Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * સાતે નરકમાં પ્રતર દીઠ જધન્ય સ્થિતિઃ
-૧- પ્રથમ રત્નપ્રભા નરકભૂમિની જધન્ય સ્થિતિ હવે પછીના સૂત્રમાં કહેવાશે છતાં અહીં સળંગ વિષય રૂપે તેનો પણ સમાવેશ કર્યો છે
--દેવલોકમાં જધન્ય સ્થિતિ એક સમાન હોવાથી પ્રતર દીઠ ઉલ્લેખ કર્યો ન હતો પણ નરકભૂમિમાં પ્રત્યેક પ્રતરે પણ પુરત: પરત: પૂર્વાપૂર્વાનસ્તર-સ્થિત સૂત્ર લાગુ પડે છે તેથી અહીં પ્રત્યેક પ્રતરની જધન્ય સ્થિતિ ના કોષ્ટક બનાવેલા છે.
ઉત્કૃષ્ટ સ્થિતિની નોંધ તો પૂર્વે¥.રૂ૬ માં થયેલી છે.તદનુસાર પૂર્વ-પૂર્વપ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અવ્યવહિત પણે પછી-પછીના પ્રતરની જધન્ય સ્થિતિ જાણવી.
(૧) રત્નપ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ [ પ્રતર | ૧ | ૨ | ૩ ૪ ૫T | ૭ | ૮ | ૯ | ૧૦ ૧૧ ૧૨ ૧૩
જધન્ય ૧૦૦૦૦ ૧૦લા ૯૦લા ક્રોડ | ,, , , ,, ,, ,, ,, ,, સ્થિતિ વર્ષ | વર્ષ વર્ષ | પૂર્વ | સા.સા. | સા. સા. | સા.| સા.| સા. | સા. | સા. (૨) શર્કરામભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રત૨ |૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ ૧૦ ૧૧ સાગરોપમ ૧ / સ્થિતિ (૩)વાલકા પ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર | ૧ | ૨ ૩ ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯. સાગરોપમ
૩, ૩ ‘, ૪, ૪, પ, પ દ ' સ્થિતિ | | | (૪)પંક પ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર [ ૧ ૨ | ૩ | ૪ | ૫ સાગરોપમ ૭ : | ૭૧, ૭ી, | ૮*,
૯ *, સ્થિતિ (૫)ધૂમ પ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર | ૧ | ૨ | ૩ | ૪ || સાગરોપમ ૧૦ | ૧૧ , ! ૧૨ *, , ૧૪, ૧૫, સ્થિતિ (૬)તમપ્રભા ભૂમિ માં નારકોની પ્રતર અનુસાર જધન્ય સ્થિતિ પ્રતર સાગરોપમ
૧૭
૧૮૧, ૨૦, સ્થિતિ
(૭) મહાતમ પ્રભાભૂમિમાં સામાન્યથી જધન્ય સ્થિતિ ૨૨ સાગરોપમની છે કેમ કે તમપ્રભા ભૂમિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨સાગરોપમ છે.
– પરંતુ પ્રતિષ્ઠાને નામક પ્રતર-નરકેન્દ્રમાં અજધન્યોત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ કહેલી છે.
-
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org