________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા I [8] સંદર્ભઃ
# આગમસંદર્ભઃ- [1] જોયમાં ! વબિંદા તેવા પUUત્તા, તે નહીં મવાવ, वाणमंतर, जोइस वेमाणिया * भग. श. २-उ.७ सू. १
[2] देवा चउव्विहा पन्नत्ता, तं जहा भवणवासी, वाणमंतरा जोइसिया वेमाणिया प्रज्ञा. प.१ देवाधिकारे-सू.३८-१ एवं जीवा. प्र.३ देवाधिकारे-उ-१-सू.११४.
તત્વાર્થસંદર્ભ:-ચારે નિકાયવિશે.- . ૪-સૂત્ર ૨૨૨૨,૨૨,૨૭ ૪ અન્યગ્રન્થસંદર્ભઃ(૧) ચારભેદ - જીવવિચાર.ગાથા - ૨૪ વિવેચન.
દ્રવ્યલોકપ્રકાશ - સર્ગઃ૮ શ્લોક ૧ (૨) દેવવિશે - કર્મગ્રન્થ ૧ ગાથા - ૩૩ - વિવેચન
[9]પદ્ય:(૧) દેવના મૂળ ભેદ ચારે, સૂત્રતત્ત્વાર્થે લહ્યા.
ભેદ ત્રીજે દેવ જીવો, પીત વેશ્યા એ ગ્રહ્યા. ભવનપતિ વાણવ્યંતર એ બે નિમ્નકોટીના દેવ કહયા.
પીતલેશ્યી જયોતિષી દેવો અને વૈમાનિક ઉચ્ચગણ્યા. U [10] નિષ્કર્ષ - આ અધ્યાયમાં દેવ-વિષયક વર્ણન છે. ચતુર્ગતિ રૂપ સંસારમાં એક દેવગતિ કહી છે. દેવનો અર્થ વાંચી તેમાં મોહાવા કરતા દેવ હોવું તે પણ એક ગતિનામકર્મનો ઉદય છે તેમ વિચારવું જોઈએ. આપણું ધ્યેયતો મોક્ષ છે. આ સમગ્ર ગ્રન્થના આરંભબિંદુરૂપ પ્રથમ સૂત્ર પણ મોક્ષને જણાવે છે તેથી કોઇપણ કર્મ હોય પછી તે શુભગતિનું સૂચક હોય કે શાતા વેદનીયનું સૂચક. તેનો સર્વથા ક્ષય કરીને મોક્ષને પામવો તે જ લક્ષ્ય હોય, તે સિવાયની તમામ વિચારણા ગૌણ જ કરવી જોઈએ.
S V S D
(અધ્યાયઃ૪-સૂત્ર ૨ U [1]સૂત્રહેતુ-ત્રીજા જયોતિષ્ઠદેવોની લેશ્યાને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. 1 [2]સૂત્રમૂળ- “તૃતીય: પતર: U [3]સૂત્ર પૃથક- તૃતીય પૌત - ૨૧:
[4] સૂત્રસાર - ત્રીજા પ્રકારના દિવો] પીત વેશ્યા વાળા હોય છે. U [5] શબ્દશાનઃ
તdય: ત્રીજા પ્રકારના અર્થાત જયોતિષ્ઠ પતોશ્ય-પીત વર્ણરૂપ વેશ્યા, તેજો વેશ્યા. U [6]અનુવૃત્તિ- દેવશ્વર્નિયા: સૂત્ર ૪:૧ થી રેવા: શબ્દની અનુવૃત્તિ. *દિગંબર આમ્નાય મુજબ ગતિ િપતાન્ત: એવું સૂત્ર છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org