SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ચંદ્રની પંકિત ૬-૬૬ એવું કહેવામાં આવે છે. ૐ ગ્રહ નક્ષત્ર, તારા એ ચંદ્રનો પરિવાર છે. ચંદ્રનો પરિવાર એ જ સૂર્યનો પણ પરિવાર છે. એક ચંદ્રનો પરિવાર ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો, ૬૬૯૭૫ કોડાકોડી તારા આટલો એક ચંદ્રનો પરિવાર કહ્યો છે તેથી - દ્વીપ-સમુદ્ર |સર્ય ચંદ્ર ર જંબુદ્રીપ ર લવણસમુદ્ર ૪ ૪ ધાતકીખંડ ૧૨ ૧૨ ૪૨ કાલોદસમુદ્ર ૪૨ પુષ્કરાર્ધ ૭૨ ૭૨ જે જયોતિષ ચક્ર થકી લોકની સ્પર્શનાઃ–સૂર્ય,ચંદ્ર,ગ્રહો, નક્ષત્રો,તારાઓ તિર્યંગ લોકમાં છે —ભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ સૂર્યાદિ ચાર જયોતિષ્ઠ તિર્યક્ લોકમાં છે. પણ તારાઓ ઉર્ધ્વલોકમાં છે. શ્રેણ નક્ષત્ર ૧૭૬ ૫ ૩૫૨ ૧૧૨ – અહીં સંભવ છે કે તારાઓના અનિયત ચારત્વને લીધે ઉર્ધ્વલોક ની સ્પર્શના હોય જો કે ટીકાકાર મહર્ષિ પણ પાંચે જયોતિષ્કને તિર્યગ્ લોકમાં હોવાનું જ જણાવે છે કોઇક એવો પણ ખુલાસો કરે છે. કે ઉર્ધ્વલોક એટલે ઉર્ધ્વદિશા સમજવું એટલેકે તારાઓ સૌથી ઉપર ટોચના ભાગે છે. - તારા ૧૩૩૯૫૦ કોડાકોડી ૨૬૭૯૦૦ કોડાકોડી ૮૦૩૭૦૦કોડાકોડી ૩૬૯૬ ૧૧૭૬ ૨૮૧૨૯૫૦કોડાકોડી ૬૩૩૬ | ૨૦૧૩ ૪૮૨૨૨૦૦કોડાકોડી ૧૦૫૬|૩૩૬ ભાષ્યકાર મહર્ષિતો સ્પષ્ટ વિધાન કરે છે કે સૂર્યશ્વન્દ્રમસોપ્રહાનક્ષેત્રાળિવ તિયોને શેષાસ્તૂર્વજોને જ્યોતિ મન્તિ। આ વિધાનનો સ્પષ્ટાર્થ બહુશ્રુત જાણે. * સૂર્યાદિના વિષ્કમ્ભઃ ૧- સૂર્યવિમાનની લંબાઇ ૪૮/૬૧ યોજન પહોડાઇ ૨૪/૬૧ યોજન છે ૨- ચંદ્રવિમાનની લંબાઇ ૫૬/૬૧ યોજન પહોડાઇ ૨૮/૬૧ યોજન છે ૩- ગ્રહવિમાનની લંબાઇ ૧/૨ યોજન પહોડાઇ ૧/૪ યોજન છે ૪- નક્ષત્રવિમાનની લંબાઇ ૧/૮ યોજન પહોડાઇ ૧/૧૬ યોજન છે ૫- મોટા તારાવિમાનની લંબાઇ ૧/૧૬ યોજન પહોડાઇ ૧/૩૨ યોજન છે ૬- નાના તારા વિમાનની લંબાઇ ૧/૩૨ યોજન પહોડાઇ ૧/૬૪ યોજન છે આ માપ મનુષ્યલોકમાં આવેલા જયોતિષ્ક વિમાનનું છે. મનુષ્યલોકની બહારનાવિમાનોનું માપ આના કરતા અડધું છે. * જયોતિષ્ક વિમાનોનું ભ્રમણ કઇ રીતેઃ -જયોતિષ્ક વિમાનો સ્વભાવ થી જ પરિભ્રમણશીલ છે. - તો પણ વિશેષ પ્રકારની સમૃધ્ધિ પ્રગટ કરવાના હેતુથી તથા આભિયોગ્ય નામકર્મના ઉદયથી-કેટલાક દેવો તે વિમાનોને વહન કરે છે. Jain Education International - તે દેવો પરિભ્રમણ કરતા વિમાનોની નીચે ગમન કરે છે. અને સિંહાદિનારૂપે - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy