SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અધ્યાય: ૪ સૂત્રઃ ૧૨ [3] સૂત્રઃ પ્રથકઃ-વ્યતા: વિનર - Sિ -મહોર - 4 - યક્ષ રાક્ષસ - મૃત - પિશાવી: U [4] સૂત્રસાર:- કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યંતરનિકાયના આઠ ભેદો] છે. U 5] શબ્દજ્ઞાન:વ્યારા: - વ્યન્તરનિકાયના દેવો નિર - કિનર જિંપુરુષ - કિંપુરુશ [બીજા વ્યંતર) મહોર - મહોરગ ધર્વ - ગાંધર્વ યલ - યક્ષ રાક્ષસ - રાક્ષસ પૂત - ભૂત પિશાવ - પિશાચ આ આઠે વ્યંતરની જાતિ છે. U [6] અનુવૃત્તિઃ- (૧) રેવનુર્નિયા ૪૧થી ટેવી: (૨) રશSષ્ટપૂછ્યુંદ્રાવકૃત્વા: ૪/૩થી નષ્ટ U [7] અભિનવટીકાઃ- આ અધ્યાયના પ્રથમસૂત્રમાં દેવોની ચાર નિકાયો જણાવી છે. તેઓની બીજી નિકાય તે “વ્યતર'' વ્યંતર તેમની એક સંજ્ઞા છે. છતાં વિશેષ અર્થ નીચે “વ્યંતર” શબ્દથી જણાવેલ છે. સૂત્ર૪:૩માં તેના આઠભેદ છે તેવો માત્ર સંખ્યા ઉલ્લેખ કરેલ છે. પણ તે આઠભેદ કયાકયા છે? તે પ્રસ્તુત સૂત્રમાં જણાવેલ છે. સૂત્રકાર મહર્ષિ એતો માત્ર વ્યંતર નિકાયના આઠ ભેદોનો જ ઉલ્લેખ કર્યો છે. પણ ભાષ્યકાર મહર્ષિએ તેના સ્થાન -ચિહ્ન - વિશિષ્ટતા પણ જણાવેલ છે. જ વ્યન્તરનો અર્થ:- જેના કિન્નર, કિંગુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ આઠ ભેદો જણાવેલા છે.તે વ્યંતર છે. -विविधाम् अन्तरम् आवासानां येषाम् इति व्यन्तरा: –વાતિ અન્તરત્વન - ચેન્નરી: –જેઓનો નિવાસ વિવિધ પ્રકારે અને ભિન્ન ભિન્ન અંતરે છે તેથી તેઓ બંન્તર કહેવાય છે. – મનુષ્યાદિ જેઓનું અંતર ચાલ્યું ગયું છે તેથી તેઓને બખ્તર કહ્યા છે. આ વ્યાખ્યા તેઓચક્રી આદી ની સેવા કરનાર હોવાથી મનુષ્યોથી કેટલીક સમાનતાને આધારે કરાઈ છે.] –બંન્તરદેવો-ગુફા,પર્વત,વનવગેરેના વિવિધ આંતરામાં રહેતા હોવાથી તેનેચંન્તર કહ્યાછે. - અથવા ભવનપતિ અને જયોતિષ્ક એ બેનિકાયના મધ્યમાં આંતરામાં રહેતા હોવાથી તેને [વાળમંતર બંતર કહ્યા છે. વનાનો વરનીતિ વાન મારી - આ વ્યન્તરો પ્રાયઃ વનાન્તરમાં વિચરનારા હોવાથી તેને વાનમન્તરા પણ કહે છે. છે તેને ચાર કેમ કહે છે.?-સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર સ્પષ્ટીકરણ]. ૪ વિવિધ પ્રકારે તેઓનું માનવસન અર્થાત નિવાસ હોવાથી તેને વ્યન્તર કહે છે. કેમ કે આ બન્નરો નો ઉત્પાત એટલે કે જન્મ સ્થાન, રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦૦યોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy