Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 146
________________ ૧૪૫ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૭ U [9]પદ્ય(૧) વર્ષ દશ હજાર કેરુ આયુ વન્તર દેવમાં ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોલમ તણું એ સર્વેમાં (૨) જધન્ય છે દશ હજાર વર્ષો ભવન વ્યંતર દેવ તણા ઉત્કૃષ્ટી પલ્યોલમ ત્યાં કંઈક જયોતિષ્કોની વધુભણા [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ આપેલો છે. S S S S S S (અધ્યાયઃ૪-સૂત્રઃ૪૦) U [1]સૂત્રરંતુ બન્નર નિકાયના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે U [2] સૂત્રામૂળ “પર/પલ્યોપમન્ [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ જ છે U [4] સૂત્રસારઃ- [વાર દેવોની] ઉત્કૃષ્ટસ્થિતિ] એક પલ્યોલમ છે. U [5]શજ્ઞાનઃપI- ઉત્કૃષ્ટ પલ્યોપમ-પલ્યોપમ U [6]અનુવૃત્તિ(૧)સ્થિતિ: ૪:૨૬ અધિકાર સૂત્ર (૨)વ્યક્તરાણામ્ ૪:૪૬ શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- અહી સૂત્રકાર વન્તરોની સ્થિતિ જણાવે છે –વ્યતર શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્રમાંથી લીધી છે. -પર-ઉત્કૃષ્ટ,સ્થિતિના વિશેષણ રૂપે આ શબ્દ વપરાયો છે. અપસ્થિતિ નો અધિકાર ચાલુ હતો તે અટકાવીને ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવા માટે જ અહીં પૂરી શબ્દનો પ્રયોજેલ છે. -પલ્યોપમ-પલ્યોપમ,આયુષ્યનું પ્રમાણ જણાવે છે. જ દેવીનું આયુષ્ય-વ્યન્તર ની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે. 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ(१) पलियोपममेगं तु उककोसेण वियाहियं उत्त.अ.३६-गा. २१९ (२)वाणमंतराणं भंते केवइयं काल ठिइ पण्णत्ता ? गोयमा जहन्नेणं दसवास सहस्साई उककोसेणं पलिओपमं * प्रज्ञा. प.४-सू.१००-१ *દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર અપલ્યોપમયિ” છે. અ. ૪/૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186