SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૫ ૧૭ [] [3]સૂત્ર:પૃથઃ- સ્પ્રિંશ - હોદ્દાહ - વાં- અન્તર્ - ઝ્યોતિષ્ઠા: [4]સૂત્રસારઃ- વ્યંતર અને જયોતિષ્ક નિકાય ત્રાયત્રિંશ અને લોકપાળ વર્જિત છે [ અર્થાત્ તે બે જાતિમાં ત્રાયત્રિંશ અને લોકપાળ નથી - બાકીના જ્ઞાતિ આઠ ભેદો છે ] ] [5]શબ્દજ્ઞાનઃ- બધા શબ્દોના અર્થો કહેવાઇ ગયા છે. ત્રાયસ્પ્રિંશ - [જુઓ સૂત્રઃ૪] વ્યન્તરી - વ્યંતર [જુઓ સૂત્ર :૧] વર્ષાં - વર્જિને - છોડીને. [] भियोग्यकिल्बिषिकाश्चैकशः I [6]અનુવૃત્તિ:--૧-રૂક્ષમાનિવાસ્ત્રિ પરિષદ્યાત્મરક્ષોપાાનીપીળા હોપાલ્ફ લોકપાલ [જુઓ સૂત્ર ૪] જ્યોત્તિષ્ઠ - જયોતિષ્ક [જુઓ સૂત્ર:૪] -૨- તેવા વતુર્નિવાયા: [7]અભિનવટીકાઃ- સૂત્રપોતે જ સ્વયં સ્પષ્ટ છે. છતાં તેની વિશેષ સમજ ને માટે અહીં . મુદ્દાસર કેટલીક નોંધ રજૂ કરેલ છે. -૧- સૂત્રકારે દેવોની ચાર નિકાય કહેલે છે ભવનપતિ - વ્યંતર - જયોતિષ્મ-વૈમાનિક. -૨-આચારનિકાયમાં પહેલા ભવનપતિ અને છેલ્લા વૈમાનિક એ બંનેમાં તોઽન્દ્ર વગેરે દશે ભેદોનું અસ્તિત્વ છે જ. -૩- પ્રસ્તુત સૂત્રમાં જણાવ્યા મુજબ વ્યન્તર અને જયોતિષ્ક એ બેની બધી નિકાયોમાં અર્થાત્ વ્યન્તર ના આઠ મુખ્ય ભેદ અને જયોતિષ્કના પાંચ મુખ્યભેદને આશ્રીને જણાવે છે કે તેમાં ત્રાયત્રિંશ અને લોકપાલ એ બંને હોતા નથી. -૪-ભાષ્યકાર મહર્ષિલખેછેકે વ્યન્તરા જ્યોતિષ્પત્વ અવિદ્યા ભવન્તિ અર્થાત્ વ્યન્તર અને જયોતિષ્ક નિકાયના દેવોમાં આઠ ભેદો હોય છે. -૫- આ આઠભેદ એટલે - ફન્દ્ર, સામાનિ, પરિષાય, આત્મરક્ષ,અની, પ્રીન, आभियोग्य, किल्बिषिक -૬- સૂત્રઃ૪ ઉત્સર્ગવિધિ જણાવતું હતું અહીં તેનો અપવાદ જણાવે છે. -૭- શ્લોકવાર્તિક ના કર્તા વિદ્યાનંદ સ્વામીજી જણાવે છે કે રાજાના વિશિષ્ટ પુન્યાનુસારજ મંત્રી-પુરોહિત કે આરક્ષક ની પ્રાપ્તિ થાય છે. એવું પુન્ય આ બે નિકાયવાળા જીવનું નથી હોતું. તેથી તેને મંત્રી - પુરોહિત આદિ સ્થાનાપન્ન થતા નથી. મૂળ સૂત્રનો સંક્ષેપાર્થ એટલો જ છે કે -“વ્યંતરનિકાયના આઠ અને જયોતિષ્કનિકાયના પાંચ ભેદો ફકત ઇન્દુ આદિ આઠ વિભાગોમાં જ વિભકત છે. કેમકે એ બંને નિકાયોમાં ત્રાયત્રિંશ અને લોકપાલ જાતિના દેવો નથી. ] [8] સંદર્ભ : : આગમસંદર્ભઃ- વાળમંતર ગોસિયાળ તાયતીમ ોપાન નત્ય પ્રજ્ઞા. ૧.૨सू. ४७/३ एवं ५० / ३ - सूत्र वर्णने लोगपाल एवं त्रांयस्त्रिशस्य उल्लेवो न विद्यते । અ ૪/૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy