________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૨
૧૩૭ ઉત્કૃષ્ટ એક જ સ્થિતિ હોય છે. તે ૩૩ સાગરોપમની, અથવાતો જઘન્ય સ્થિતિ હોતી જ નથી.
* વિશેષ - આ સૂત્રની ભાષ્યમાં વિમ્ મા સર્વાર્થસિદ્ધાવૌ રૂતિ લખેલું છે જો કે આ પાઠ કૌસમાં અલગ જણાવે છે તો પણ હારિભદ્દીય ટીકામાં તેને ઉપલક્ષીને ટીકા કરેલી છે ત્યાં સ્પષ્ટ લખે છે કે
__“आ सर्वार्थसिद्धादिति - सर्वार्थसिद्धं यावत्, आङ् मर्यादायां 'मेट ४धन्यनी મર્યાદા સર્વાર્થસિધ્ધ સુધીજ છે પણ સર્વાર્થ સિધ્ધને લાગુ પડતી નથી.
આ જ ટીકામાં ભાષ્યાનુસારી બીજો પાઠ પણ છે કે વિજય વૈજયંત-જયંત-અપરાજિત એ ચારેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે અને જધન્ય સ્થિતિ ૩૧-સાગરોપમની છે [पाठ-अतएव एतेष्विति जधन्या एकत्रिंशदेव, उत्कृष्टा त्रयस्त्रिंशत्,मुख्यवृत्यैव सूत्रेऽभिनात्]
3 [8]संह:समागम संहन:- सूत्र ४:३७ थी ४:४२ नो संयुत पा:साक्षिपाठ:- उत्तराध्ययन गाथा २२५ थी. २४६ दस चेव सागराइं उककोसेणं ठिइ भवे बम्भलोए जहन्नेणं सत्तउ सागगरोपमा- -२२५ चउदस सागराइं उककोसेण ठिईभवे लन्तगम्मि जहन्नेणं दस उ सागरोपमा -२२६ सत्तरस सागराइं उककोसेण ठिईभवे महासुकके जहन्नेणं चोद्दस सागरोपमा -२२७ अट्ठारस सागराइं उककोसेण ठिईभवे आणयम्मि जहन्नेणं सत्तरस सागरोपमा -२२८ सागरा अउणवीसं तु उककोसेण ठिईभवे आणयम्मि जहन्नेणं अट्ठारस सागरोपमा -२२९ वीसं तु सागराइं उककोसेण ठिईभवे पाणयम्मि जहन्नेणं सागरा अउणवीसं -२३० सागरा इकक वीसं तु उककोसेण ठिईभवे आरणम्मि जहन्नेणं वीसई सागरोपमा -२३१ बावीसं सागराइं उककोसेण ठिई भवे अच्चुयम्मि जहन्नेणं वीसइ सागरोपमा
-२३२ [अत: प्रैवेयक स्थिति वर्णनम्:-] तेवीस सागराई उककोसेण ठिई भवे पढमम्मि जहन्नेणं बावीसं सागरोपमा
-२३२ यावत् सागरा इ ककतीसं तु उककोसेण ठिईभवे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org