SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૦ અન્યગ્રન્થ સંદર્ભઃ [૧]બૃહત્સંગ્રહણી ગા.૧૮૧,૧૮૪,૧૮૫ [૨]ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-૨૭ શ્લો.૬૭ થી ૭૧, ૧૪૧ થી ૧૪૫, ૨૭૦, ૩૪૭ થી ૩૫૧, ૩૮૭, ૪૨૬ થી ૪૩૩, ૪૭૬ પ્રવીચાર સંબંધે [૩]ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-૨૬ શ્લો.૫૫૫ થી ૫૭૧ કઇદેવી કોને ભોગ્ય. ] [9]પદ્યઃ(૧) ઇશાન કલ્પ સુધી સવીએ કાય પ્રવીચારી કહ્યા વિષયસુખમાં રકત સેવે ભોગ સર્વે ગહગહહ્યા સ્પર્શ સેવી રૂપસેવી શબ્દને વળી મન તણા દેવ બબ્બે અગ્ર અગ્રે ભોગ ધરતા એકમના (૨) બીજુ પદ્ય સૂત્રઃ૧૦ માં સયુંકત રીતે [] [10]નિષ્કર્ષ:- સૂત્રઃ૮-૯-૧૦ નો સંયુકત નિષ્કર્ષ સૂત્રઃ૧૦માં છે. ]]]]]]] અધ્યાય :૪ સૂત્રઃ૧૦ [] [1] સૂત્રહેતુ :- પૂર્વસૂત્રોમાં સદેવીક-સપ્રવીચારી અને અદેવીક સપ્રવીચારી દેવોનું વર્ણન કર્યુ આ સૂત્રનો હેતુ અદેવીક-અપ્રવીચારી અર્થાત્ મૈથુન સેવનના સર્વથા અભાવવાળા દેવોને જણાવવાનો છે. [2] સૂત્ર:મૂળ:- પ્રવીવારા: [3] સૂત્રઃપૃથકઃ- પરે ગ -પ્રવીવારા: ] [4] સૂત્રસાર :- બાકીના દેવો [કલ્પાતીત દેવો]પ્રવીચાર રહિત છે [અર્થાત વૈયિક સુખ ભોગથી રહિત હોય છે] [5] શબ્દજ્ઞાન : પરે-બાકીના, - બારદેવલોક ની ઉપરના (દેવો) અપ્રવીવારા-મૈથુન સેવન રહિત. [] [6] અનુવૃત્તિ ઃ : ૩૫ (૧) હ્રાયપ્રવીવારા. સૂત્ર.૪:૮ થી આ-પેશાનાત્ (૨) શેવા: સ્પર્શરૂપશમન થી રોષા: [ પોપપન્ન સમજી લેવું] (૩) રેવાશ્વનિયા: ૪:૬ થી દેવા: [7] અભિનવટીકા :- આ સૂત્રમાં મુખ્યવાત તો એટલી જ છે કે કલ્પોપન્ન સિવાયના વૈમાનિક દેવો પ્રવીચાર થી રહિત હોય છે. અર્થાત્ નવપ્રૈવેયકવાસી તથા પાંચ અનુત્તર વાસી એ સર્વે કલ્પાતીત દેવો શબ્દાદિ સર્વે મૈથુન સેવન થી સર્વથા રહિત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy