________________
૫O
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૪ સૂત્ર :૧૩) U [1] સૂત્રહેતુ- આ સૂત્ર જયોતિષ્ક નિકાયના પેટાભેદોને જણાવે છે.
[2] સૂત્રમૂળ: “જ્યોતિ:કૂશ્વન્યૂમોનિક્ષત્રીfતારવ 0 [3] સૂત્ર: પૃથક-જ્યોતિ: મૂ: વર્મ: - નક્ષત્ર प्रकीर्णतारकाः च
U [4] સૂત્રસાર -સૂર્ય, ચંદ્ર,તિથગ્રહનક્ષત્ર અને પ્રકીર્ણતારાઓ[એજયોતિષ્ઠ નિકાયના પાંચ ભેદો છે.
0 5શબ્દજ્ઞાન :જ્યોતિષ - દેવોની ત્રીજી નિકાય જયોતિષ્ક સૂર્ય - સૂર્ય વન્દ્રમણ્ - ચંદ્ર
પદ ગ્રહો નક્ષત્ર - નક્ષત્રો
અવતાર - તારા [6] અનુવૃત્તિઃ- (૧) રેશ્વર્નિશયા: ૪:૧થી ટેવા: શબ્દની
(૨) શSષ્ટપવૃદ્ધવિરુત્વા: ૪:૩થી સ્વૈવિઝન્યા: U [7] અભિનવટીકા-ચોથા અધ્યાયના પ્રથમ સૂત્રમાં દેવોની ચાર નિકાયો કહી છે. તેમાં ત્રીજી નિકય તે “જયોતિષ્ક” અહીં જયોતિષ્ક તે સામાન્ય સંજ્ઞા છે તેની વ્યાખ્યા આ ટીકામાં જ આગળ કહેવાશે. સૂત્ર ૪૩ માં તેના પાંચ ભેદ છે તેવો માત્ર સંખ્યા ઉલ્લેખ હતો. પણ અહીં તેનો નામોલ્લેખ કરવાપૂર્વક વિવરણ કરેલ છે.
સૂત્રકાર મહર્ષિએ માત્ર પાંચ નામ જણાવેલા છે. પણ ભાષ્યકાર મહર્ષિ તેના સ્થાન - ચિહ્ન-વગેરે બાબતો પણ નિર્દેશ કરે છે. જોકે પાંચે ભેદોની ભવનપતિ અને વ્યંતરના જેટલી સ્પષ્ટ વ્યાખ્યા કે સ્વરૂપનિર્દેશ અહીં ભાષ્યાદિ ટીકાગ્રન્થોમાં જોવા મળેલ નથી.ગ્રન્થાન્તરમાં પણ આ સ્વરૂપ એટલું સ્પષ્ટ રીતે વિભાજીત થતું જોવા મળેલ નથી. તેથી પ્રસ્તુત અભિનવટીકામાં પણ આ સર્વે મર્યાદા પ્રતિબિંબિત થઇ જ છે.
આ પાંચ પ્રકારના દેવો જયોતિર્મય છે. તેથી તેની જયોતિષી એ સામાન્ય સંજ્ઞા સાર્થક છે. અને સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર તારા એ વિશિષ્ટ નામ કર્મોદય જનિત વિશિષ્ટ સંજ્ઞા છે.
જ ચોતિ - જયોતિષ્કના વિમાનો ઉદ્યોત શીલ હોવાથી તે પ્રકાશ જગાવે છેઘુતિ ફેલાવે છે. તે વિમાનોમાં રહેવા વાળા ને જયોતિષ્ક અથવા જયોતિષ દેવ કહે છે.
-द्योतयन्ते इति ज्योतीषि विमानानि तेषु भवा ज्योतिष्का । –ોતિષો વા રેવા જ્યોતિરેવ વા તિ: -પ્રકાશ, તેજ, જયોતિવાળા તે જયોતિષ્ક
આ દેવોના વિમાન પ્રકાશશીલ છે, તેમાં રહેવાના કારણે અથવા સ્વયં દ્યુતિમાનું હોવાથી તેને જયોતિષ્ક કહે છે. - અત્યન્ત પ્રકાશકારી હોવાને લીધે જયોતિ શબ્દથી વિમાનો
દિગમ્બર આમ્નાય મુજબ તિ: સૂવમો પ્રહનક્ષત્રમfd/Rવ એ પ્રમાણે સૂત્ર રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org