________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧
पू. श्री उमास्वाति वाचकेभ्यो नमः અધ્યાયઃ૪-સૂત્રઃ૧
[] [1]સૂત્રહેતુ:-ત્રીજા અધ્યાયમાંનારક,મનુષ્યઅનેતિર્યંચનેઆશ્રીનેકેટલીક હકીકતોનું પ્રતિપાદન કર્યુ ચોથા અધ્યાયમાં હવે દેવસંબંધી અનેક વિષયોના પ્રતિપાદન કરતા–
પ્રસ્તુત સૂત્રમાં દેવોના ભેદોને જણાવે છે
[] [2]સૂત્ર:મૂળઃ- રેવશ્વનાયા: [] [3]સૂત્ર:પૃથક્સ-રેવાઃ
વતુ:
[] [4]સૂત્રસાર:- દેવતાઓ ચાર નિકાયવાળા છે.
નિાયા:
દિવો ચાર પ્રકારના છે-ભવનપતિ,વ્યંતર,જયોતિષ,વૈમાનિક]
[] [5]શબ્દશાનઃ
વેવ: દેવ [દેવગતિ નામ કર્મનો જેને ઉદય છે તે]
૫
વસ્તુઃ ચાર-સંખ્યા છે.
નિયિ-જાતિ,વાસ
[] [6]અનુવૃત્તિ:- પ્રથમ સૂત્ર હોવાથી કોઇ અનુવૃત્તિ નથી. [7]અભિનવટીકાઃ- અધોલોક અને તીર્કાલોકનું વર્ણન ત્રીજા અધ્યાયમાં કર્યુ છે. આ અધ્યાયનો મુખ્ય વિષય ઉર્ધ્વલોક છે.
Jain Education International
આ અધ્યાયનો આરંભ કરતા સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે -આ તત્ત્વાર્થ સૂત્રમાં રેવ શબ્દ પ્રયોગ અનેક સ્થળે થયો છે. જેમકે-[ અઠ્ઠ-સૂ.૨૨] મવપ્રત્યયો ધર્મારદેવાનામ્,[અર.મૂ.૬]ઔયિક ભાવના વર્ણનમાં ટેવગતિ નો ઉલ્લેખ કરેલો છે. [૪૬-રૃ.૨૪] શ્રુિતસકૂટેવાવર્ગવારો દર્શન તથા [% ૬-મૂ.૨૦] સાસંયમ સંયમા...વેવસ્ય વગેરે વગેરે.
.
આ રીતે અનેક વખત પ્રયોજાયેલ વેવ શબ્દનો અર્થ શો? અથવા આ ટેવ ના ભેદ કેટલા ? * ટેવ:- ટીન્તિ તિ લેવા:
રેવ શબ્દ મૂળ વિવ્ ધાતુથી બનેલો છે જે ધાતુ ક્રીડા,વિજીગીષા,વ્યવહાર, ઘુતિ,સ્તુતિ,આનંદ,મદ,સ્વપ્ન,કાન્તિ અને ગતિ અર્થ વાળો છે
દેવગતિ નામકર્મના ઉદયથી જે જીવ દેવપર્યાયને ધારણ કરે છે તેને દેવ કહે છે. તેઓ ઇચ્છામુજબફરવાવાળા,સ્વભાવથીજક્રીડા-રમવામાં-મોજમજામાં આસકત,ભૂખ-તરસની બાધા વગરના,અસ્થિ-માસ-લોહી વગેરે થી રહિત શરીરવાળા હોવાથી દીપ્તિશાળી,સુંદર અંગોપાંગવાળા,વિદ્યા-મન્ત્રકે અંજન વિના જ શીઘ્ર-ચપળ અને આકાશગતિને પામેલા હોવાથી તેઓ દેવ કહેવાય છે. ચતુ: નિષય:
-વતુ: નો અર્થ ચાર પ્રસિધ્ધ છે.
- चतुः निकायः चत्वारो निकाया येषां ते चतुर्निकाया:
For Private & Personal Use Only
www.jainelibrary.org