SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૭ U [9]પદ્ય(૧) વર્ષ દશ હજાર કેરુ આયુ વન્તર દેવમાં ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોલમ તણું એ સર્વેમાં (૨) જધન્ય છે દશ હજાર વર્ષો ભવન વ્યંતર દેવ તણા ઉત્કૃષ્ટી પલ્યોલમ ત્યાં કંઈક જયોતિષ્કોની વધુભણા [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ આપેલો છે. S S S S S S (અધ્યાયઃ૪-સૂત્રઃ૪૦) U [1]સૂત્રરંતુ બન્નર નિકાયના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [2] સૂત્રામૂળ “પર/પલ્યોપમન્ [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ જ છે U [4] સૂત્રસારઃ- [વાર દેવોની] ઉત્કૃષ્ટસ્થિતિ] એક પલ્યોલમ છે. U [5]શજ્ઞાનઃપI- ઉત્કૃષ્ટ પલ્યોપમ-પલ્યોપમ U [6]અનુવૃત્તિ(૧)સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨)વ્યક્તરાણામ્ ૪:૪૬ શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- અહી સૂત્રકાર વન્તરોની સ્થિતિ જણાવે છે –વ્યતર શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્રમાંથી લીધી છે. -પર-ઉત્કૃષ્ટ,સ્થિતિના વિશેષણ રૂપે આ શબ્દ વપરાયો છે. અપસ્થિતિ નો અધિકાર ચાલુ હતો તે અટકાવીને ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવા માટે જ અહીં પૂરી શબ્દનો પ્રયોજેલ છે. -પલ્યોપમ-પલ્યોપમ,આયુષ્યનું પ્રમાણ જણાવે છે. જ દેવીનું આયુષ્ય-વ્યન્તર ની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે. 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ(१) पलियोपममेगं तु उककोसेण वियाहियं उत्त.अ.३६-गा. २१९ (२)वाणमंतराणं भंते केवइयं काल ठिइ पण्णत्ता ? गोयमा जहन्नेणं दसवास सहस्साई उककोसेणं पलिओपमं * प्रज्ञा. प.४-सू.१००-१ *દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર અપલ્યોપમયિ” છે. અ. ૪/૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy