________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૯
[8] સંદર્ભઃ
આગમસંદર્ભ :- સૂત્ર - ૧૦માં આ સૂત્રનો આગમ પાઠ છે. અન્યગ્રન્થસંદર્ભ:-(૧) બૃહત્ સંગ્રહણી ગા. ૧૮૧ - કાય પ્રવીચાર (૨) બૃહત્ સંગ્રહણી ગા. ૧૮૪ - દેવીઉત્પતિ
-
[9] પદ્ય :- બંનો પઘો – અગ્રીમ સૂત્ર નવ માં જણાવેલો છે. [] [10] નિષ્કર્ષ :- આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર - દશમાં નોંધેલ છે.
-
(૩)ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ - ૨૩ શ્લોક થી ૪૧૫ થી ૪૨૮
અધ્યાય :૪ સૂત્રઃ૯
[1] સૂત્રહેતુ ઃ- ઉપરોકત સૂત્રમાં ઇશાન દેવલોક સુધીના દેવોની મૈથુન સેવનની વિચારણા કરી. આ સૂત્ર થકી ઇશાનથી ઉપરના એટલેકે ત્રીજા થી બારમા દેવલોક સુધીના પ્રવીચારને જણાવે છે.
] [2] સૂત્રઃ મૂળ :- *શેષા: રૂપશમન:પ્રવીનારાયોર્દયો:
[3] સૂત્રઃપૃથક્ઃ- શેષ: સ્પર્શ - રૂપ – રાજ્ -મનસ્-પ્રવીવારા યો: યો: [4] સૂત્રસાર ઃ- બાકીના બબ્બે [કલ્પના દેવો અનુક્રમે ] સ્પર્શ રૂપ - શબ્દ [અને] મન [વડે] મૈથુન સેવન કરે છે.
[5] શબ્દજ્ઞાન :
શેષા: બાકીના, - ત્રીજાથી બારમાં દેવલોક સુધીના દેવો મ - સ્પર્શ, (સ્પર્શેન્દ્રિય થકી)
૨૯
રૂપ - રૂપ, (ચક્ષુ ઃ ઇન્દ્રિય થકી મનસ્- મન (મનોમન જ )
શબ્દ - શબ્દ (શ્રોત્રેન્દ્રિય થકી)
પ્રવીવાર: - કામસેવી, મૈથુન સેવી, વિષયસુખ ભોગવવા વાળા.
-
ક્રૂયો: ક્રૂયો: બબ્બે - ત્રીજો ચોથો, પાંચમાો છઠ્ઠો, સાતમો આઠમો એ રીતે જોડમાં [] [6] અનુવૃત્તિ ઃ- (૧) હાયપ્રવીવારા આ પેશાનાત્ સૂત્ર ૪:૮ થી -નાત્ ની અનુવૃત્તિ લેવી.
Jain Education International
થી દ્વારા....પોપપનપર્યન્ત: ની અનુવૃત્તિ સમજી લેવી. (૩) તેવા ખ્વનિાયા: સૂત્ર ૪:૧ થી રેવા: ની અનુવૃત્તિ.
(૨) વશષ્ટપઋદ્રાવવિજ્ઞા: પોપનપર્યન્તા: સૂત્ર ૪ઃ૩
[] [7] અભિનવટીકા - પૂર્વસૂત્રમાં એવા દેવોનું વર્ણન કર્યુ કે જયાં દેવીનું અસ્તિત્ત્વ પણ સાથે હોય છે. પરંતુ આ સૂત્રમાં જે દેવલોકને આશ્રીને પ્રવીચાર જણાવવામાં આવેલ છે તે એકપણ દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી. એટલેકે દેવીનો સદ્ભાવ નથી. તો પણ
*દિગંબર આમ્નાય મુજબ – શેવા: સ્પર્શરૂપરામન: પ્રવીવારા એ રીતે સૂત્ર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org