SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૨ -ચમરેન્દ્ર એ દક્ષિણાર્ધ અસુકુમાર નો અધિપતિ છે. -બલીન્ડ્રુ એ ઉત્તરાર્ધ અસુરકુમાર નો અધિપતિ છે. - અધિપતિ એટલે ઇન્દ્ર તે પૂર્વે કહેવાઇ ગયું છે. આટલી ભૂમિકા પછી તેઓની સ્થિતિ અર્થાત્ આયુષ્યના પ્રમાણને જણાવેલ છે તે મુજબ (૧)દક્ષિણાર્ધ-અધિપતિ એવા ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું કહેલું છે. (૨) ઉત્તરાર્ધ-અધિપતિ એવા બલીન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ થી કંઇક અધિક કહ્યું છે. અમુરેન્દ્રયોઃ- અસુર+હન્દૂ+ગોસ્ એમ ત્રણ વસ્તુ વિચારવી પડશે -અસુર અસુરકુમાર ભવનપતિ નિકાયનો પ્રથમ ભેદ -ન્દ્ર અધિપતિ અસુરકુમારનો ઇન્દ્ર અર્થાત્ અસુરેન્દ્ર ગોસ્ દ્વિવચન દર્શક પ્રત્યેય છે. અહીં સૂત્રકાર ને દક્ષિણ તથા ઉત્તર બંને દિશાના ઇન્દ્રો ને જણાવવા છે માટે દ્વિવચન થકી નિર્દેશ કરેલ છે. ૧૧૫ * સાગરોપમ–– એક પ્રકારની સંખ્યા સૂચવતુ માપ છે જેની વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૩:૨૭ નૃસ્થિતી માં કરાયેલી છે. અધિ T- અધિક શબ્દ કોઇકના સંદર્ભમાં છે તેમ સૂચવે છે. તેનો અર્થ સાગરોપમ થી કંઇક અધિક એવો સમજવો -આ રીતેસ્થિતિબેછે. સાગરોપમ અનેસાધિક સાગરોપમ. ઇન્દ્રો પણ બેછે ચમર અનેબલી. તેથી અનુક્રમ સંબંધ જોડી દઇને અસુરની સાગરોપમ,બલીની સાધિક સાગરોપમ સ્થિતિ કહી. વિશેષ: (૧) ‘‘ઇન્દ્રોની સ્થિતિ’' એમ કહેવાથી દેવોની પણ આ સ્થિતિ સમજી લેવી જુઓ બૃહત્ સંગ્રહણી ગાથા-પ (૨) દેવીની સ્થિતિ વિશે ભાષ્યમાં ઉલ્લેખ નથી પણ ટીકામાં આંશિક ઉલ્લેખ છે તેથી અમે ગ્રન્થાન્તરથી દેવીની સ્થિતિને અહીં જણાવેલ છે. અસુકુમારની દક્ષિણ તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-ગા પલ્યોપમ. અસુરકુમારની ઉત્તર તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-૪ા પલ્યોપમ. નાગકુમારાદિનવની દક્ષિણ તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-૧ાપલ્યોપમ. નાગકુમારાદિ નવની ઉત્તર તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ કંઇકન્યુન ૧ પલ્યોપમ [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- અસુરમારાળાં અંતે ટેવાળ વડ્યું વાદુિ પાત્તા ? गोयमा... उककोसेणं साइरेगं सागरोवमं : प्रज्ञा. प. ४. सू. ९५-१३ અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧) દેવાયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૫ (૨) દેવી-આયુ બૃહત સંગ્રહણી ગાથા-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy