________________
૧૨૬
લાંતક કલ્પના દેવોની પ્રતર
પ્રતર
૧
ર
૩
ปี
સાગરોપમ સ્થિતિ ૧૦૪ ૧૧ ૭/ ૧૨ / [૪] સાતમો મહાશુક્ર કલ્પ-તેની પ્રતર સંખ્યા - ૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ
પ્રતર
૧૪|,
સાગરોપમ સ્થિતિ ૧૫ /, [૫] આઠમો સહસ્રાર કલ્પ - તેની પ્રતર સંખ્યા-૪
મહાશુક્ર કલ્પની જધન્ય સ્થિતિ ૧૪ સાગરોપમની છે જુઓ સૂત્રઃ૪૨] અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમની છે તેથી ૧૭-૧૪=૩નોભાગ, ૪ પ્રતર હોવાથી છેદઃ૪ થશે મહાશુક્ર કલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ
૧
૨
૩
૪
૧૬ /,
૧૭
પ્રાર સાગરોપમ સ્થિતિ
૪
૧૩ ૧
-સહસ્રાર કલ્પની જધન્ય સ્થિતિ-૧૭સાગરોપમ [જુઓ સૂત્રઃ૪૨] અને ઉત્કૃષ્ટ સ્થિતિ - ૧૮ સાગરોપમ તેથી ૧૮-૧૭ =૧ નો ભાગ અને પ્રતર સંખ્યા-૪ છે માટે છેદઃ૪ થશે સહસ્રાર કલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ
૧
ર
૩
૧૭ ૧/,
૧૭ /
૧૭ |
પ્રતર
૧
૨
સાગરોપમ ૧૮ ૧, ૧૮ ૨૨, ૧૮ ૩/૪
સ્થિતિ
૫
૧૪
[૬] નવમો આનત-દશમો પ્રાણત કલ્પ- તેની પ્રતર સંખ્યા-૪
અહીં પણ પહેલા-બીજા દેવલોકની માફક આનતના-૪ પ્રતર અને પ્રાણતના પણ-૪ પ્રતર છે. પણ અર્ધવર્તુળાકૃતિ હોવાથી બંને ચાર-ચારને લીધે પૂર્ણ વલય થતું હોવાથી કુલ પ્રતર સંખ્યા-૪ કહી છે.
આનત કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ
3
Jain Education International
૪
૧૮
પ્રાણત કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ
૪
૧
૨.
3 ૪
૧૯
૧૯ / | ૧૯ ૨/ | ૧૯ ૩, ૨૦
[9]અગીયારમો આરણ-બારમો અચ્યુત કલ્પ-તેની પ્રતર સંખ્યા-૪ અહીં પણ ઉપરોકત નવમા-દશમા કલ્પની માફક જ ૪-૪ પ્રતર અલગ અલગ સમજી લેવા. પણ કુલ ૬૨ પ્રતરની ગણતરીમાં તો આ બંનેની સંયુકત ગણતરી ૪-પ્રતરની જ થશે.
આરણ કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ
અચ્યુત કલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિ
પ્રતર
૧
૨
૩
૪
૧
૨
૩ ૪
સાગરોપમ ૨૦ ૧/, ૨૦૧૪ | ૨૦૧ ૨૧
૨૧ ૧, ૨૧ ૩ | ૨૧૩, ૨૨
સ્થિતિ
* વિશેષ:
-૧ ચારથી બારમા દેવલોકની જધન્ય સ્થિતિ માટે સૂત્ર ૪:૪૨ જોવું
-૨ ઉત્કૃષ્ટ સ્થિતિ તો ઇન્દ્ર અને સામાનિક દેવોની હોય છે અન્ય દેવોની સ્થિતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org