________________
૫૩
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૪
# તત્વાર્થસંદર્ભ(૧) ભ્રમણ .૪-જૂ૪ (૨)સ્થિર-ચર .૪-ફૂદ્દ ૪ અન્યગ્રન્થસંદર્ભ(૧) ક્ષેત્રલોકપ્રકાશ સર્ચ ૨૦-ગ્લો-૨, સર્ગ-૨૫-શ્લોક ૬ થી ૨૩ U [9]પદ્યઃ(૧) જયોતિષી દેવો પંચભેદે નામ સૂણમે ભવિમના
- સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રો તારકા વળી એકમના (૨) ભૂતપિશાચ એ આઠ પછી છે સૂર્ય ચંદ્ર ગ્રહદીપી રહ્યા
નક્ષત્રોને પ્રકીર્ણ તારા પાંચ જયોતિષી દેવ કહ્યા U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ પછીના સૂત્રઃ ૧૪ સાથે મુકેલ છે.
S S S S U (અધ્યાય ૪ સૂત્ર :૧૪) [1] સૂત્રરંતુ આ સૂત્રથકી જયોતિષ્ઠવિમાનોના પરિભ્રમણ ક્ષેત્રને જણાવે છે. 3 [2] સૂત્રમૂળમેકસિનિત્યાતો 0 [3] સૂત્રઃ પૃથક-મેર - અક્ષિણા - નિત્ય - તિય -
U [4] સૂત્રસાર - મે[પર્વત) ને પ્રદક્ષિણા [કરતા] નિત્ય ગતિ કરનારા જયોતિષ્ક દેવો મનુષ્યલોકમાં છે. [અર્થાત્ આ જયોતિષ્ક દેવો-દેવ વિમાનો મનુષ્યલોકમાં મેરુની ચારે બાજુએ પ્રદક્ષિણા કરવા વાળા તથા નિત્ય ગતિશીલ છે.]
U [5] શબ્દજ્ઞાન:મેરુ પ્રક્ષિ - મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતા-ચારેબાજુ ચક્કર લગાવતા નિત્ય - હંમેશા અતિ-ગતિકરનારા,ભ્રમણકરનારા – ોવ - મનુષ્યલોક [6] અનુવૃત્તિઃ- (૧) તિ: સૂર્યક્વમો પ્રહનક્ષત્રમી તારાષ્પ ૪:૨ રૂ
r (૨) રેવશ્વર્નિયા: સૂત્ર. ૪:થી ટેવા: U [7] અભિનવટીકા:-સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા એ પાંચેના સમુહને જયોતિષ ચક્ર કહે છે. આ જયોતિષ્ક બે પ્રકારે સમજવાના છે. એક મનુષ્ય લોકવર્તી-બીજા મનુષ્યલોક બહાર. પ્રસ્તુત સૂત્ર મનુષ્યલોકવર્તી જયોતિષ ચક્ર વિષયક છે.
બીજી રીતે આ જયોતિષ ચક્રના બે ભાગ છે (૧) ગતિશીલ (૨)સ્થિતિશીલ મનુષ્યલોકવર્તી સૂર્યાદિ પાંચે જયોતિષ્ક ગતિશીલ છે. જયારે મનુષ્યલોક બહારના સૂર્યાદિ ને સ્થિતિશીલ કહ્યા છે. જો કે મનુષ્યલોકમાં પણ કવચિતસ્થિતિશીલ જયોતિષ્ક જોવા મળે છે પણ તેની ગૌણતાને કારણે અહીં માત્ર ગતિશીલ ની જ વિવફા કરેલી છે. કેમ કે પ્રાયઃ બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org