SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૪ સૂત્રઃ ૨ ૧૦૩ હવેબ-આઠકેનવલોન્સિકનાભેદનો સમન્વયવર્તમાન ઉપલબ્ધટીકા,ભાષ્યટીપ્પણ તથા આગમગ્રન્થના આધારે (૧) સ્થાનકવૃત્ર માં આઠમું સ્થાન પણ છે અને નવમું સ્થાન પણ છે. સ્થાન:૮ના સૂત્રઃ૨૩ની ગાથા ૭૩માં છેલ્લે રિઝખ્ય પાઠને બદલે વોવા પાઠછેત્યાં લોકાન્તિકના આઠ સ્થાન કહ્યા છે માટે ભાષ્યકારના આઠના કથનનો આગમ સાક્ષી પાઠ ઉપલબ્ધ છે. (૨) સ્થાનિકૂa સૂત્રમાં નવમા સ્થાનમાં સૂત્ર૬૮૪માંનવલોકાન્તિકજણાવેલાછેત્યાંનવમો પાઠ રિટ્ટાય છે [ખાસ ધ્યાન રાખો કે આગમમાં રિ પાઠનથી પણ રિટ્ટ એવો પાઠ છે) (૩) બંને પાઠોની શ્રી અભયદેવસૂરિ કૃત ટીકામાં નવભેદનો ઉલ્લેખ એક સમાન રીતે થયો છે. તે મુજબ તેના બહુ મધ્યભાગમાં રીષ્ટ પ્રતરમાં નવમા રીષ્ટ નામે લોકાન્તિક છે. (૪) આ મતભેદને વિવફા ભેદ પણ કહી શકાયત્યાં એવું તારણ સિધ્ધસેનીય ટીકા આધારે નીકળી શકે છે કે ભાષ્યકારે જે આઠ લોકાન્તિક જણાવ્યા તે દિશાવર્તી પણાને લીધે હોઈ શકે કેમકે બ્રહ્મલોકની બહાર આઠ દિશામાં રહેવાવાળા તો આઠ લોકાન્તિક જ છે “लोकान्तवर्तिन एतेष्टभेदाः सूरिणा उपात्ताः रिष्ठविमान प्रस्तारवर्तिभिर्नवधा भवन्ति इति अदोषः" શ્રીસિધ્ધસેનગણિજીજે એમ લખે છે કેમકેતુ નવા વગપીતા આવાત સંપૂર્ણ અયુકત છે કેમકે શ્રી સ્થાનાંગસૂત્રના આઠમા સ્થાન માં –ઉપર કહ્યા મુજબ આઠનો પાઠ છે છે અને છે જ. જે અમે સંદર્ભ રૂપે રજૂ કરેલો જ છે. અમારે એટલું જ કહેવાનું કે અહીં પણ અમે આગમ પાઠ રજૂ કર્યો છે. પૂર્વે પણ ઉમાસ્વાતિજી મહારાજાના સમર્થનમાં અમે આગમપાઠ મુક્યા જ છે અને તેમની વાત આગમોફત ન હોય તે કથનને કદી માન્ય કર્યું જ નથી. (૫)સ્વોપજ્ઞ ભાષ્યનો જ હવાલો ટાંકો તો પણ આઠ દિશા આશ્રીત આઠ ભેદ છે તેવું વિવિક્ષા કથન મળી આવે છે. જેમકે ત્રાટો પરિવૃત્યાસુદિ કષ્ટવિન્યા અવન્ત તત્ યથા એવું સ્પષ્ટ કથન છે માટે દિશાવર્તી આઠ લોકાન્તિક સામે કોઈ મત ભેદ નથી (૬)આવા મંતવ્યભેદ હોઈ શકે છે તેની પ્રતિતિ ભાષ્યના ટીપ્પણકર્તાએ કરાવેલી છે. તેઓ જણાવે છે કે ઉત્તમવરિત્ર માં લોકાન્તિકના દશભેદ પણ કહ્યા છે. આ રીતે આઠદિશાવર્તી આઠ અને મધ્યે એક એમ નવલોકાજિક સમજી શકાય U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃसारस्सयमाइच्चा वण्ही वरुणा य गद्दतोया य तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव रिठ्ठा च જ થા. સ્થા.૧-સૂત્ર. ૬૮૪ માથા ૮૨ सारस्सयमाइच्चा वण्ही वरुणा य गद्दतोयाय तुसिया अव्वाबाहा अग्गिच्चा चेव बो धव्वा * स्था. स्था. ८ सूत्र. ६२३ गाथा ७६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy