SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૪ [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-વેમMયામાં વિડ્ર- પ્રજ્ઞા ૫૪-જૂ૦૨-૨ # તત્વાર્થ સંદર્ભ-સૂત્ર ૪:૩૪ થી ૪:૨૮ - વૈમાનિ - સ્થિતિ D [ પ - બંને પદ્યકર્તાએ આ સૂત્રનું કોઈ સ્વતંત્ર પદ્ય બનાવેલ નથી. U [10]નિષ્કર્ષ-આયુ-સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ રજૂ કરેલ છે. 0 0 0 0 0 0 0 અધ્યાયઃ૪-સૂત્રઃ૩૪) U [1]સૂત્રહેતુ- સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા માટે સૂત્રની રચના કરવામાં આવી છે. U [2]સૂત્ર મૂળ “સાપને U [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે. [4]સૂત્રસાર - [સૌધર્મ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ]બે સાગરોપમ છે. 1 [5]શબ્દશાનઃ સાપને બે સાગરોપમ U [6]અનુવૃત્તિ- (૧)સ્થિતિ: ૪:૨૬ (૨) સૌથતિ. ૪:૩૩ U [7]અભિનવટીકા-સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા સિવાય કોઈ વિશેષતા આ સૂત્ર રહેતી નથી. * સીરપમે-સાગરોપમ શદ્ધની વ્યાખ્યા પૂર્વેમરૂખૂ૨૭ માં કહી છે અહીં દ્વિવચનાન્ત એવા સાગરોપમ શબ્દના પ્રયોગથીજબેસાગરોપમએવોઅર્થકરાયો છે. # આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે. જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૩૬માં કહેવાશે $ આ ઉત્કૃષ્ટ સ્થિતિ ઇન્દ્રકે સામાનિક દેવોની અપેક્ષાએ સમજવાની રહે છે. બીજા દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે અનેક ભેદ રૂપે હોય છે. # સૌધર્મકલ્પમાં દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિઃ(૧) પરિગૃહીતા દેવી-સાત પલ્યોપમ (૨) અપરિગૃહીતા દેવી-પચાસ પલ્યોપમ # પ્રતર દીઠ આયુષ્યઃવૈમાનિકોને આશ્રીને કુલ ૬૨ પ્રતર કહેલા છેજમાંના ૧૩પ્રતર સૌધર્મતથા ઇશાનના છે. જો કે સૌધર્મ અને ઇશાન બંનેના૧૩-૧૩ પ્રતરો છે. છતાં સૌધર્મ અને ઇશાન બને મળીને એક વલયાકાર સ્વરૂપે રહેતા હોવાથી તે બંને ભેગા મળીને એક પ્રતર ગણવામાં આવે છે. તેથી કહેવાય ૧૩-૧૩ પ્રતર પણ બંને મળીને પણ પ્રતર સંખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy