Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્રઃ ૪૨
૧૩૫
(અધ્યાયઃ૪-સૂત્રઃ૪ર) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પાંચમા કલ્પ થી અનુત્તર પર્યન્તની જધન્ય સ્થિતિનું વર્ણન કરે છે.
[2]સૂત્રમૂળઃ પરત: પરત: પૂર્વાપૂર્વીડનના
[3]સૂત્ર પૃથક પરત: પરત: પૂર્વ પૂર્વ અનન્તર U [4] સૂત્રસાર-મિાહેન્દ્રકલ્પપછી...પૂર્વપૂર્વ(નાકલ્પનીજે ઉત્કૃષ્ટસ્થિતિને અનન્તર એવા આગળ-આગળના [કલ્પની જધન્ય સ્થિતિ જાણવી]અર્થાતુપ
પૂિર્વના કલ્પની જ ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ પોતાના કલ્પની જધન્ય સ્થિતિ સમજવી U [5]શબ્દ જ્ઞાનપરત: પરત: આગળ આગળની, પછી પછીની પૂર્વ પૂર્વ-પહેલા-પહેલાની, પૂર્વ-પૂર્વની મનન-અનંતર-અનંતરની અવ્યવહિત પણે સુરતના બીજા કલ્પની
[6]અનુવૃત્તિઃ(૧)સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર (૨) સૌથવા યથાર્ ૪:૩૩-અધિકાર સૂત્ર (૩)પર, પજ્યોપમ. ૪:૩૨ કપરા શબ્દની અનુવૃત્તિ (४) विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च
O [7]અભિનવટીકા - આ સૂત્રમાં સૂચના અપાયેલી છે. તેથી સૂચનાનુસાર પ્રત્યેક કલ્પની જધન્ય સ્થિતિ છૂટી પાડીને સમજવી આવશ્યક છે. કેમ કે મૂળ સૂત્ર તો ફકત એટલું જણાવે છે કે “માહેન્દ્રકલ્પ પછી જે કલ્પો આવેલા છે-તે સર્વેકલ્પોની જધન્ય સ્થિતિ જાણવી હોય તો - તેના અનન્તર એવા પૂર્વવર્તી કલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ મુજબ સમજી લેવી'
આ સૂચના યુકત કથનને સ્પષ્ટ રીતે સમજવા માટે અહીં એક એક કલ્પની જધન્ય સ્થિતિનું નિદર્શન કરેલ છે.
# પાંચમા બ્રહ્મલોક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૭ સાગરોપમ થી કંઈક વધુ છે. # છઠ્ઠા લાંતક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ છે. ૪ સાતમા મહાશુક્ર કલ્પની જધન્ય સ્થિતિ ૧૪ સાગરોપમ ની છે ૪ આઠમા સહસાર કલ્પની જધન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ ની છે
નવમા આનત કલ્પની જધન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ ની છે ૪ દશમા પ્રાણત કલ્પની જધન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ ની છે
નોંધ-સૂત્રકાર મહર્ષિ આનત-પ્રાણતની સ્થિતિનું કથન સાથે જ કરે છે પરિણામે પૂર્વસૂત્ર માં કહેવાયા મુજબ આનત-પ્રાણત ની સંયુક્ત જધન્ય સ્થિતિ-૧૮ સાગરોપમ જ ગણાય છે.
[પરંતુ જો ગ્રન્થાન્તર થી આનત-પ્રાણત બંને ની સ્થિતિનું અલગ કથન સ્વીકારીએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org