________________
૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ જ પ્રકારે (૧) સિધ્ધસેનીયટીકામાં પણ -૪૮, (૨) હારિભદ્દીય ટીકામાં આ ચાર નિકાયના જ ઇન્દ્રોની વ્યાખ્યા છે, (૩) પંડિત સુખલાલજી પણ આ સંખ્યાની નોંધ કરે છે. (૪) દિગંબરીયમુખ્યટીકાઓમાં પણ આચારનિકાયાનુસારજપ્રથમની બેનિકાયના ભેદોની સંખ્યા નામ નિર્દેશ પૂર્વક જણાવેલી છે. (૫) જિનભદ્રગણી ક્ષમા શ્રમણ કૃત બૃહત્ સંગ્રહણી ગાથા ૫૯-૬૦માં વ્યંતરના જ ૧૬ ઈન્દો ગણાવેલા છે.
ક્ષેત્રલોક પ્રકાશમાં ૬૪ ઇન્દ્રોની ગણના છે. ત્યાં શ્રી પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષી પણ મુકે છે. વ્યવહારમાં પણ ૬૪-ઈન્દ્રોની જે વાત પ્રસિધ્ધ છે ત્યાં - ઉપરોકત-૪૮ ઇન્દ્રો તથા વાણવ્યંતરની- ૮ જાતિના બે-બે મળીને બીજા - ૧ ઈન્દોનો ઉલ્લેખ છે. તેથી કુલ- ૬૪ ઈન્દ્રો જણાવે છે.
-- ભવનપતિ નિકાયના ૨૦ ઇન્દ્રો
નિકાયનું નામ | દક્ષિણનો ઈન્દ્ર | ઉત્તરના ઈન્દ્ર [૧] અસુરકુમાર ચમર
બલિ [૨]નાગકુમાર | ધરણ ભૂતાનંદ [૩] વિઘુકુમાર હરિ [કાંત] હરિષદ [૪] સુવર્ણકુમાર વેણુદેવ
વેણદારી [૫] અગ્નિકુમાર અગ્નિશિખ અગ્નિમાણવ [] વાતકુમાર | વેલમ્બ પ્રભંજન [૭] સ્વનિતકુમાર સુઘોષ મહાઘોષ [૮] ઉદધિકકુમાર જલકાન્ત જલપ્રભ [૯] દ્વીપકુમાર | પૂર્ણ
અવશિષ્ટ [વિશિષ્ટ [૧૦]દિકકુમાર | અમિતગતિ અમિતવાહન
-૨-વ્યંતર નિકાયના ૧૬ ઈન્દ્રો નિકાયનું નામ દક્ષિણનો ઇન્દ્ર ઉત્તરના ઈન્દ્ર [૧] કિન્નર | કિન્નર કિંપુરુષ [૨] દ્વિપુરુષ સપુરુષ
મહાપુરુષ [૩] મહોરગ અતિકાય
મહાકાય ૪િ] ગંધર્વ,
ગીતરતિ ગીતયશ [૫] યક્ષ પૂર્ણભદ્ર મહાભદ્ર [5] રાક્ષસ
મહાભીમ સુરૂપ
પ્રતિરૂપ [૮] પિશાચ કાલ
મહાકાલ
ભીમ
[૭] ભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org