________________
૧૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - 0 [2] સૂત્ર મૂળ મરાવ્યુહૂર્વમેન નવા પૈવેયપુ વિનયવિવું सर्वार्थसिद्धेच
0 [3] સૂત્ર પૃથકઃ-ગાર -અબુતાત્ -૩થ્વમ --ન નવ પ્રવેયપુ विजयादिषु सर्वार्थसिद्धे च
U [4] સૂત્રસાર - આરણ-અર્ચ્યુત ઉપર નવગ્રેવેયક, ચાર વિજયઆદિ અને સર્વાર્થસિધ્ધમાં અનુક્રમે એક એક સાગરોપમ થી અધિક સ્થિતિ છે].
અર્થાત્
[પહેલીશૈવેયકે ર૩સાગરોપમ, બીજીએ ૨૪, ત્રીજીએ-૨૫,ચોથીએ-૨૬,પાંચમીએ૨૭છીએ-૨૮,સાતમીએ-૨૯,આઠમીએ-૩૦ અને નવમીગ્રેવેયકે-૩૧ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુ જાણવું
[એજ રીતે વિજયાદિચારમાં ૩૨ અને સર્વાર્થસિધ્ધમાં ૩૩ સાગરોપમ આયુષ્ય જાણવું U [5] શબ્દજ્ઞાન
મારપાળ્યુત - આરણ-અય્યતનામે અગીયારમો- બારમો કલ્પ ઉર્ધ્વમ ઉપર [૧૧-૧૨માં કલ્પની ઉપર પવાન એક એકથી નવયુવેયનેષુ- નવેરૈવેયકોમાં
- અને વિનયવિષ્ણુ- વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત ચારેમાં સર્વાર્થસિદ્ધ- સર્વાર્થ સિધ્ધમાં
[6] અનુવૃતિઃ(૧) સ્થિતિ: ૪:૨૧ (૨) સારોપમે-૪:૩૪ થી સીપી (3) विशेषत्रिसप्तदशैकादश. ४:३७ थी अधिकानि
U [7] અભિનવ ટીક-પૂર્વસૂત્રોમાંથી સ્થિતિ,સરોપમ અને ધનિએ ત્રણ પદોની અનુવૃતિ થકી આ સૂત્રનો અર્થ સ્પષ્ટ થાય છે
આ સૂત્રના અર્થના સરળ સ્પષ્ટીકરણ માટે અહીં સર્વપ્રથમ સ્થિતિનું નિદર્શન કરેલ છે. - # પહેલા સુદર્શનનામક ગ્રેવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ સાગરોપમ # બીજા સુપ્રબુધ્ધ નામક રૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ સાગરોપમ જ ત્રીજા મનોરમ નામક સૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૫ સાગરોપમ ૪ ચોથા સર્વતોભદ્ર નામક શૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૬સાગરોપમ ૪ પાંચમા વિશાલ નામક ગ્રેવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૭સાગરોપમ
છઠ્ઠા સુમન નામક ગ્રેવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ સાગરોપમ ૪ સાતમા સૌમનસ નામક રૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ રસાગરોપમ $ આઠમા પ્રાતિકર નામક સૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦સાગરોપમ *દિગમ્બર પરંપરા અનુસાર આ સૂત્ર સારાવ્યુત્તત્િ ર્ત જૈન નવયુવેય વિનયવિવું
સર્વાર્થસિદ્ધ ર એ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org