SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૪૩ ૧૩૯ $ છઠ્ઠી ત:પ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૧૭સાગરોપમ છે. ૪ સાતમી મહાતમપ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૨૨ સાગરોપમ છે. U [5] શબ્દ જ્ઞાન નારગામ- નારકોની દ્વિતીયાવિપુ- બીજી વગેરે નરક ભૂમિઓમાં [6] અનુવૃતિઃ- (૧) સ્થિતિ: અધિકાર સૂત્ર ૪:૨૬, (૨) પરત: પરત: પૂર્વ પૂર્વનન્તરી - ૪:૪૨ (૩)મપર પલ્યોપમ = ૪:૩૧ થી મારી U [7] અભિનવટીકા-પ્રસ્તુત સૂત્રથકનારકોનીજઘન્ય સ્થિતિનેસૂત્રકારેજણાવેલી છે. # બીજી થી સાતમી નરકભૂમિના નારકોની જધન્યસ્થિતિ અહીં અભિનવ ટીકામાં જ જણાવવી હતી.પણ નરકનો પૂર્વાપર સંબંધ અધ્યાય ત્રીજાના આરંભે હતો.એટલે છૂટી ગયેલ વિષય સમજીને તેને સૂત્રસારમાં જ જણાવી દીધો. ૪ અહીં જધન્ય સ્થિતિનો અધિકાર ચાલે છે. એટલે સૂત્રકારે લાધવતાને માટે દેવોની જધન્ય સ્થિતિ સાથે નારકોની જધન્ય સ્થિતિ પણ ચાલુ વિષયમાં ગોઠવેલી છે. - ૪ નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તો આ પર્વે અધ્યાય: રૂ-રૂત્ર: ૬ માં જણાવેલી જ છે. ૪ સૂત્રનો અક્ષરસઃ અર્થ લઈને સમજીએ તો ઉત્કૃષ્ટ સ્થિતિ ની જાણકારી થી જ અહીં જઘન્ય સ્થિતિ નો બોધ થઈ શકે છે. - કેમ કે આ સૂત્રમાં માત્ર એટલું જ જણાવે છે કે નારકોની બીજી વગેરે નરકભૂમિ માં - ત્યાર પછી પૂર્વોકત સૂત્રો સ્થિતિ: તથા પરત: પરંત:પૂર્વાપૂર્વનન્તરા ની અનુવૃત્તિ થી સૂત્રનો અર્થ વ્યવસ્થિત ગોઠવાઈ શકે છે. * સંકલિત અર્થ-નારકોને બીજી-ત્રીજી વગેરે ભૂમિમાં અનન્તર એવી પૂર્વ પૂર્વની નારકોમાં જે ઉત્કૃષ્ટસ્થિતિ કહી છે તે પછી પછીનીનારકની જધન્ય ભૂમિજાણવીતે આ રીતે - # પહેલી રત્નપ્રભા ભૂમિમાં નારકોની એક સાગરોપમ જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અવ્યવહિત પણે પછીની અર્થાત બીજીશર્કરા પ્રભા નરક ભૂમિના નારકોની જધન્ય સ્થિતિ સમજવી $ બીજી નરકભૂમિના નારકોની ત્રણ સાગરોપમ જે ઉત્કૃષ્ટસ્થિતિને અવ્યવહિત પણે પછીની એવી ત્રીજી વાલુકા પ્રભા નરક ભૂમિના નારકોની જધન્ય સ્થિતિ સમજવી. $ એ જ ક્રમમાં ત્રીજી-ચોથી-પાંચમી-છઠ્ઠી નારકોની જધન્ય સ્થિતિ સૂત્ર સારમાં જણાવ્યા મુજબ સમજી લેવી. 3 છઠ્ઠી ત:પ્રભા નરકના નારકોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨-સાગરોપમની છે તે સાતમી મહાતમઃ પ્રભાના નારકોની જધન્ય સ્થિતિ જાણવી. # નોંધઃ- સાતમી મહાતમઃ પ્રભામાં પ્રતિષ્ઠાને નામક જે પ્રતર-ભૂમિ છે ત્યાં તો જધન્ય સ્થિતિ છે જ નહીં મગધન્યોત્કૃષ્ટ-૩૩ સાગરોપમની સ્થિતિ જ ત્યાં કહેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy