SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૩ કે સૌધર્મ-ઇશાન બંને કલ્પ ના દેવો પીતલેશ્યક છે તો પણ સૌધર્મ કરતા ઇશાન કલ્પના દેવો ની વેશ્યા વિશુધ્ધિ અધિક સમજવી. જ યથાશયમ અનુક્રમમ- આ સૂત્રમાં પોતાદિ લેશ્યા સાથે યાદિ નો સંબંધ અનુક્રમથી જોડેલ છે એટલે કે પતિ અને દ્વિ, પદ અને ત્રિ તેમજ શુલ્ક અને શેષ આવા અનુક્રમથી ઉપરોકત અર્થ અભિપ્રેત થયો છે. લેશ્યાનું સમગ્ર વર્ણન સાથે ન કરતા ત્રણ તબક્કે કર્યું છે તે પણ પ્રત્યેક નિકાય ના સુખપૂર્વક બોધને માટે સમજવું જેથી વૈમાનિક નિકાયનોસમબોધ એક સાથે સળંગ થઈ શક્યો છે. * સમાસઃ-પીતા વ પ શુ: ૨ તા: પૌતપાશુલ્ય: પીત્ત પશુ#સ્ત્રી યે તે પીતપશુસ્ટન્ટેશ્યા: એ રીતે બહુવ્રીહિ સમાસ થયો છે. નોંધઃ- બૃહસંગ્રહણીના વિવેચનમાં તો સ્પષ્ટ કહ્યું છે કે કૃષ્ણવિદ્રવ્યસાહિત્ परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्या शब्दः प्रवर्तते । -બૃહતસંગ્રહણી માં તો લેશ્યા દ્વાર અને વર્ણવિભાગ બંને સ્પષ્ટ અલગ જ પાડેલા છે જુઓ-ગાથા ૧૯૩-૧૯૪ [લેશ્યા અને ગાથા-૧૯૫ [વણી 0 [B]સંદર્ભઃ આગમસંદર્ભઃ- મોદીસાઇટ્રેવાળ..તેડસ્કેક્સ પUOT | સાંમાર મદિવેલું एगा पम्हलेस्सा एवं बंभलोगे वि पम्हा सेसेसु एकका सुककलेस्सा, अणुत्तरोववातियाणं एकका परमसुककलेस्सा जीवा. प्र.३.उ.१-सू. ११५/७-८ वैमानिकाधिकारे । ૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)બૃહત્ સંગ્રહણી - ગાથા ૧૯૩-૧૯૪ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ-૨૬ અને ૨૭ ને આધારે (૩) દંડક પ્રકરણ ગાથા-૧૪નું વિવેચન U [9] પદ્યઃ(૧) પ્રથમના બે કલ્પમાંહી, પીતલેશ્યા વર્તતી પછીના ત્રણ કલ્પદવે, પદમ લેશ્યા ભાસતી લાંતકાદિ દેવ સર્વે શુકલ લેગ્યાથી ભર્યા શુભ શુભત્તર દત્રલેશ્ય દેવ ઉંચ સ્થાને રહ્યા (૨) પેલા બે મહિ સ્વર્ગમાં વિબુધને, વેશ્યા સ્થૂળાપતિને તેજો પવન પાંચ ઠેઠ લગી છે, વેશ્યા પછી શુકલ એ U [10] નિષ્કર્ષ-ઉપર ઉપરનાદેવોમાં રહેલી લેગ્યાની વિશુધ્ધિને આશ્રીને અહીં સૂત્રકારે ત્રણ પ્રકારનીલેશ્યાને જણાવેલી છે જો કે સમગ્ર ઉર્ધ્વલોકમાં ત્રણેવેશ્યાઓ શુભજ છે પણ ઉપર ઉપર કલ્પમાં તે શુભ-શુભતર અને શુભતમ જણાવેલી છે. લેશ્યાનો આત્મ પરિણામ અર્થ સ્વીકારીએ કે દેહની કાન્તિ,બંનેમાં એક વાતતો મહત્વની જ છે. કે ઉપર ઉપરના કલ્પમાંલેશ્યા વધુને વધુ વિશુધ્ધ થતી જાય છે. અર્થાત્ જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy