગરાનંદ સૂરિજી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ટીકાકાર/વિવેચક વિ. ક્રમ સંદર્ભ-પુસ્તકનું નામ श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्गणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી ૨૯. દ્રવ્ય ટોપ્રા ૩૦. ક્ષેત્ર હોwાશ ૩૧. ઝા સ્ટોર્મી ૩૨. માવ છોul! ૩૩. નય કર્ણિકા ३४. प्रमाणनय - रत्नावतारिका टीका ૩૫. શ્રાદ્ધ ક્ઝિરી ૩૬. વિશેષાવશ્ય સૂત્ર મા I-૨-૨ ૩૭. વૃહત્ ક્ષેત્ર સાસ ૩૮. વૃહત્ સફળી ૩૯. પુત્ર સમક્ષ ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યસંગ્રહ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબુદ્વીપ સંગ્રહણી ૪૫. જંબૂઢીપ સમાસ પૂજા પ્રકરણ ૪૬. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થી૫ પર. પાલિકસૂત્રવૃતિ તથા શ્રમણસૂત્રવૃતિ પ૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. પ્રધાન રાજેન્દ્ર વોશ . ૨-૭ ૫૬. ગરૂપવિત સૈદ્ધાતિ શબ્દોષ - પ૭. ગ્રામ પુસિંધુ – ૪૫ ગામ મૂત્ર श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દુ મહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #178 -------------------------------------------------------------------------- ________________ [1]. અમારા પ્રકાશનો [१] अभिनव हेम लघुप्रक्रिया-१ सप्ताङ्ग विवरणम् [२]अभिनव हेम लघुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३]अभिनव हेम लघुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४] अभिनव हेम.लधुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह-तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [९]शत्रुञ्चय भकित (आवृति-दो) [१०]अभिनव जैन पञ्चाङ्ग २०४६. [૧૧]અભિનવ ઉપદેશપ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશપ્રાસાદ-૩શ્રાવક કર્તવ્ય-૧ થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ-િશાવતી ઓળીના વ્યાખ્યાનરૂપે [૧૫]સમાધિમરણ [૧]ચેવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ]. [૧૭]તત્ત્વાર્થસૂત્રપ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]સિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨]ચૈત્યપરિપાટી [૨૧]અમદાવાદજિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપનોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપનોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-આવૃત્તિ-ચાર) [૨૬]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદપૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના આવૃત્તિ-૨] [૩૦]વીતરાગસ્તુતિ સંચય[૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ Page #179 -------------------------------------------------------------------------- ________________ (ર) - બ જ [૩૧](પૂજય આગમોધ્ધારક સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૩]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૫]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય « પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ શ્રુત પ્રકાશન શૈલેષકુમાર રમણલાલ ઘીયા મહેતા પ્ર.જે સી-૮વૃન્દાવન વિહાર ફલેટ્સ ફોન- [0]૭૮૬૬૩ [R] ૭૮૮૩૦ રવિ કિરણ સોસાયટી પાસે જેસંગનિવાસ, પ્રધાનડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭ જામનગર-૩૬૧૦૦૧ -:ખાસ સુચનાઃ છે પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #180 -------------------------------------------------------------------------- ________________ [3] -દ્દવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર (શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ. ભાનુભાઈ દોશી) ઉપરોક્ત બંને શ્રુત જ્ઞાનપ્રેમી વ્યાસહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું Uઅપ્રીતમવૈયાવચ્ચસ્વ.પૂ.સાધ્વીશ્રીમલયાશ્રીજી પ્રશિષ્યાસા.શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યામૃદુભાષીસા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથીતપસ્વીની સા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સા પૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઇ જૈન-હ, બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહારદક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞરસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઈ ફુલચંદભાઇ-મુંબઈ જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી 0 સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વીદૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજીની પ્રેરણાથી એક ગૃહસ્થ D સુપયુકત સ્વ.સા.શ્રી નિરજાશ્રીજી મ. ના તપસ્વીરત્ના સા.શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના શ્રેણીતપની અનુમોદના એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઈ,મુંબઈ 0 રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #181 -------------------------------------------------------------------------- ________________ [4] વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરુજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજીની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઈ વારીઆ,પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલયાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઈ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરુજાશ્રીજીના ભદ્રિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[ક જયોત્સનાબહેનની દીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઈ સૌભાગ્યચંદ તરફથી 0 પ્રશાંત મૂર્તિસ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજીના શિષ્યા સંયમાનુરાગી સા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી, સૌમ્યમૂર્તિ સા. ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી જિયોત્સનાબહેન નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઈઝ ૪૯૬ કાલબા દેવી રોડ, કૃષ્ણનિવાસ મુંબઈ-૨ 0 પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ.ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી ની પ્રેરણાથી 0 દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઈ 1 અ.સૌ.રેણુકાબેન રાજેનભાઈ મેતા હબિજલ-મલય શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ 0 સ્વ. હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી ઈ મેતા પ્રીતમલાલ હરજીવભાઈ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે U હર્ષિદાબહેન ભરતભાઈ મહેતાહ.ચૈતાલી 0 એક સુગ્રવિકાબહેનહહીના | _ સ્વ. લીલાધરભાઈ મોતીચંદસોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ સોલાણી ) Page #182 -------------------------------------------------------------------------- ________________ [5] ( 0 એકગૃહસ્થ હ. નગીનદાસ [ અ.સૌ.સ્વ.કસુંબાબહેનના આત્મશ્રેયાર્થેહ પ્રતાપ ભાઈ મહેતાસુખલાલ અમૃતલાલ અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયા અ.સૌ.ધીરજબેનનાવર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા U સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા 0 અ.સૌ.કીર્તીદાબહેન ડી.કોઠારી 1 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઈ,દિનેશભાઈ,બિપીનભાઈ આ જૈનદર્શન ઉપાસક સંઘ. જામનગર U વોરા દુર્લભજી કાલિદાસ | | સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેનડી. મહેતા 0 કીસુમુની સુશ્રાવિકાબહેનો હનગીનભાઇ ભાણવડવાળા ( દિનેશચંદ્ર કાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસ દિનેશચંદ્ર Jain Education international OTદા થSCESS - mellorary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ [6] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ ક્રમ તારીખ નોંધ સંદર્ભ Page #184 -------------------------------------------------------------------------- ________________ [7] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ ક્રમ તારીખ સંદર્ભ Page #185 -------------------------------------------------------------------------- ________________ ક્રમ તારીખ [8] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ સંદર્ભ Page #186 -------------------------------------------------------------------------- ________________ Jain Education natal - iાથભિગમ સૂગ અભિનવટીકા Eવ્ય સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ-પાઠશાળા જામનગર, તથા શ્રી જૈન સંદા, જામનગરનો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણ. ha - blask pe blokjKE | elibrary.org