SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સઘળા કર્મો તોડવા જોઈશે તો જ રત્નત્રયીનું આરાધન મોલમાં લઈ જવા ઉપયોગી બનશે. OOOOOOO અધ્યાય ૪૪ સૂત્રઃo) | [1]સૂત્ર હેતુ પ્રસ્તુતસૂત્રભવનપતિ અને વ્યંતરનિકાયનીલેશ્યાને જણાવે છે. U [2] સૂત્રમૂળઃ-પીતાના : 0 [3] સૂત્ર પૃથક પૌત - મન્ત - સ્ટેશ: U [4] સૂત્રસાર-પહેલા બે નિકાયનાદેવો] પીત-પર્યન્તલેશ્યા [વાળા છે અર્થાત્ [ભવનપતિ અને વ્યંતરનિકાયનાદેવોને કૃષ્ણ-નીલ-કાપોત-પીતએ ચારલેશ્યાઓ હોયછે] [5]શબ્દજ્ઞાન :ત - તેજસ્ મત- મર્યાદા સૂચવે છે [પીત જેને અત્તે છે] હેશ્યા - શારીરિક વર્ષ પૂર્વે સૂત્રમાં કહેવાઈ ગયું છે. [6] અનુવૃત્તિ - (૧) પૂર્વયોદ્ધા : સૂત્ર ૪:૬થી પૂર્વયો: ની અનુવૃત્તિ લેવી. (૨) વેવસ્થાયી: ની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા -સ્વોપલ્લભાષ્યમાં જણાવે છે કે-પહેલાં બનેનિકાયનાદેવોને પીત-પર્યન્ત ચારલેશ્યાઓ હોય છે. અહીં ભાષ્યના શબ્દોને આશ્રીને અભિનવટીકા કરેલ છે. * પૂર્વયો: પૂર્વ સૂત્રમાં જણાવ્યા મુજબ પૂર્વયો. દેવોની ચાર નિકાય જણાવેલી છે. તેમાંથી પ્રથમ બે નિકાય લેવી. તેથી અહીં ભવનપતિ અને વ્યંતરનું ગ્રહણ કરેલ છે. -- पूर्वयोः निकाययोः - भवनपतिव्यन्तरयो: देवानाम्, उपलक्षणत्वात् देवीनां च –પૂર્વની બેનિકાયથી ભવનપતિ અને વ્યંતરદેવોનુંરહણ કરવું અને ઉપલક્ષણથી દેવીનું પણ ગ્રહણ કરવું. એટલે ભવનપતિ અને વ્યંતરદેવ-દેવીઓની [પીતાન્ત લેશ્યા હોય છે.] पीतान्त - पीता अन्ते यासां लेश्यानां ताः पीतान्ताः – પીતલેશ્યા જેને અત્તે છે તે લેગ્યાઓને પૌતાત કહી છે. - પીતાતાયા છે તે પૌતીત શ્યા: પીતાન્ત કહેવાથી કૃષ્ણ-નીલ-કાપોત-તૈજસ એ ચાર લેશ્યા સમજવી.[અહીં ચોથી લેશ્યા માટે હારિભદિયટીકામાં તૈનÍશબ્દ વાપર્યો છે. તેનું કારણ એ છે કે પતિ નો પર્યાય શબ્દ તૈનસ્ છે. જેને પ્રાકૃતમાં “તેર” કહેવામાં આવે છે.] –સૂત્રની લાઘવતાને માટે તાત એવા એક શબ્દ થકી ચારે વેશ્યાના અસ્તિત્ત્વને જણાવેલ છે. જ સેશ્યા – કેશ્યાનો સ્વીકૃત અર્થ છે. “આત્મ પરિણામ''. *દિગંબર આમ્નાય મુજબ સૂત્ર ૨ ગતિવિ પત્તાન્ત : માં બંને સૂત્ર સમાવિષ્ટ કરાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy