________________
૧૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બીજા પ્રતરે ૪/૧૩ સાગરોપમ થી કંઈક અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજા પ્રતરે ૬/૧૩ સાગરોપમ થી કંઈક અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ
એ રીતે તેર પ્રતરમાં સમજી લેવું. [સંદર્ભછે.આગમ સંદર્ભ- આ સૂત્રનો સંદર્ભ સૂત્ર ૪:૩૯ની સાથે અપાયો છે. # તત્વાર્થ સંદર્ભ સૂત્ર ૪:૩૨ ૫૬. ઈશાનકલ્પની જધન્ય સ્થિતિ
અન્યગ્રન્થ સંદર્ભઃ(૧) ઇશાન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ-બૃહત્ સંગ્રહણી ગાથા-૧૨ (૨) ઈશાન દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ-બૃહત્ સંગ્રહણી ગાથા-૧૭ (૩) ઈશાન કલ્પ પ્રતર સંખ્યા સ્થિતિ-બૃહત સંગ્રહણી ગાથા-૧૮ (૪)ઈશાન કર્ભે પ્રતર દીઠ આયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૨૦-૨૧ (૫)ઈશાન કલ્પ પ્રતર દીઠ આયુ ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગઃ૨૬ શ્લોક પ૩૧ થી ૫૪૦ U [9પ-૧ સૌધર્મ કલ્થ ઈન્દ્રનું વળી આયુ બે સાગર તણું
ઈશાન કહ્યું અલ્પઅધિકે, આયુ બે સાગર ગણું -૨ જધન્ય એક પલ્યોપમ પ્રથમે ઉત્કૃષ્ટી બે સાગરની
બીજે પ્રથમથી વધુ કંઈક છે ઉત્કૃષ્ટી પણ તે રીતની [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે આ સૂત્રનો નિષ્કર્ષ આપેલ છે.
0 0 0 0 0 0
(અધ્યાયઃ૪-સુત્ર:૩૬) U [1]સૂત્રહેતુ- સનતકુમાર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને જણાવવાનો છે.
[2]સૂત્રમૂળ:* તાનાજુમારે U [સૂત્ર પૃથફ-સત સ મારે સ્પષ્ટ છે]
U [4] સૂત્રસાર- ત્રિીજા) સાનસ્કુમાર કલ્પમાં દિવોની ઉત્કૃષ્ટ સ્થિતિ] સાત (સાગરોપમની છે] .
5]શબ્દશાનઃસપ્ત - સાત, એક પ્રકારની સંખ્યા છે સાનમાર-જ્ઞાનકુમાર કલ્પમાં 1 [6]અનુવૃત્તિ- (૧) સ્થિતિ: ૪:૨૧
(૨)સૌથમ િથથમિK ૪:૩રૂ થકી ત્રીજો ક્રમ *દિગમ્બર આમ્નાયમાં સૂત્ર ૩૦ અને ૩૭ ને બદલે એકજ સૂત્ર ક્રમ ૩૦ માં મુકેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org