Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૭
૧૨૩
અધ્યાયઃ૪-સૂત્ર:૩૦) U [1]સૂત્રહેતુ- ત્રીજા માટેન્દ્ર દેવલોક થી લઈને દશમા પ્રાણત દેવલોક સુધીના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવવાના હેતુ થી આ સૂત્રની રચના કરવામાં આવેલી છે.
0 [2] સૂત્ર મૂળઃ વિશેરિસતીશાયોપચંદ્રમનિ ૨ | U [સૂત્ર પૃથક-વિશેષ -૨ - સતિ-ટશ -ઉદ-ત્રયોદશ - પચ્ચેપ: अधिकानि च
[4] સૂત્રસાર-મહેન્દ્રથી આરણ-અર્ચ્યુત પર્યન્ત અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ થી કંઇક વિશેષ, દશ સાગરોપમ,ચૌદ સાગરોપમ, સત્તર સાગરોપમ, અઢાર સાગરોપમ,વીસ સાગરોપમ, બાવીસ સાગરોપમ છે. તે આ રીતે ].
માહેન્દ્રકલ્પ- અધિક ૭ સાગરોપમ, બ્રહ્મલોક કલ્પ-૧૦ સાગરોપમ લાંતક કલ્પ-૧૪ સાગરોપમ, મહાશુક્ર કેલ્પ-૧૭ સાગરોપમ સહસ્ત્રાર કલ્ય-૧૮ સાગરોપમ * આનત પ્રાણત કલ્પ ૨૦ સાગરોપમ આરણ-અય્યત (બંને) કલ્પ-૨૨ સાગરોપમ-ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
I [5]શબ્દજ્ઞાનઃવિશેષ - વિશેષ સાધિક સાત રિ - ત્રણ દિશ]. સપ્ત- સાત - (ચૌદ)
વશ - દશ સિત્તર વિશ- અગીયાર અઢાર) યો - તેર [વીસ) પન્વશમિ: - પંદર (થી) [બાવીસી અધિનિ - અધિક
નિોંધ - અવ્યવ થકી ઉપરના સાત સાગરોપમની અનુવૃત્તિઅહીંઆવતી હોવાથીવિશેષાદ્રિ સાતે શબ્દો સાથે તે જોડાશે-પરિણામે સાધિક સાત સાગરોપમ, દશ સાગરોપમ વગેરે અર્થો કૌંસમાં મુકેલા છે.
U [6]અનુવૃત્તિ(૧) સ્થિતિ: ૪:૨૧ (૨) સારોપમે ૪:૩૪ (૩) સતસાનમારે ૪:૩૬ થી સતા
(૪) સૌધર્મવુિં યથમિન્ ૪:૩૩ મુજબ ક્રમાનુસાર ચોથા થી બારમો કલ્પ અહીં ગ્રહણ કરવો
[7]અભિનવટીકા-ચોથા કલ્પથી બારમાં કલ્પ સુધીની સ્થિતિને વર્ણવતુ એવું આસૂત્રથોડી અલગ શૈલીથી લખાયેલું હોવાથી સૂત્રસારલખતી વખતે બધાં કલ્પની સ્થિતિને સીદ્દો સીધી જ વર્ણવી દીધી છે. કેમ કે સૂત્રનો અક્ષરસઃ અર્થ સમજવો થોડો કઠીન છે.
પરંતુ અહીં અભિનવટીકા કરતી વખતે એક એક શબ્દ તથા ક્રમને સૂત્ર શૈલી થી તથા *દિગમ્બર આમ્નાયમાં વિસતિનવૈશયાખ્યપષનિ તુ ૪:રૂ? એ રીતે પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org