Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 139
________________ ૧૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા नवमम्मि जहन्नेणं यावत् तीसईसागरोपमा ૨૪૨ अजहन्नुमणुककोसा ते तीसं सागरोपमा महाविमाणेचव्वढे ठिई वियाहिया २४३ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ ૫-૪ સૂત્ર ૨૦૨/૭ ૧૨ માં આવો જ પાઠ છે ૪ અન્ય ગ્રન્થ સંદર્ભબૃહત સંગ્રહણી-ગા. ૧૩ ઉત્તરાર્ધ, ગાથા-૧૪ ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગ-૨૭-શ્લોક,૪૭, ૧૩૪, ૨૫, ૨૬,૩૪૩,૩૮૨-૩૮૩, ૪૧૭,૪૨૦-૪૨૧,૪૬૮,૪૭૦-૪૭૧,૫૭૫,૫૭૮,૫૮૦,૫૮૨,૫૮૪,૫૮૬, ૫૮૮, ૫૯૦, ૧૯૨,૨૧,૬૨૨ [9]પદ્યઃ(૧) સાત સાગર બ્રહ્મલોક કલ્પ છઠ્ઠો દશ ધરે સાતમે વળી ચૌદ સાગર આઠમે સત્તર ખરે આનતાદિક ચાર કલ્પે અઢાર ઓગણીશ સાગરૂ. વીશ એકવીશ જધન્ય આયુ દેવ ધરતા મનહરૂ રૈવેયકોના સ્થાન નવમાં આદિ બાવીસ જાણવું ત્રીસ સાગર સ્થાન નવમે અલ્પ આયુ માનવું વિજયાદિ ચાર અનુત્તરોમાં એકત્રીશ જ સાગરૂ સર્વાર્થ સિધ્ધ સર્વ રીતે પૂર્ણ તેત્રીશ મનહરૂ. (૨) બીજુ પદ્ય આ પૂર્વે સૂત્ર ૩૭-૩૮ માં કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ - સ્થિતિ વિષયક પ્રકરણને અંતે આપેલ છે. _ _ _ _ _ (અધ્યાયઃ૪- સૂત્રઃ ૪૩) [1] સૂત્ર હેતુ- ઉપપાત જન્મવાળા દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ તથા જધન્ય સ્થિતિ વર્ણવી.નારકોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી છે. તેથી આ સૂત્ર થકી જધન્ય સ્થિતિ જણાવે છે. D [2] સૂત્રમૂળ:-નીરવળ વ મિતીયાવિહુ D [3] સૂત્ર પૃથક-નાળાં ૨ દ્વિતીય - પ્રgિ [4] સૂત્ર સારઃ- બીજી થી સાતમી નિરક સુધીના પૂર્વનરકની ઉત્કૃષ્ટસ્થિતિ તે અનન્સર એવા પછીના નરકમાં નારકોની જિધન્ય સ્થિતિ જાણવી # બીજી શર્કરા પ્રભાનરકના નારકની જઘન્ય સ્થિતિ-૧ સાગરોપમ છે. # ત્રીજી વાલુકાપ્રભાનરકના નારકની જધન્ય સ્થિતિ - ૩ સાગરોપમ છે. ૪ ચોથી પંકપ્રભાનરકના નારકની જધન્ય સ્થિતિ - ૭ સાગરોપમ છે. # પાંચમી ધૂમપ્રભા નરકના નારકની જધન્ય સ્થિતિ - ૧૦ સાગરોપમ છે. - '' ': : : : : : : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186