________________
४४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ શુમાર:- આ હુમર શબ્દ મસુરાદિ દશે સાથે જોડવાનો છે તેથી જ મરહુમરનામિર-વિદ્યુમર એ રીતે નામો તૈયાર થયા છે.
- હંમેશા કુમારો જેવી વેશભૂષા કરવી, વિવિધ ક્રીડાઓ કરવી, છટાદાર બોલવું, કુમારોની માફક ઉધ્ધતાઈ, વસ્ત્રશોખ, રમતિયાળપણું, પ્રેમાળ વગેરે લક્ષણોને કારણે તેઓ કુમાર કહેવાય છે.
વળી આ દેવો કુમાર જેવા રમણીય, દેખાવડા,સુકુમાર, મૂદુ - સ્નિગ્ધ - મધુર - લલીતગતિવાળા હોય છે. સુંદર શ્રગાંવમાં રત રહે છે. જૂદા જૂદા વાહન તથા શસ્ત્રાદિધારણ કરવાના શોખીન હોય છે. આવા આવા અનેક કારણોસર તેઓને કુમાર કહયા છે.
* વિશેષ - લોકમાં એવી માન્યતા છે કે સુર એટલે દેવ અને અસુર એટલે દાનવ. આ દેવદાનવ નિત્યષી અને વિરોધી હોય છે. એકમેક સાથે સતત ઝઘડતા રહે છે. પણ આ સૂત્ર થકી એ વાત સ્પષ્ટ બને છે કે મારમારો પણ દેવો જ છે.
- પંદર પરમાધામીનો સમાવેશ અસુરકુમાર ભવનપતિ સાથે જ થાય છે. U [8] સંદર્ભઃ
$ આગમ સંદર્ભમવાવરું વહાં નિત્તા, તે નહીં મયુર ચુરા, નીલુમારી, सुवण्णकुमारा, विज्जुकुमारा, अग्गीकुमारा, दीक्कुमारा, उदहिकुमारा, दिसाकुमारा, वाउकुमारा, थणियकुमारा प्रज्ञा. प.१-सू. ३८-२ देवाधिकार જ અન્યગ્રન્થ સંદર્ભઃ
[૧] બૃહત સંગ્રહણી ગાથા ૩૬ થી ૪૬
[૨] ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ : ૧ શ્લોક ૧ થી ૧૬ [9] પદ્ય:
ભવનપતિના દેવ દશવિધ નામથી ગણના કરું અસુરના વિદ્યુત સાથે સુવર્ણ અગ્નિદિલ ઘરું વાત સ્વનિત ઉદધિ દ્વીપ દિશા શબ્દ લહી કરી કુમાર શબ્દને સાથે જોડી થાય દશ વિધ ચિત્તધરી. અસુર નાગને વિદ્યુત સુપર્ણ અગ્નિ વાયુને
સ્વનિત ઉદધિ દ્વીપને દિક દશકુમાર તે U [10] નિષ્કર્ષ:- આ સૂત્રનો નિષ્કર્ષ - સૂત્ર: ૧૨ સાથે મુકેલ છે.
| _ _ _ _ _ _ _
(અધ્યાય ૪ સૂત્ર :૧૨) U [1] સૂત્રરંતુ આ સૂત્ર થકી વ્યંતર નિકાયના ભેદોને જણાવે છે
[2] સૂત્રમૂળ:-વ્યારા:વિનઝિંપુરૂષમહોરર્વયક્ષરાક્ષસમૂતપિશાવા:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org