SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૧ જ યુતિ - દેહ,વસ્ત્ર,આભુષણ વગેરેની કાંતિ તે દ્યુતિ - શરીરની નિર્મળતાકે કાંતિ તેમજવસ્ત્ર અને આભુષણનું તેજનીચેનીચેના દેવો કરતા ઉપર-ઉપર ના દેવોમાં અધિકાધિક હોય છે. ' જ રવિણદ્ધિ-અહીંલેશ્યાનો અર્થ ટીકાકારમહર્ષિદવ્યલેશ્યાઅર્થાત ““શરીર નો વર્ણ'' એવો કરે છે. ભાષ્યકાર લેશ્યા શબ્દને વેશ્યા રૂપેજ ગણાવે છે શરીરનો વર્ણ એવો અર્થઅલગ કરતા નથી.આવી વેશ્યાની વિશુધ્ધિઉપર-ઉપર નાકલ્પમાં અધિકાધિક હોય છે -જો કે વૈમાનિકોનો વેશ્યા સંબંધિ નિયમહવે પછી સૂત્ર ૨૩પત પશુસ્ટર માં કહેવાશે તો પણ અહીં જયારે સૂત્રકારે છેશ્યવિશુદ્ધિનું કથન કરેલું છે ત્યારે તેનો અભિપ્રાય વિશેષ અર્થ પણ રહેલો જ છે. - તે એ કે જે દેવોમાં આ વેશ્યા ભેદ સમાન છે જેમ કે સૌધર્મ માં પ ડ્યા છે અને ઇશાનમાં પણ પતિ ક્યા છે ત્યાં પણ નીચેના કલ્પકરતા ઉપરનાકલ્પમાં તે જલેશ્યા અધિક વિશુધ્ધ હોય છે. કેમ કે ઉપર-ઉપરનાદેવોના અશુભકર્મો પાતળા થતા જાય છે અને તેઓમાં શુભ કર્મોની બહુલતા જોવા મળે છે. અથવા ઓછા સંકુલેશપણાને લીધે વેશ્યા ઉત્તરોત્તર વિશુધ્ધ જ હોય છે. છે ઈન્દ્રિય વિષય- દૂરથી ઈષ્ટ વિષયો ગ્રહણ કરવાનું જે ઇન્દ્રિયોનું સામર્થ્ય તેને ઇન્દ્રિય વિષય [ક્ષેત્ર કહે છે. પોત-પોતાની ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા, જેમ કે કાન થકી દૂર દૂરનું સાંભળવું આંખ થકી દૂરદૂરનું જોવું વગેરે. આ સામર્થ્ય નીચે-નીચેના દેવો કરતા ઉપર-ઉપર ના દેવોમાં અધિક-અધિક હોય છે. ઉપર-ઉપરના દેવોમાં પ્રકૃષ્ટતર ગુણો અને અલ્પતર સંક્લેશયુકત પરિણામો હોવાથી તેઓમાં આ સામર્થ્ય અધિકાધિક હોય છે. * અવિષય- અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપર-ઉપર ના દેવોમાં અધિક હોય છે - જો કે આ વાત પૂર્વે -.૨૨ ની અભિનવટીકામાં કહેવાઈ છે. છતાં અહીં ફરી થી તેનો ઉલ્લેખ કરેલ છે. પ્રત્યેક દેવને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય જ છે. છતાં દરેક દેવલોકમાં દેવોનું અવધિજ્ઞાન સરખું હોતું નથી, પણ ઉપર ઉપરના કલ્પોમાંના દેવોને તે અવધિજ્ઞાન ક્ષેત્ર) અધિક અધિક હોય છે. -વૈમાનિક દેવોનું ભવપ્રત્યયિક અવધિજ્ઞાનઃદેવલોક નીચે ઉત્કૃષ્ટ | ઉપર ઉત્કૃષ્ટ | તિર્જી ઉત્કૃષ્ટ સૌધર્મ રત્નપ્રભાના | પોત-પોતાના | અસંખ્યાતા -ઈશાન તળીયા સુધી | વિમાનની ધજા | દ્વીપ-સમુદ્ર સનકુમાર શર્કરા પ્રભાના પોત-પોતાના | બીજા દેવલોક -મહેન્દ્ર તળીયા સુધી. વિમાનની ઘજા ! થી વિશેષ બ્રહ્મલોક વાલુકાપ્રભા ત્રીજા-ચોથા કરતા -લાંતક તળીયા સુધી! વિમાનની ઘજા અસંખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy