________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9] પધા(૧) લોકબાહિર સ્થિર રહેતા દેવ જયોતિષી સર્વદા
સમયઆવલી પક્ષ વધતે કાળ કળના નહિકદા, ભવનપતિ વળી દેવ વ્યંતર દેવ જયોતિષ વર્ણવ્યા
ભેદને પ્રભેદ ભેદો સૂત્ર અર્થે પાઠવ્યા (૨) જયોતિષ્કો રહે સ્થિર. મર્યલોક બહારના
પતિને સ્થિરતા વાળા, લેગ્યા પ્રકાશ ને તેમના [10] નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિએ પૂર્વસૂત્રમાં ગતિવંત જયોતિષ્કોને જણાવેલા આ સૂત્ર થકી સ્થિર જયોતિષ્કોને જણાવી કમાલ કરી છે.
કોઈ પૂછે કે સૂર્ય-ચંદ્ર સ્થિર કે ફરે છે? આપણે શું કહીશું? સ્થિર પણ છે અને ફરે પણ છે. એટલે કે તેને ફરતા માનનારા પણ સત્ય અને તેને સ્થિર માનનારા પણ સત્ય. બેમાંથી કોઇની વાત ખોટી નથી. ભલે અહીંનિરુપણ શાસ્ત્રીય પદાર્થોનું જ થઈ રહ્યું છે. છતાસ્યાદ્વાદ શૈલીનો કેવો મજાનો આસ્વાદ આ સુત્રોમાં થઈ શકે છે. કોઈ વસ્તુમાં એકાંત સત્ય કે એકાંત અસત્ય નથી તે વાતનું પ્રતિપાદન પણ કેવું ખૂબીપૂર્વક કરાવી જાય છે.
બીજી સુંદર વાત ગમી તેના અવસ્થિત પણાની. તેઓ સ્થિર છે માટે તેના વર્ણ [લેશ્યા] પણ સ્થિર છે, પ્રકાશ પણ સ્થિર છે, તેમ આપણે સ્વ-ભાવ દશામાં સ્થિર હોઈએ તો આપણી પણ લેશ્યા સ્થિર રહે અને આત્માનો પ્રકાશ પણ સ્થિર રહે અર્થાત કેવળજ્ઞાનમય પ્રકાશથી આત્મા પ્રકાશીત રહે અને શુકલ લેશ્યા પણ સ્થિર પણ જળવાઈ રહે.
D B 0 0 0 0 0
(અધ્યાય ૪: ૧૦) [1]સૂત્રરંતુ ભવનપતિ-વ્યંતર-જયોતિષ્ઠત્રણ નિકાયોને જણાવ્યા પછી ચોથી વૈમાનિક નિકાયના અધિકારને જણાવવા માટે આ સૂત્ર બનાવવામાં આવેલ છે. આ ત્રિસૂત્ર મૂળઃ-વૈમાનિ:
[3]સૂપૃથક- સ્પષ્ટ છે. U [4] સૂત્રસાર-[ચતુર્થનિકાયના દેવો] વૈમાનિક કહેવાય છે. [5]શબ્દશાનઃ
વૈમન - વૈમાનિક દેવો 1 [G]અનુવૃત્તિવાળ્યનુર્નિયા
[7]અભિનવટીકા- દેવોની ચાર નિકાયો કહેલી છે. જેમાં ચોથી નિકાય તે વૈમાનિકદેવ'. આ સૂત્રથી વૈમાનિક નિકાયના દેવનો અધિકાર શરૂ થાય છે તેથી આ સૂત્ર અધિકાર સૂત્ર કહેવાય છે.-દેવોના સમૂહરૂપ વૈમાનિક નામક આ ચોથી નિકાયનો અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org